રાષ્ટ્રીય

જાન્યુઆરી 9, 2025 2:55 પી એમ(PM) જાન્યુઆરી 9, 2025 2:55 પી એમ(PM)

views 4

બાંગ્લાદેશમાં, આજે ઢાકા-અરિચા હાઇવે પર સાવરમાં બસ સાથે અથડાયા બાદ એમ્બ્યુલન્સમાં ગેસ સિલિન્ડર ફાટવાથી ચાર લોકોના મોત થયા છે

બાંગ્લાદેશમાં, આજે ઢાકા-અરિચા હાઇવે પર સાવરમાં બસ સાથે અથડાયા બાદ એમ્બ્યુલન્સમાં ગેસ સિલિન્ડર ફાટવાથી ચાર લોકોના મોત થયા છે અને અન્ય 15 વ્યક્તિઓ ઘાયલ થયા છે. વિસ્ફોટના કારણે બે બસોમાં આગ લાગી હતી. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસે જણાવ્યું છે કે, મૃત્યુઆંક વધી શકે છે. અગ્...

જાન્યુઆરી 9, 2025 2:52 પી એમ(PM) જાન્યુઆરી 9, 2025 2:52 પી એમ(PM)

views 4

અમેરિકાનાં કેલિફોર્નિયાનાં લોસ એન્જલસનાં ગામડાંઓમાં લાગેલી પ્રચંડ આગમાં પાંચ વ્યક્તિનાં મૃત્યુ થયા છે

અમેરિકાનાં કેલિફોર્નિયાનાં લોસ એન્જલસનાં ગામડાંઓમાં લાગેલી પ્રચંડ આગમાં પાંચ વ્યક્તિનાં મૃત્યુ થયા છે અને અનેક લોકોને ઇજા થઈ છે, હજારો ઇમારતો બળીને રાખ થઈ ગઈ છે. હજારો લોકોને સલામત બહાર કાઢવામાં આવ્યા છે. આ ઘટનાને કારણે વર્તમાન અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડેને ઇટલીની વિદેશ યાત્રા રદ કરી દીધી છે. આ આગે ...

જાન્યુઆરી 9, 2025 2:50 પી એમ(PM) જાન્યુઆરી 9, 2025 2:50 પી એમ(PM)

views 7

હવામાન વિભાગે જમ્મુ કશ્મીરમાં આવતીકાલ સુધી હવામાન સૂકુ રહેવાની આગાહી કરી છે

હવામાન વિભાગે જમ્મુ કશ્મીરમાં આવતીકાલ સુધી હવામાન સૂકુ રહેવાની આગાહી કરી છે. રાજ્યના પહાડી વિસ્તારમાં ઠંડીની સ્થિતિ યથાવત છે. કશ્મીરમાં તાપમાન શૂન્યની નજીક પહોંચ્યું છે અને લદ્દાખમાં અનેક વિસ્તારમાં તાપમાન શૂન્યથી ઉપર છે. કાશ્મીરમાં વરસાદ અને બરફવર્ષાની કોઈ સંભાવના નથી. કાશ્મીર 21 ડિસેમ્બરથી શીતલહેર...

જાન્યુઆરી 9, 2025 2:47 પી એમ(PM) જાન્યુઆરી 9, 2025 2:47 પી એમ(PM)

views 4

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આંધ્રપ્રદેશના તિરુપતિમાં નાસભાગ દરમિયાન થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો છે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આંધ્રપ્રદેશના તિરુપતિમાં નાસભાગ દરમિયાન થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં, રાષ્ટ્રપતિએ શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને ઇજાગ્રસ્તો ઝડપી સ્વસ્થ થાય તે માટે પ્રાર્થના કરી. પ્રધાનમંત્રીએ પ્રિયજનો ગુમાવ્...

જાન્યુઆરી 9, 2025 2:45 પી એમ(PM) જાન્યુઆરી 9, 2025 2:45 પી એમ(PM)

views 1

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ આજથી મેઘાલય અને ઓડિશાના પ્રવાસે છે.તેઓ મેઘાલયના ઉમિયમમાં આઈ.સી.એ અને સંશોધન સંકૂલના સુવર્ણ જયંતી સમારોહમાં ઉપસ્થિત રહેશે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ આજથી મેઘાલય અને ઓડિશાના પ્રવાસે છે.તેઓ મેઘાલયના ઉમિયમમાં આઈ.સી.એ અને સંશોધન સંકૂલના સુવર્ણ જયંતી સમારોહમાં ઉપસ્થિત રહેશે. રાષ્ટ્રપતિ આવતીકાલે ઓડિશાના ભુવનેશ્વરમાં 18મા પ્રવાસી ભારતીય દિવસ સંમેલનના સમાપન સત્રમાં જોડાશે અને પ્રવાસી ભારતીય સન્માન પુરસ્કાર એનાયત કરશે.

જાન્યુઆરી 9, 2025 2:42 પી એમ(PM) જાન્યુઆરી 9, 2025 2:42 પી એમ(PM)

views 4

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રનાં દૂત તરીકે સેવા કરવા બદલ વિદેશમાં વસતા ભારતીયોની પ્રશંસા કરી છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રનાં દૂત તરીકે સેવા કરવા બદલ વિદેશમાં વસતા ભારતીયોની પ્રશંસા કરી છે. આજે ઓડિશનાં ભુવનેશ્વરમાં 18મા પ્રવાસી ભારતીય દિવસ સંમેલનનું ઉદઘાટન કરતા શ્રી મોદીએ જણાવ્યું કે તેઓ હંમેશા ભારતીય સમુદાયને ભારતનાં દૂત તરીકે માને છે.

જાન્યુઆરી 9, 2025 10:00 એ એમ (AM) જાન્યુઆરી 9, 2025 10:00 એ એમ (AM)

views 3

‘એક દેશ એક ચૂંટણી’ સંબંધિત 2 ખરડા અંગે સંયુક્ત સંસદીય સમિતિ- JPCની પહેલી બેઠક ગઈકાલે નવી દિલ્હીમાં યોજાઈ ગઈ

‘એક દેશ એક ચૂંટણી’ સંબંધિત 2 ખરડા અંગે સંયુક્ત સંસદીય સમિતિ- JPCની પહેલી બેઠક ગઈકાલે નવી દિલ્હીમાં યોજાઈ ગઈ. ખરડાઓને સત્તાવાર રીતે 129મા બંધારણ સુધારા ખરડા-2024 અને કેન્દ્રશાસિત પ્રદેશ કાયદા સુધારા ખરડો- 2024 નામ અપાયા છે. સમિતિના અધ્યક્ષ ભાજપના સાંસદ પી. પી. ચૌધરીએ જણાવ્યું કે, સમિતિ તમામ હિતધારકોન...

જાન્યુઆરી 9, 2025 9:55 એ એમ (AM) જાન્યુઆરી 9, 2025 9:55 એ એમ (AM)

views 3

કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે નાણામંત્રી નિર્મલા સીતારમણ સાથે મુલાકાત કરી

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ ગઈકાલે નવી દિલ્હીમાં નાણામંત્રી નિર્મલા સીતારમણને મળ્યા હતા અને આગામી કેન્દ્રીય બજેટને ધ્યાનમાં રાખીને અનેક મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. બેઠક બાદ મીડિયા સાથે વાત કરતા શ્રી ચૌહાણે જણાવ્યું હતું કે તેઓએ કૃષિ, ગ્રામીણ વિકાસ, ભારતીય કૃષિ સંશોધન સંસ્થ...

જાન્યુઆરી 9, 2025 9:50 એ એમ (AM) જાન્યુઆરી 9, 2025 9:50 એ એમ (AM)

views 2

મહાકુંભ એ ભારતની સમૃદ્ધ સંસ્કૃતિને પ્રદર્શિત કરવાનો ખૂબ જ ખાસ પ્રસંગ છે. – કેન્દ્રીય સંસ્કૃતિ અને પર્યટન મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવત

કેન્દ્રીય સંસ્કૃતિ અને પર્યટન મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતે પ્રયાગરાજમાં મહાકુંભ મેળા વિસ્તારમાં કલાગ્રામ કેન્દ્રની તૈયારીઓની સમીક્ષા કરતાં કહ્યું કે મહાકુંભ એ ભારતની સમૃદ્ધ સંસ્કૃતિને પ્રદર્શિત કરવાનો ખૂબ જ ખાસ પ્રસંગ છે. અહીં આવતા લોકો ભારતની સાંસ્કૃતિક વિવિધતાના સાક્ષી બનશે. શ્રી શેખાવતે જણાવ્યું ...

જાન્યુઆરી 9, 2025 9:45 એ એમ (AM) જાન્યુઆરી 9, 2025 9:45 એ એમ (AM)

views 3

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તિરુપતિમાં થયેલી ભાગદોડ પર શોક વ્યક્ત કર્યો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તિરુપતિમાં થયેલી ભાગદોડ પર શોક વ્યક્ત કર્યો છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં તેમણે કહ્યું કે તેમની સંવેદનાઓ એવા લોકો સાથે છે જેમણે પોતાના નજીકના અને પ્રિયજનો ગુમાવ્યા છે. શ્રી મોદીએ ઘાયલો ઝડપથી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના કરી. તેમણે ઉમેર્યું કે રાજ્ય સરકાર અસરગ્રસ્તોને શક્ય તમામ ...