રાષ્ટ્રીય

ડિસેમ્બર 28, 2024 6:08 પી એમ(PM) ડિસેમ્બર 28, 2024 6:08 પી એમ(PM)

views 5

ઉત્તરાખંડ: ચમોલી સહિત ઉંચાઇવાળા ઘણા વિસ્તારોમાં હિમવર્ષા

ઉત્તરાખંડના પીઠોરાગઢ, ઉત્તરકાશી, ચમોલી સહિત ઉંચાઇવાળા ઘણા વિસ્તારોમાં આજે હિમવર્ષા થઈ છે. ઉત્તરાખંડના મેદાની પ્રદેશમાં મધ્યમથી ભારે વરસાદ ઘણી જગ્યાએ થયો છે. આના પરિણામે સમગ્ર ઉત્તરાખંડમાં તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. ચમોલી અને બાગેશ્વર જિલ્લા વહીવટી તંત્રે ધોરણ 12 સુધી શાળામાં આજે રજા અપાઈ ...

ડિસેમ્બર 28, 2024 2:11 પી એમ(PM) ડિસેમ્બર 28, 2024 2:11 પી એમ(PM)

views 6

ડૉ.મનમોહન સિંઘનું જીવન ભવિષ્યની પેઢીઓ માટે એક ઉદાહરણ: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે એક વીડિયો સંદેશમાં કહ્યું હતું કે, ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ડૉ. મનમોહન સિંઘના અવસાનથી દેશ ઘણો દુઃખી છે. ડૉ. સિંઘનું જીવન ભવિષ્યની પેઢીઓ માટે એક ઉદાહરણ છે કે, કેવી રીતે લોકો સંઘર્ષથી ઉપર ઉઠી શકે છે અને વધુ ઉંચાઈઓ હાંસલ કરી શકે છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે પણ ડૉ. મનમોહન...

ડિસેમ્બર 28, 2024 2:05 પી એમ(PM) ડિસેમ્બર 28, 2024 2:05 પી એમ(PM)

views 10

NMDFCએ અત્યાર સુધીમાં લાભાર્થીઓને 9,228 કરોડ રૂપિયાથી પણ વધુ રકમનું વિતરણ કર્યું

રાષ્ટ્રીય લઘુમતી વિકાસ અને નાણા નિગમ- NMDFCએ તેની સ્થાપના બાદથી અત્યાર સુધીમાં 24 લાખ 84 હજારથી વધુ લાભાર્થીઓને 9 હજાર 228 કરોડ રૂપિયાથી પણ વધુ રકમનું વિતરણ કર્યું છે, જેમાં 85 ટકાથી વધુ લાભાર્થી મહિલાઓ છે. NMDFC એ લઘુમતી બાબતોના મંત્રાલયના વહીવટી નિયંત્રણમાં છે. તેની સ્થાપના લઘુમતી સમુદાયો વચ્ચે પછ...

ડિસેમ્બર 28, 2024 2:02 પી એમ(PM) ડિસેમ્બર 28, 2024 2:02 પી એમ(PM)

views 4

દેશમાં વર્ષ 2023-24માં કોલસાનું અત્યાર સુધીનું સૌથી વધુ 997.826 મિલિયન ટન ઉત્પાદન

દેશમાં વર્ષ 2023-24માં કોલસાનું અત્યાર સુધીનું સૌથી વધુ ઉત્પાદન નોંધાયું છે. વર્ષ 2022-23માં 893.191 મિલિયન ટનની સરખામણીએ વર્ષ 2023-24માં કોલસાનું ઉત્પાદન 997.826 મિલિયન ટન કોલાસાનું ઉત્પાદન થયું છે. જે 11.71 ટકાનો વધારો દર્શાવે છે. કોલસા મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે, દેશમાં આ મહિનાની 15મી ...

ડિસેમ્બર 28, 2024 1:55 પી એમ(PM) ડિસેમ્બર 28, 2024 1:55 પી એમ(PM)

views 4

ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ડૉ. મનમોહન સિંઘનો નશ્વરદેહ પંચમહાભૂતમાં વિલીન

નવી દિલ્હીના નિગમ બોધ ઘાટ ખાતે ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ડૉ. મનમોહન સિંઘનો નશ્વરદેહ પંચમહાભૂતમાં વિલીન થયો હતો. સંપૂર્ણ રાજકીય સન્માન સાથે ભૂતપૂર્વ પ્રધાનમંત્રીના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. આ પહેલા ડૉ. મનમોહન સિંઘના પાર્થિવ દેહને તેમના આવાસથી દિલ્હીના કૉંગ્રેસ મુખ્યમથક લાવવામાં આવ્યો હતો. ત્યારબાદ...

ડિસેમ્બર 28, 2024 1:59 પી એમ(PM) ડિસેમ્બર 28, 2024 1:59 પી એમ(PM)

views 6

વર્તમાન નાણાકીય વર્ષમાં 88 ખનીજ બ્લૉક્સની સફળ હરાજી

સરકારે વર્તમાન નાણાકીય વર્ષમાં 88 ખનીજ બ્લૉક્સની સફળ હરાજી કરી છે, જેમાં ચાર તબક્કામાં પૂર્ણ કરાયેલા 24 મહત્વના ખનીજ બ્લૉક પણ સામેલ છે. ખાણ મંત્રાલયે જણાવ્યું કે, રાષ્ટ્રીય ખનીજ સંશોધન ટ્રસ્ટ- NMETએ 609 કરોડ રૂપિયાથી વધુના બજેટ સાથે 120 સંશોધન અને ખરીદ પરિયોજનાને મંજૂરી આપી છે. MSTC દ્વારા ઈ-હરાજી મ...

ડિસેમ્બર 28, 2024 1:45 પી એમ(PM) ડિસેમ્બર 28, 2024 1:45 પી એમ(PM)

views 3

સરકાર ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ડૉ. મનમોહન સિંઘને યોગ્ય સન્માન આપવા વચનબદ્ધ: ભાજપ પ્રવક્તા સુધાંશુ ત્રિવેદી

ભારતીય જનતા પાર્ટીના સાંસદ અને પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીએ કહ્યું કે, સરકાર ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ડૉ. મનમોહન સિંઘને યોગ્ય સન્માન આપવા બદલ સંપૂર્ણ રીતે વચનબદ્ધ છે. ડૉ. મનમોહન સિંઘના સ્મારક માટે જગ્યા ફાળવવા અંગે શ્રી ત્રિવેદીએ કહ્યું, મંત્રીમંડળની ગઈકાલે યોજાયેલી બેઠકમાં ડૉ. મનમોહન સિંઘની યાદમાં સ્માર...

ડિસેમ્બર 28, 2024 1:40 પી એમ(PM) ડિસેમ્બર 28, 2024 1:40 પી એમ(PM)

views 3

ગુજરાત, મહારાષ્ટ્ર સહિત ઉત્તર ભારતના કેટલાક રાજ્યોમાં આજે વરસાદની સંભાવના

ગુજરાત, મહારાષ્ટ્ર, મરાઠવાડા સહિત ઉત્તર ભારતના કેટલાક રાજ્યોમાં અને રાજસ્થાન, વિદર્ભમાં આજે વરસાદ થવાની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, આજે મધ્યપ્રદેશમાં વાવાઝોડા સાથે કરાં પડવાની સંભાવના છે. જ્યારે પંજાબ, હરિયાણા, ચંદીગઢ અને ઝારખંડમાં આગામી બેથી ત્રણ દિવસ સુધી મોડી રાત અને સવારના સમયે ગાઢ ધ...

ડિસેમ્બર 28, 2024 8:22 એ એમ (AM) ડિસેમ્બર 28, 2024 8:22 એ એમ (AM)

views 26

કાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ‘મન કી બાત’ રજૂ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આકાશવાણી પરથી પ્રસારિત થનારા ‘મન કી બાત’ કાર્યક્રમમાં દેશ અને વિદેશનાં લોકો સાથે પોતાનાં વિચારો રજૂ કરશે. માસિક રેડિયો કાર્યક્રમની આ 117મી કડી હશે. આ કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણી અને દૂરદર્શનનાં સમગ્ર નેટવર્ક, AIR ન્યૂઝ વૅબસાઈટ અને newsonair મૉબાઇલ એપ પર કરાશે. ઉ...

ડિસેમ્બર 28, 2024 8:15 એ એમ (AM) ડિસેમ્બર 28, 2024 8:15 એ એમ (AM)

views 2

આજે પૂર્વ પ્રધાનમંત્રી ડૉ. મનમોહનસિંહના અંતિમ સંસ્કાર કરાશે

ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ડૉ. મનમોહન સિંહની અંતિમ યાત્રા આજે સવારે સાડા નવ વાગ્યે નવી દિલ્હીના કૉંગ્રેસ મુખ્યમથક ખાતેથી નીકળી સ્મશાન ઘાટ પહોંચશે. ડૉ. મનમોહન સિંહના રાજકીય સન્માન સાથે આજે અંતિમ સંસ્કાર કરાશે. આજે સવારે તેમના પાર્થિવ શરીરને તેમના આવાસથી કૉંગ્રેસ કાર્યાલય ખાતે લઈ જવાશે અને ત્યાં સામાન્ય ના...