જાન્યુઆરી 8, 2025 3:02 પી એમ(PM) જાન્યુઆરી 8, 2025 3:02 પી એમ(PM)
5
ઉત્તર પ્રદેશ રાજ્ય માર્ગ પરિવહન નિગમ પ્રયાગરાજમાં યોજાનારા મહા કુંભ મેળા દરમિયાન ભક્તોની અવરજવર સરળ બનાવવા માટે ઇલેક્ટ્રિક બસો ચલાવશે
ઉત્તર પ્રદેશ રાજ્ય માર્ગ પરિવહન નિગમ પ્રયાગરાજમાં યોજાનારા મહા કુંભ મેળા દરમિયાન ભક્તોની અવરજવર સરળ બનાવવા માટે ઇલેક્ટ્રિક બસો ચલાવશે. 7 હજાર ગ્રામીણ બસો અને 350 શટલ બસો મહા કુંભ વિસ્તારમાં તીર્થયાત્રીઓ માટે તૈનાત કરશે. આ બસો મુખ્ય સ્નાનના દિવસો દરમિયાન સ્થાપિત આઠ કામચલાઉ બસ સ્ટેશનો પરથી ચલાવવામાં આ...