રાષ્ટ્રીય

જાન્યુઆરી 24, 2025 2:02 પી એમ(PM) જાન્યુઆરી 24, 2025 2:02 પી એમ(PM)

views 3

સહકાર મંત્રી અમિત શાહ આજે મુંબઇમાં સહકારી ક્ષેત્રને લગતી અનેક પહેલો શરૂ કરશે

ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે મુંબઈમાં રાષ્ટ્રીય શહેરી સહકારી નાણાં અને વિકાસ નિગમના કોર્પોરેટ કાર્યાલયનું ઉદ્ઘાટન કરશે. શ્રી શાહ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 'સહકાર સે સમૃદ્ધિ'ના વિઝનને અનુરૂપ સહકારી ક્ષેત્રને લગતી અનેક પહેલો પણ શરૂ કરશે. તેઓ આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ - 2025 નું વાર્ષિક કેલેન્ડ...

જાન્યુઆરી 24, 2025 2:01 પી એમ(PM) જાન્યુઆરી 24, 2025 2:01 પી એમ(PM)

views 4

આજે દેશભરમાં રાષ્ટ્રીય કન્યા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે રાષ્ટ્રીય કન્યા દિવસની ઉજવણી નિમિત્તે શુભેચ્છા પાઠવી છે. આ ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજમાં કન્યાઓના અધિકારો, શિક્ષણ, આરોગ્ય અને સલામતી વિશે જાગૃતિ લાવવાનો છે. તેનો ઉદ્દેશ્ય દરેક કન્યાનું સન્માન કરવાનો અને તેમને આગળ વધવા અને અભ્યાસ કરવા માટે સમાન અધિકારો પૂરા પાડવાનો પણ...

જાન્યુઆરી 24, 2025 1:59 પી એમ(PM) જાન્યુઆરી 24, 2025 1:59 પી એમ(PM)

views 6

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં આજે ત્રણ દિવસના ડ્રોન શોનો પ્રારંભ થશે

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં આજથી ત્રણ દિવસનો ડ્રોન શો શરૂ થઈ રહ્યો છે. આ શોમાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને સનાતની પરંપરાના વારસાને દર્શાવવામાં આવશે. મહાકુંભની આધ્યાત્મિક ગાથા તેનું મુખ્ય આકર્ષણ રહેશે. જેમાં ભારતીય પરંપરાઓને રજૂ કરવામાં આવશે. આ શોમાં દેશમાં બનેલા 2 હજાર 500 ડ...

જાન્યુઆરી 24, 2025 10:00 એ એમ (AM) જાન્યુઆરી 24, 2025 10:00 એ એમ (AM)

views 4

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 26 જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં ભાગ લેનારા NCC અને યુવા વિનિમય કાર્યક્રમના કેડેટ્સ, સ્વયંસેવકો, કલાકારો અને આદિવાસી સમુદાયના મહેમાનોને મળશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 26 જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં ભાગ લેનારા NCC અને યુવા વિનિમય કાર્યક્રમના કેડેટ્સ, સ્વયંસેવકો, કલાકારો અને આદિવાસી સમુદાયના મહેમાનોને મળશે. આજે, પ્રધાનમંત્રીના નિવાસસ્થાને એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં શ્રી મોદી પડદા પાછળ કામ કરતા કલાકારોને મળશે...

જાન્યુઆરી 24, 2025 9:49 એ એમ (AM) જાન્યુઆરી 24, 2025 9:49 એ એમ (AM)

views 6

ખેલો ઇન્ડિયા શિયાળુ રમતોત્સવ 2025નો લદ્દાખના લેહમાં આરંભ થયો છે

ખેલો ઇન્ડિયા શિયાળુ રમતોત્સવ 2025નો લદ્દાખના લેહમાં આરંભ થયો છે. નવાંગ દોરજે સ્ટોબદાન (NDS) સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ઉદ્ઘાટન સમારોહ સાથે શરૂઆત થઈ હતી. શિયાળુ રમતગમતના ખેલાડીઓ માટે ખેલો ઇન્ડિયા 2025 બે અલગ અલગ તબક્કામાં યોજાશે. પ્રથમ તબક્કો 23 થી 27 જાન્યુઆરી દરમિયાન લદ્દાખમાં યોજાશે. લદ્દાખમાં બે ...

જાન્યુઆરી 24, 2025 9:31 એ એમ (AM) જાન્યુઆરી 24, 2025 9:31 એ એમ (AM)

views 2

ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે મુંબઈમાં રાષ્ટ્રીય શહેરી સહકારી નાણાં અને વિકાસ નિગમના કોર્પોરેટ કાર્યાલયનું ઉદ્ઘાટન કરશે

ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે મુંબઈમાં રાષ્ટ્રીય શહેરી સહકારી નાણાં અને વિકાસ નિગમના કોર્પોરેટ કાર્યાલયનું ઉદ્ઘાટન કરશે. શ્રી શાહ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સહકારસે સમૃદ્ધિના વિઝનને અનુરૂપ સહકારી ક્ષેત્રને લગતી અનેક પહેલો પણ શરૂ કરશે. તેઓ આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ - 2025 નું વાર્ષિક કેલેન્ડર પ...

જાન્યુઆરી 24, 2025 9:18 એ એમ (AM) જાન્યુઆરી 24, 2025 9:18 એ એમ (AM)

views 4

મહાકુંભ દરમિયાન અત્યાર સુધીમાં ૧૦ કરોડ ૨૧ લાખથી વધુ શ્રદ્ધાળુઓએ ત્રિવેણી સંગમમાં પવિત્ર ડૂબકી લગાવી છે

મહાકુંભ દરમિયાન અત્યાર સુધીમાં ૧૦ કરોડ ૨૧ લાખથી વધુ શ્રદ્ધાળુઓએ ત્રિવેણી સંગમમાં પવિત્ર ડૂબકી લગાવી છે. ૨૦૨૫ ના મહાકુંભમાં હાજરી આપવા માટે દરરોજ મોટી સંખ્યામાં ભક્તો અને યાત્રાળુઓ પ્રયાગરાજીમાં પહોંચી રહ્યા છે. આ મહિનાની ૧૩મી તારીખે શરૂ થયેલ ૪૫ દિવસનો મહાકુંભ ૨૬ ફેબ્રુઆરી સુધી ચાલુ રહેશે.

જાન્યુઆરી 24, 2025 9:16 એ એમ (AM) જાન્યુઆરી 24, 2025 9:16 એ એમ (AM)

views 4

માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું છે  કે ભારતનો વિકાસ દર 6થી 8 ટકાની વચ્ચે રહેશે

માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું છે  કે ભારતનો વિકાસ દર 6થી 8 ટકાની વચ્ચે રહેશે. દાઓસમાં એક ટીવી ચેનલ સાથે વાત કરતા, શ્રી વૈષ્ણવે જણાવ્યું હતું કે મોટાભાગના સેમિકન્ડક્ટર ઉદ્યોગના નેતાઓ માને છે કે ભારત આગામી વર્ષોમાં સેમિકન્ડક્ટર માટે ટોચના ત્રણ ઉત્પાદન કરતાં સ્થળોમાંનો એક હશે.આર્ટિ...

જાન્યુઆરી 23, 2025 7:45 પી એમ(PM) જાન્યુઆરી 23, 2025 7:45 પી એમ(PM)

views 2

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં સંવિધાન સદનના સેન્ટ્રલ હોલમાં નેતાજી સુભાષ ચંદ્ર બોઝને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આર્પી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં સંવિધાન સદનના સેન્ટ્રલ હોલમાં નેતાજી સુભાષ ચંદ્ર બોઝને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પી હતી. તેમણે કહ્યું હતુંકે નેતાજીએ જે રીતે આઝાદી માટે ફોજ તૈયાર કરી હતી તેવી જ રીતે આજે આપણે વિકસિત ભારત માટે એક થવાની જરૂર છે.

જાન્યુઆરી 23, 2025 7:40 પી એમ(PM) જાન્યુઆરી 23, 2025 7:40 પી એમ(PM)

views 6

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સુરત ખાતે કેન્સર હોસ્પિટલના લોકાર્પણ પ્રસંગે જણાવ્યું હતું કે,પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા આયુષ્માન કાર્ડના માધ્યમથી ગરીબ-મધ્યમવર્ગના પરિવારોને આરોગ્યની ઉમદા સહાય મળી રહી છે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સુરત ખાતે કેન્સર હોસ્પિટલના લોકાર્પણ પ્રસંગે જણાવ્યું હતું કે,પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા આયુષ્માન કાર્ડના માધ્યમથી ગરીબ-મધ્યમવર્ગના પરિવારોને આરોગ્યની ઉમદા સહાય મળી રહી છે. વૃદ્ધો અને ગરીબો માટે આરોગ્ય સેવા સુલભ બની છે. ૧૨ કરોડ પરિવારોના ૬૦ કરોડ લોકોને આરોગ્ય કવચ...