રાષ્ટ્રીય

જાન્યુઆરી 19, 2025 8:45 એ એમ (AM) જાન્યુઆરી 19, 2025 8:45 એ એમ (AM)

views 5

ભારતીય પુરુષ અને મહિલા ટીમોએ ખો-ખો વિશ્વ કપમાં શાનદાર પ્રદર્શન કર્યું.

ભારતીય પુરુષ અને મહિલા ટીમોએ ખો-ખો વિશ્વ કપમાં શાનદાર પ્રદર્શન કર્યું છે અને ફાઇનલમાં સ્થાન મેળવ્યું છે. આજે ફાઇનલમાં તેઓ નેપાળ સામે ટકરાશે. ગઈકાલે એક રોમાંચક મેચમાં, પુરુષ ટીમે દક્ષિણ આફ્રિકાને 62-42 થી પરાજય આપ્યો છે. રમતના પહેલા તબક્કામાં દક્ષિણ આફ્રિકાએ મજબૂત શરૂઆત કરી હતી, પરંતુ ભારતે બીજા તબક્...

જાન્યુઆરી 19, 2025 8:43 એ એમ (AM) જાન્યુઆરી 19, 2025 8:43 એ એમ (AM)

views 5

સમગ્ર ઉત્તર ભારત સહિત દેશના ઘણા ભાગોમાં ઠંડીનો પ્રકોપ યથાવત

સમગ્ર ઉત્તર ભારત સહિત દેશના ઘણા ભાગોમાં ઠંડીનો પ્રકોપ યથાવત છે. પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, ઉત્તરપ્રદેશ અને રાજસ્થાનના મોટાભાગના વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ છવાયું છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળના ઉપ-હિમાલયી પ્રદેશ, સિક્કિમ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપ...

જાન્યુઆરી 19, 2025 8:42 એ એમ (AM) જાન્યુઆરી 19, 2025 8:42 એ એમ (AM)

views 7

જળ શક્તિ મંત્રાલયના નમામિ ગંગે મિશન દ્વારા પ્રયાગરાજમાં મહાકુંભ 2025માં એક ભવ્ય નમામિ ગંગે મંડપની સ્થાપના કરવામાં આવી છે.

જળ શક્તિ મંત્રાલયના નમામિ ગંગે મિશન દ્વારા પ્રયાગરાજમાં મહાકુંભ 2025માં એક ભવ્ય નમામિ ગંગે મંડપની સ્થાપના કરવામાં આવી છે. આ મંડપ ગંગા નદીના સંરક્ષણ અને સ્વચ્છતા વિશે જાગૃતિ લાવવાનું એક અનોખું માધ્યમ બની ગયું છે. અત્યાધુનિક ટેકનોલોજી, સર્જનાત્મક પ્રદર્શનો અને માહિતીપ્રદ જાગૃતિ સાથે, આ પેવેલિયન તમામ વ...

જાન્યુઆરી 19, 2025 8:42 એ એમ (AM) જાન્યુઆરી 19, 2025 8:42 એ એમ (AM)

views 3

ગાઝામાં ઇઝરાયલ અને હમાસ વચ્ચેનો યુદ્ધવિરામ કરાર ભારતીય સમય મુજબ આજે બપોરે 12 વાગ્યાથી અમલમાં આવશે.

ગાઝામાં ઇઝરાયલ અને હમાસ વચ્ચેનો યુદ્ધવિરામ કરાર ભારતીય સમય મુજબ આજે બપોરે 12 વાગ્યાથી અમલમાં આવશે.ગઈકાલે ઇઝરાયલી સુરક્ષા મંત્રીમંડળે ગાઝા યુદ્ધવિરામ કરારને મંજૂરી આપી હતી. આ કરારમાં ઇઝરાયલી જેલોમાં બંધ પેલેસ્ટિનિયન કેદીઓના બદલામાં હમાસ દ્વારા બંધક બનાવવામાં આવેલા ઇઝરાયલી બંધકોની મુક્તિ અને 15 મહિનાથ...

જાન્યુઆરી 19, 2025 8:38 એ એમ (AM) જાન્યુઆરી 19, 2025 8:38 એ એમ (AM)

views 2

રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે બુલેટ ટ્રેનને માત્ર પરિવહન પહેલ તરીકે નહીં પરંતુ આર્થિક એકીકરણના એન્જિન તરીકે જોવી જોઈએ

રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે બુલેટ ટ્રેનને માત્ર પરિવહન પહેલ તરીકે નહીં પરંતુ આર્થિક એકીકરણના એન્જિન તરીકે જોવી જોઈએ. મહારાષ્ટ્રના થાણેમાં પ્રોજેક્ટની પ્રગતિની સમીક્ષા કર્યા પછી, તેમણે પ્રોજેક્ટની પ્રગતિ અંગે સકારાત્મક વાત કરી. શ્રી વૈષ્ણવે જણાવ્યું હતું કે પ્રોજેક્ટ પૂર્ણ થયા પછી, મુંબઈ,...

જાન્યુઆરી 19, 2025 8:32 એ એમ (AM) જાન્યુઆરી 19, 2025 8:32 એ એમ (AM)

views 1

વિશ્વ બેંકે ભારત માટે 6.7 ટકાના વિકાસ દરનો અંદાજ લગાવ્યો

વિશ્વ બેંકે ભારત માટે 6.7 ટકાના વિકાસ દરનો અંદાજ લગાવ્યો છે, જે વૈશ્વિક વિકાસ દર કરતા 2.7 ટકા વધુ છે. વિશ્વ બેંકના ગ્લોબલ ઇકોનોમિક પ્રોજેક્શન્સ - GEP અહેવાલના જાન્યુઆરી 2025 ના સંસ્કરણમાં જણાવાયું છે કે ભારત આગામી બે નાણાકીય વર્ષ સુધી સૌથી ઝડપથી વિકસતી મોટી અર્થવ્યવસ્થા તરીકેનું સ્થાન જાળવી રાખશે.. ...

જાન્યુઆરી 19, 2025 8:30 એ એમ (AM) જાન્યુઆરી 19, 2025 8:30 એ એમ (AM)

views 1

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જાફનામાં ભારતના સહયોગથી નિર્માણ કરાયેલા પ્રતિષ્ઠિત સાંસ્કૃતિક કેન્દ્રનું નામ બદલીને તિરુવલ્લુવર સાંસ્કૃતિક કેન્દ્ર કરવામાં આવ્યું તે પગલાનું સ્વાગત કર્યું છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જાફનામાં ભારતના સહયોગથી નિર્માણ કરાયેલા પ્રતિષ્ઠિત સાંસ્કૃતિક કેન્દ્રનું નામ બદલીને તિરુવલ્લુવર સાંસ્કૃતિક કેન્દ્ર કરવામાં આવ્યું તે પગલાનું સ્વાગત કર્યું છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં, શ્રી મોદીએ કહ્યું કે તે ભારત અને શ્રીલંકાના લોકો વચ્ચેના ઊંડા સાંસ્કૃતિક, ભાષાકીય, ઐતિહાસ...

જાન્યુઆરી 19, 2025 8:26 એ એમ (AM) જાન્યુઆરી 19, 2025 8:26 એ એમ (AM)

views 2

પ્રધાનમંત્રી નરેન્દ્રમોદી આજે આકાશવાણી પર મન કી બાત કાર્યક્રમમાં પોતાના વિચારો રજૂ કરશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે 11 વાગ્યે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો પર પોતાના વિચારો રજૂ કરશે. આ માસિક રેડિયો કાર્યક્રમનો ૧૧૮મો એપિસોડ હશે. આ કાર્યક્રમ આકાશવાણી અને દૂરદર્શનના સમગ્ર નેટવર્ક, આકાશવાણી ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝોનએર મોબાઇલ એપ્લિકેશન પર પ્રસારિત ક...

જાન્યુઆરી 18, 2025 6:47 પી એમ(PM) જાન્યુઆરી 18, 2025 6:47 પી એમ(PM)

views 5

કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું કે આગામી 5 વર્ષમાં ભારતનો ઓટોમોબાઈલ ઉદ્યોગ વિશ્વમાં પ્રથમ ક્રમે આવશે

કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યુંકે આગામી પાંચ વર્ષમાં ભારતનો ઓટોમોબાઈલ ઉદ્યોગ વિશ્વમાં પ્રથમ ક્રમે આવશે. તેમણેકહ્યું કે આ ઉદ્યોગે અત્યાર સુધીમાં 4.5 કરોડ રોજગારીનું સર્જન કર્યું છે, જે દેશમાં સૌથીવધુ છે. શ્રીગડકરીએ ફેડરેશનઓફ ઓટોમોબાઈલ ડીલર્સ એસોસિએશન ના એક કાર્યક્રમને...

જાન્યુઆરી 18, 2025 6:43 પી એમ(PM) જાન્યુઆરી 18, 2025 6:43 પી એમ(PM)

views 3

ઇરાનના તહેરાનમાં સર્વોચ્ચ અદાલત પરિસરમાં ગોળીબારમાં બે ન્યાયાધીશોના મોત થયા

ઇરાનના તહેરાનમાં સર્વોચ્ચ અદાલત પરિસરમાં ગોળીબારમાં બે ન્યાયાધીશોના મોત થયા છે. તહેરાનની મીડિયા અનુસારસર્વોચ્ચ અદાલતનાત્રણ ન્યાયાધીશોને નિશાન બનાવાયા હતા. જેમાંથી બેનાં ઘટનાસ્થળે જ મોત થયા હતા જ્યારેએકને ઇજા પહોંચી હતી. મીડિયા અહેવાલ અનુસાર હુમલાખોરે ગોળીબાર કર્યા બાદ પોતાને પણગોળી મારી દીધી હતી. પો...