રાષ્ટ્રીય

જાન્યુઆરી 8, 2025 3:02 પી એમ(PM) જાન્યુઆરી 8, 2025 3:02 પી એમ(PM)

views 5

ઉત્તર પ્રદેશ રાજ્ય માર્ગ પરિવહન નિગમ પ્રયાગરાજમાં યોજાનારા મહા કુંભ મેળા દરમિયાન ભક્તોની અવરજવર સરળ બનાવવા માટે ઇલેક્ટ્રિક બસો ચલાવશે

ઉત્તર પ્રદેશ રાજ્ય માર્ગ પરિવહન નિગમ પ્રયાગરાજમાં યોજાનારા મહા કુંભ મેળા દરમિયાન ભક્તોની અવરજવર સરળ બનાવવા માટે ઇલેક્ટ્રિક બસો ચલાવશે. 7 હજાર ગ્રામીણ બસો અને 350 શટલ બસો મહા કુંભ વિસ્તારમાં તીર્થયાત્રીઓ માટે તૈનાત કરશે. આ બસો મુખ્ય સ્નાનના દિવસો દરમિયાન સ્થાપિત આઠ કામચલાઉ બસ સ્ટેશનો પરથી ચલાવવામાં આ...

જાન્યુઆરી 8, 2025 2:56 પી એમ(PM) જાન્યુઆરી 8, 2025 2:56 પી એમ(PM)

views 4

સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ અને માલદીવના સંરક્ષણ મંત્રી મોહમ્મદ ઈસાન મૌમૂન વચ્ચે આજે નવી દિલ્હીમાં દ્વિપક્ષીય બેઠક યોજાઈ

સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ અને માલદીવના સંરક્ષણ મંત્રી મોહમ્મદ ઈસાન મૌમૂન વચ્ચે આજે નવી દિલ્હીમાં દ્વિપક્ષીય બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન બંને મંત્રીઓએ તાલીમ, નિયમિત લશ્કરી કવાયતો અને સંરક્ષણ પ્રોજેક્ટ્સ સહિત દ્વિપક્ષીય સંરક્ષણ સહયોગના વિવિધ પાસાઓની સમીક્ષા કરી હતી. માલદીવના સંરક્ષણ મંત્રી ભારતની ત્ર...

જાન્યુઆરી 8, 2025 2:55 પી એમ(PM) જાન્યુઆરી 8, 2025 2:55 પી એમ(PM)

views 4

કેન્દ્ર સરકારે પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીનું સ્મારક બનાવવા માટે રાજઘાટ સંકુલ હેઠળ નેશનલ મેમોરિયલ કોમ્પ્લેક્સમાં નિયુક્ત સ્થળ નક્કી કર્યું

કેન્દ્ર સરકારે પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીનું સ્મારક બનાવવા માટે રાજઘાટ સંકુલ હેઠળ નેશનલ મેમોરિયલ કોમ્પ્લેક્સમાં નિયુક્ત સ્થળ નક્કી કર્યું છે. પૂર્વ રાષ્ટ્રપતિની પુત્રી શર્મિષ્ઠા મુખર્જીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળીને આ માટે તેમનો આભાર વ્યક્ત કર્યો છે.

જાન્યુઆરી 8, 2025 2:52 પી એમ(PM) જાન્યુઆરી 8, 2025 2:52 પી એમ(PM)

views 6

એક દેશ એક ચુંટણી સંબંધિત બે ખરડા માટે રચાયેલી સંયુક્ત સંસદીય સમિતિની પ્રથમ બેઠક ચાલી રહી છે નવી દિલ્હીમાં

એક દેશ એક ચુંટણી સંબંધિત બે ખરડા માટે રચાયેલી સંયુક્ત સંસદીય સમિતિ ની પ્રથમ બેઠક નવી દિલ્હીમાં ચાલી રહી છે. આ બિલોને સત્તાવાર રીતે બંધારણ બિલ, 2024 અને કેન્દ્રશાસિત પ્રદેશોના કાયદા (સુધારા) બિલ, 2024 તરીકે નામ આપવામાં આવ્યું છે. પત્રકારો સાથે વાત કરતા, સમિતિના અધ્યક્ષ, બીજેપી સાંસદ, પીપી ચૌધરીએ કહ્ય...

જાન્યુઆરી 8, 2025 2:50 પી એમ(PM) જાન્યુઆરી 8, 2025 2:50 પી એમ(PM)

views 3

કેન્દ્રીય શિપિંગ મંત્રી સર્બાનંદ સોનોવાલે દિન દયાળ પોર્ટ કંડલાના ગ્રીન હાઈડ્રોજન એકસેલન્સ સેન્ટરનું ખાતમુહુર્ત કર્યું

કેન્દ્રીય શિપિંગ મંત્રી સર્બાનંદ સોનોવાલે દિન દયાળ પોર્ટ કંડલાના ગ્રીન હાઈડ્રોજન એકસેલન્સ સેન્ટરનું ખાતમુહુર્ત તથા વેસ્ટ રીસાયક્લીંગ પ્લાન્ટ અને કેન્દ્રીય વિદ્યાલયની નવી ઈમારતો સહિતના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ કર્યું હતું. શ્રી સોનોવાલે કંડલા મહાબંદરના ભાવિ આયોજનો પૈકી 57 હજાર કરોડના નવા બે પ્રકલ્પ...

જાન્યુઆરી 8, 2025 10:17 એ એમ (AM) જાન્યુઆરી 8, 2025 10:17 એ એમ (AM)

views 1

તિબેટમાં ચીનની ડેમ યોજના અંગે ભારત સરકાર સતર્ક : રાજનાથ સિંહ

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યું છે કે, તિબેટમાં ભારતની સરહદ નજીક બ્રહ્મપુત્રા નદી પર મેગા ડેમ બનાવવાની ચીનની યોજના અંગે સરકાર સતર્ક છે. ચીને બ્રહ્મપુત્રા પર વિશ્વના સૌથી મોટા બંધ બાંધવાની તેની યોજનાની જાહેરાત કર્યા બાદ ભારતે કહ્યું કે, તે તેના હિતોનું રક્ષણ કરવા માટે દેખરેખ રાખશે અને જરૂરી પગલાં ...

જાન્યુઆરી 8, 2025 9:54 એ એમ (AM) જાન્યુઆરી 8, 2025 9:54 એ એમ (AM)

views 6

પ્રધાનમંત્રી મોદી આજે વિશાખાપટ્ટનમમાં 2 લાખ કરોડથી વધુના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન-ખાતમુહુર્ત કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં 2 લાખ કરોડ રૂપિયાથી વધુના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને ખાતમુહુર્ત કરશે. પ્રધાનમંત્રી મોદી વિશાખાપટ્ટનમ નજીક પુડીમડાકા ખાતે NTPC ગ્રીન એનર્જી લિમિટેડના અત્યાધુનિક ગ્રીન હાઇડ્રોજન સેન્ટર પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશન હેઠ...

જાન્યુઆરી 7, 2025 7:47 પી એમ(PM) જાન્યુઆરી 7, 2025 7:47 પી એમ(PM)

views 3

માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે આજે નવી દિલ્હીમાં 2025 માટે ભારત સરકારના કેલેન્ડરનું અનાવરણ કર્યું હતું

માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે આજે નવી દિલ્હીમાં 2025 માટે ભારત સરકારના કેલેન્ડરનું અનાવરણ કર્યું હતું.સરકારે તેના 2025 કેલેન્ડર માટે જનભાગીદારી સે જનકલ્યાણને કેન્દ્રીય થીમ તરીકે પસંદ કરી છે, રેલ ભવન ખાતે કેલેન્ડરનું અનાવરણ કરતાં, શ્રી વૈષ્ણવે ગરીબોના કલ્યાણમાં સુધારો કરવા, મહિલાઓને સશક્ત...

જાન્યુઆરી 7, 2025 6:54 પી એમ(PM) જાન્યુઆરી 7, 2025 6:54 પી એમ(PM)

views 7

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા,RBIએ બેંકો અને નાણાકીય સંસ્થાઓ માટે ગ્રાહક ધિરાણની માહિતી જાહેર કરવા અંગેની માર્ગદર્શિકાઓ જાહેર કરી છે

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા,RBIએ બેંકો અને નાણાકીય સંસ્થાઓ માટે ગ્રાહક ધિરાણની માહિતી જાહેર કરવા અંગેની માર્ગદર્શિકાઓ જાહેર કરી છે. નિર્દેશો મુજબ, ક્રેડિટમાહિતી કંપનીઓએ ગ્રાહકોને એસ એમ એસ અથવા ઈમેલ દ્વારા ચેતવણીઓ મોકલવી પડશે બેંકો અનેનોન-બેંકિંગ ફાઇનાન્શિયલ કંપનીઓ ,NBFC સહિતની ક્રેડિટ સંસ્થાઓએ પણ ગ્રાહકો...

જાન્યુઆરી 7, 2025 6:50 પી એમ(PM) જાન્યુઆરી 7, 2025 6:50 પી એમ(PM)

views 3

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે ગુજરાતમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ -48  પર 210 મીટર લાંબા પુલનું બાંધકામ પૂર્ણ થઇ ગયું છે

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે ગુજરાતમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ -48  પર 210 મીટર લાંબા પુલનું બાંધકામ પૂર્ણ થઇ ગયું છે.વલસાડના પંચલાઈ નજીકના વાઘલધરા ગામમાં નેશનલ હાઈવે-48ને પાર કરવા માટે 210 મીટર લાંબા પ્રી-સ્ટ્રેસ્ડ કોંક્રીટ પુલનું બાંધકામ બીજી જાન્યુઆરી, 2025ના રોજ પૂર્ણ થયું હતું. આ પુલ 72...