ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

રાષ્ટ્રીય

ઓક્ટોબર 31, 2024 2:19 પી એમ(PM)

સંરક્ષણમંત્રી રાજનાથ સિંહે કહ્યું છે કે ભારત અને ચીન વાસ્તવિક નિયંત્રણ રેખા, LAC પરના કેટલાંક ક્ષેત્રોમાં મતભેદોને ઉકેલવા માટે રાજદ્વારી અને સૈન્ય એમ બંને સ્તરે વાતચીત કરી રહ્યા છે

સંરક્ષણમંત્રી રાજનાથ સિંહે કહ્યું છે કે ભારત અને ચીન વાસ્તવિક નિયંત્રણ રેખા, LAC પરના કેટલાંક ક્ષેત્રોમાં મતભેદોન...

ઓક્ટોબર 31, 2024 2:17 પી એમ(PM)

દેશભરમાં આજે પ્રકાશપર્વ દિવાળીની પરંપરાગત ઉત્સાહ અને ઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે

દેશભરમાં આજે પ્રકાશપર્વ દિવાળીની પરંપરાગત ઉત્સાહ અને ઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. આજનો તહેવાર અંધકારથ...

ઓક્ટોબર 31, 2024 2:14 પી એમ(PM)

કેન્દ્રીય ગૃહમંત્રી દક્ષતા પદક વર્ષ 2024 માટે વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 463 કર્મચારીઓને એનાયત કરાયા છે

કેન્દ્રીય ગૃહમંત્રી દક્ષતા પદક વર્ષ 2024 માટે વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 463 કર્મચારીઓને એનાયત કરાયા છ...

ઓક્ટોબર 31, 2024 2:12 પી એમ(PM)

ગુજરાતના બે દિવસીય પ્રવાસે પહોંચેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બોટાદના સાળંગપુરમાં પ્રસિદ્ધ કષ્ટભંજન હનુમાન મંદિર પરિસરમાં શ્રી ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવનનું ઉદ્ઘઘાટન કર્યું

ગુજરાતના બે દિવસીય પ્રવાસે પહોંચેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બોટાદના સાળંગપુરમાં પ્રસિદ્ધ કષ્ટભંજન હનુમ...

ઓક્ટોબર 31, 2024 2:08 પી એમ(PM)

દેશનાં પૂર્વ પ્રધાનમંત્રી ઈન્દિરા ગાંધીની આજે પુણ્યતિથિ છે

દેશનાં પૂર્વ પ્રધાનમંત્રી ઈન્દિરા ગાંધીની આજે પુણ્યતિથિ છે. કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને પક્ષના અન્ય વરિષ્ઠ ને...

ઓક્ટોબર 31, 2024 2:05 પી એમ(PM)

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે રાયગઢ કિલ્લાને છત્રપતિ શિવાજી મહારાજની અદભૂત વારસો, વ્યૂહાત્મક પ્રતિભા અને નેતૃત્વ તરીકે બિરદાવ્યું હતું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે રાયગઢ કિલ્લાને છત્રપતિ શિવાજી મહારાજની અદભૂત વારસો, વ્યૂહાત્મક પ્રતિભા અને નેત...

ઓક્ટોબર 31, 2024 2:01 પી એમ(PM)

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ અને ઉપ-રાષ્ટ્રપતિ જગદીપ ધનખડે આજે નવી દિલ્હીના પટેલ ચોક ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ અને ઉપ-રાષ્ટ્રપતિ જગદીપ ધનખડે આજે નવી દિલ્હીના પટેલ ચોક ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની પ્...

ઓક્ટોબર 31, 2024 1:57 પી એમ(PM)

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એકતાની ભાવના પર ભાર મૂકતા દેશની અખંડિતતાને તોડવાનો પ્રયાસ કરાનારા તત્વોથી સચેત રહેવા દેશવાસીઓને ચેતવ્યા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એકતાની ભાવના પર ભાર મૂકતા દેશની અખંડિતતાને તોડવાનો પ્રયાસ કરાનારા તત્વોથી સચેત રહે...

ઓક્ટોબર 31, 2024 9:51 એ એમ (AM)

કર્મચારી, જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રાલય હેઠળના પેન્શન અને પેન્શન ધારક કલ્યાણ વિભાગે કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનધારકો માટે મોંઘવારી ભથ્થા અને રાહતના ત્રણ ટકા વધારાના હપ્તાની સૂચના આપી

કર્મચારી, જાહેર ફરિયાદઅને પેન્શન મંત્રાલય હેઠળના પેન્શન અને પેન્શન ધારક કલ્યાણ વિભાગે કેન્દ્ર સરકારના કર્મચારી...

ઓક્ટોબર 31, 2024 9:48 એ એમ (AM)

દિવાળી અને છઠ તહેવારને ધ્યાનમાં રાખી મુસાફરોની સલામતી માટે ભારતીય રેલવે સંપૂર્ણ રીતે સજ્જ

દિવાળી અને છઠ તહેવારને ધ્યાનમાં રાખી મુસાફરોને તેમના ગંતવ્ય સ્થળ સુધી પહોંચાડવામાં મદદ કરવા માટે ભારતીય રેલવે સ...

1 506 507 508 509 510 711

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.