રાષ્ટ્રીય

જાન્યુઆરી 16, 2025 8:30 એ એમ (AM) જાન્યુઆરી 16, 2025 8:30 એ એમ (AM)

views 14

અમિત શાહ વડનગરમાં આજે કરોડો રૂપિયાના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ કરશે

ગુજરાતની ચાર દિવસના પ્રવાસે આવેલા કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે મહેસાણા જિલ્લાના વડનગર શહેરની મુલાકાત કરશે. કેન્દ્રીય મંત્રી અમિત શાહ આ મુલાકાતમાં કરોડો રૂપિયાના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ કરશે. આ ઉપરાંત કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ મ્યૂઝિકલ મ્યુઝિયમનાં કાર્યોની સમીક્ષા બ...

જાન્યુઆરી 15, 2025 7:48 પી એમ(PM) જાન્યુઆરી 15, 2025 7:48 પી એમ(PM)

views 5

કેન્દ્ર સરકાર દ્વારા આપત્તિ વ્યવસ્થાપન નીતિઓ અને માળખામાં સતત સુધારા

વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે કહ્યું છે કે કેન્દ્ર સરકાર આબોહવા પરિવર્તન દ્વારા ઉભા થયેલા પડકારોનો સામનો કરવા માટે આપત્તિ વ્યવસ્થાપન નીતિઓ અને માળખામાં સતત સુધારા કરી રહી છે. આજે નવી દિલ્હીમાં આપત્તિ વ્યવસ્થાપન પર વિશ્વ કોંગ્રેસને સંબોધતા, શ્રી ગોયલે વસુધૈવ કુટુંબકમની સાચી ભાવના સાથે મુશ્કેલ...

જાન્યુઆરી 15, 2025 7:46 પી એમ(PM) જાન્યુઆરી 15, 2025 7:46 પી એમ(PM)

views 3

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ ગુરૂ ઘાસીદાસ કેન્દ્રીય વિશ્વવિદ્યાલયના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યા

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ છત્તીસગઢના બિલાસપુરમાં ગુરૂ ઘાસીદાસ કેન્દ્રીય વિશ્વવિદ્યાલયના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા. આ સમારોહની અધ્યક્ષતા કરતાં શ્રી ધનખડે વિશ્વવિદ્યાલયના નવીન ભવનનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે તેઓએ વિશ્વવિદ્યાલય પરિસરમાં પોતાની માતાની સ્મૃતિમાં એક છોડ પણ રોપ્યો હતો.

જાન્યુઆરી 15, 2025 7:45 પી એમ(PM) જાન્યુઆરી 15, 2025 7:45 પી એમ(PM)

views 9

ભારત અને શ્રીલંકા વચ્ચે વિકાસ ભાગીદારીને મજબૂત બનાવવા સમજૂતી કરાર પર હસ્તાક્ષર

ભારત અને શ્રીલંકાએ, બંને દેશો વચ્ચે વિકાસ ભાગીદારીને મજબૂત બનાવતા, શ્રીલંકાના ઉત્તરીય પ્રાંતના પોલીસ સ્ટેશનોને 80 સિંગલ કેબ સપ્લાય કરવા માટે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા. આ સમજૂતી કરાર પર ભારતીય હાઈ કમિશનર સંતોષ ઝા અને શ્રીલંકાના જાહેર સુરક્ષા સચિવ D.W.R.B. સેનેવિરત્ને દ્વારા હસ્તાક્ષર કરવામાં આવ્...

જાન્યુઆરી 15, 2025 7:17 પી એમ(PM) જાન્યુઆરી 15, 2025 7:17 પી એમ(PM)

views 2

કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કાશી-તમિલ સંગમમના ત્રીજા તબક્કાનો શુભારંભ કરાવ્યો

કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આજે નવી દિલ્હીમાં કાશી-તમિલ સંગમમના ત્રીજા તબક્કા અને કેટીએસ પોર્ટલનો શુભારંભ કર્યો. શ્રી પ્રધાને જણાવ્યું કે આ વર્ષે કાશી તમિલ સંગમમ 15 થી 24 ફેબ્રુઆરી દરમિયાન ઉજવાશે. તેમણે કહ્યું કે આ 10 દિવસીય કાર્યક્રમમાં એક હજાર 200 પ્રતિનિધિ, શિલ્પકાર અને સંશોધકો જોડ...

જાન્યુઆરી 15, 2025 7:14 પી એમ(PM) જાન્યુઆરી 15, 2025 7:14 પી એમ(PM)

views 6

દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ ઉમેદવારોની સુધારેલી યાદી જાહેર કરી

દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ ઉમેદવારોની સુધારેલી યાદી જાહેર કરી છે. પાર્ટીએ નરેલા અને હરિ નગર બેઠકો પરથી પોતાના ઉમેદવારો બદલ્યા છે. આ યાદીમાં, નરેલાથી શરદ ચૌહાણ અને હરિનગરથી સુરિન્દર સેતિયાને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. અગાઉ, નરેલાથી દિનેશ ભારદ્વાજ અને હરિ નગરથી રાજ કુમારી ઢિલ્લન આમ આ...

જાન્યુઆરી 15, 2025 7:31 પી એમ(PM) જાન્યુઆરી 15, 2025 7:31 પી એમ(PM)

views 8

નવી મુંબઈ: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઇસ્કોન મંદિરનું ઉદ્ઘાટન કર્યું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી મુંબઈના ખારઘર ખાતે ઇસ્કોન મંદિરનું ઉદ્ઘાટન કર્યું હતું. દરમિયાન પ્રધાનમંત્રીશ્રીએ પ્રાર્થના પણ કરી હતી. આ પ્રસંગે શ્રીમોદીએ જણાવ્યું હતું કે શ્રીશ્રી રાધા મદનમોહનજી મંદિર આધ્યાત્મિકતા અને જ્ઞાનની સમગ્ર પરંપરાને પ્રતિબિંબિત કરે છે. દરમિયાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે આપણી...

જાન્યુઆરી 15, 2025 7:06 પી એમ(PM) જાન્યુઆરી 15, 2025 7:06 પી એમ(PM)

views 3

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે સેનાના જવાનો અને તેમના પરિવારોને સેના દિવસની શુભેચ્છાઓ પાઠવી

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે સેનાના જવાનો અને તેમના પરિવારોને સેના દિવસની શુભેચ્છાઓ પાઠવી છે. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી સિંહે કહ્યું કે, ભારતીય સેના તેની હિંમત, બહાદુરી, બલિદાન અને વ્યાવસાયિકતા માટે જાણીતી છે. શ્રી સિંહે કુદરતી આફતો દરમિયાન રાષ્ટ્રનું રક્ષણ કરવા અને નાગરિકોને મદદ કરવા માટે ભારતીય સ...

જાન્યુઆરી 15, 2025 7:42 પી એમ(PM) જાન્યુઆરી 15, 2025 7:42 પી એમ(PM)

views 4

કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે. પી. નડ્ડાએ નડ્ડાએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કરેલ કથિત ટિપ્પણીનો વિરોધ કર્યો

ભાજપનાઅધ્યક્ષ અને કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે. પી. નડ્ડાએ આજે આરોપ લગાવ્યો હતો કેકોંગ્રેસનો ઇતિહાસ એવા તમામ દળોને પ્રોત્સાહન આપવાનો રહ્યો છે જેઓ નબળા ભારતનેઇચ્છે છે. શ્રી નડ્ડાએ કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ  તેઓ ભાજપ, આરએસએસ સામે લડી રહ્યા હોવાની કથિત ટિપ્પણીનો વિરોધ કર્યો. કેન્દ્રીય આરોગ્ય મં...

જાન્યુઆરી 15, 2025 6:59 પી એમ(PM) જાન્યુઆરી 15, 2025 6:59 પી એમ(PM)

views 3

આતંકવાદી જૂથોની પ્રવૃતિઓની માહિતી મળ્યા પછી તપાસ સમિતિએ કેન્દ્ર સરકારને રિપોર્ટ સોંપ્યો

કેટલાક સંગઠિત ગુનાહિત સમૂહ અને આતંકવાદી જૂથોની પ્રવૃતિઓ વિશે અમેરિકન અધિકારીઓ દ્વારા અપાયેલી જાણકારી બાદ રચાયેલી ઉચ્ચસ્તરીય તપાસ સમિતિએ કેન્દ્ર સરકારને પોતાનો અહેવાલ સોંપ્યો છે. ગૃહ મંત્રાલયે જણાવ્યું કે સમિતિએ એક વ્યક્તિ સામે કાયદેસરની કાર્યવાહીની ભલામણ કરી છે. તેની તપાસ દરમિયાન તેના ગુનાહિત કાર્યો...

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.