રાષ્ટ્રીય

જાન્યુઆરી 28, 2025 9:34 એ એમ (AM) જાન્યુઆરી 28, 2025 9:34 એ એમ (AM)

views 6

કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયૂષ ગોયલએ ઓમાનના વાણિજ્ય, ઉદ્યોગ અને રોકાણ પ્રમોશન મંત્રી કૈસ બિન મોહમ્મદ અલ યુસુફ સાથે મુલાકાત કરી

કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયૂષ ગોયલએ ઓમાનના વાણિજ્ય, ઉદ્યોગ અને રોકાણ પ્રમોશન મંત્રી કૈસ બિન મોહમ્મદ અલ યુસુફ સાથે મુલાકાત કરી. તેમણે વ્યાપક આર્થિક ભાગીદારી કરાર ,CEPA માટે વાટાઘાટો આગળ વધારવા, દ્વિપક્ષીય વેપાર અને રોકાણ સંબંધોને મજબૂત બનાવવા અને સહયોગ માટે નવા માર્ગો અંગે ચર્ચા કરી હતી. ...

જાન્યુઆરી 28, 2025 9:32 એ એમ (AM) જાન્યુઆરી 28, 2025 9:32 એ એમ (AM)

views 2

આજે રાષ્ટ્ર, લાલા લાજપતરાયને તેમની 160મી જન્મજયંતિ પર યાદ કરી રહ્યું છે

આજે રાષ્ટ્ર, લાલા લાજપતરાયને તેમની 160મી જન્મજયંતિ પર યાદ કરી રહ્યું છે. મહાન સ્વાતંત્ર્ય સેનાની અને સ્વદેશી ચળવળના ધ્વજધારીનો જન્મ 1865માં આજના દિવસે બ્રિટિશ ભારતના પંજાબ પ્રાંતના ફરીદકોટ જિલ્લાના ધુડીકે ખાતે થયો હતો. પંજાબ કેસરી તરીકે જાણીતા લાલા લાજપતરાયનું ઓક્ટોબર 1928માં પોલીસ દ્વારા લાઠીચાર્જ ...

જાન્યુઆરી 28, 2025 9:31 એ એમ (AM) જાન્યુઆરી 28, 2025 9:31 એ એમ (AM)

views 2

ભારતીય રિઝર્વ બેંકે, ડિસેમ્બર 2024 માં ચુકવણા અહેવાલ પ્રકાશિત કર્યો

ભારતીય રિઝર્વ બેંકે, ડિસેમ્બર 2024 માં ચુકવણા અહેવાલ પ્રકાશિત કર્યો છે. જેમાં વર્ષ 2024 સુધીના છેલ્લા પાંચ કેલેન્ડર વર્ષ દરમિયાન ભારતમાં વિવિધ ચુકવણી વ્યવહારોના વલણોનું આ અહેવાલમાં વિશ્લેષણ કરાયું છે. ખાસ કરીને આ અહેવાલમાં UPI માં વિસ્તૃત વિશ્લેષણ રજૂ કરાયું છે. હવેથી, આ રિપોર્ટ RBI વેબસાઇટ પર અર્ધવ...

જાન્યુઆરી 28, 2025 9:26 એ એમ (AM) જાન્યુઆરી 28, 2025 9:26 એ એમ (AM)

views 6

વિદેશમંત્રી ડૉ. એસ. જયશંકર આજે અબુ ધાબીમાં રાયસીના મિડલ ઇસ્ટના ઉદ્ઘાટન સત્રને સંબોધશે

વિદેશમંત્રી ડૉ. એસ. જયશંકર આજે અબુ ધાબીમાં રાયસીના મિડલ ઇસ્ટના ઉદ્ઘાટન સત્રને સંબોધશે. વિદેશમંત્રીએ યુ.એ.ઈની ત્રણ દિવસીય દ્વિપક્ષીય મુલાકાત દરમિયાન અબુ ધાબીમાં ભારતીય દૂતાવાસ દ્વારા આયોજિત 76મા પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં પણ હાજરી આપી હતી. આ પ્રસંગે બોલતા, તેમણે ભારત અને યુએઈ વચ્ચે વધતા જતા તાલમેલ પ...

જાન્યુઆરી 28, 2025 9:21 એ એમ (AM) જાન્યુઆરી 28, 2025 9:21 એ એમ (AM)

views 5

ટ્રેનની ગતિ 130 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે તે માટે ભારતીય રેલ્વેએ રેલ નેટવર્કના 23 હજાર થી વધુ ટ્રેક કિલોમીટરને અપગ્રેડ કરીને એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન હાંસલ કર્યું

ટ્રેનની ગતિ 130 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે તે માટે ભારતીય રેલ્વેએ રેલ નેટવર્કના 23 હજાર થી વધુ ટ્રેક કિલોમીટરને અપગ્રેડ કરીને એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન હાંસલ કર્યું છે. 54 હજારથી વધુ ટ્રેક કિલોમીટરના ટ્રેક પર ટ્રેન 110 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ દોડી શકે તે માટે તેનું આધુનિકીકરણ કરાઇ રહ્યું છ...

જાન્યુઆરી 28, 2025 9:20 એ એમ (AM) જાન્યુઆરી 28, 2025 9:20 એ એમ (AM)

views 5

મૌની અમાવાસ્યાનેલઇને મહાકુંભમાં તંત્ર દ્વારા આરોગ્ય વિષયક સુવિધાઓ સુદ્રઢ બનાવવામાં આવી

આવતીકાલે મૌની અમાવસ્યા છે. ત્યારે મહાકુંભમાં મૌની અમાવસ્યાને ધ્યાનમાં રાખીને, પ્રયાગરાજ ખાતે મહાકુંભમાં હાજરી આપનારા શ્રદ્ધાળુઓ અને યાત્રાળુઓ માટે વિશેષ આરોગ્ય સંભાળ વ્યવસ્થા કરવામાં આવી છે.અમારા પ્રતિનિધીના અહેવાલ મુજબ, પરેડ ગ્રાઉન્ડ ખાતેની સેન્ટ્રલ હોસ્પિટલ કોઈપણ આરોગ્ય કટોકટીનો સામનો કરવા માટે સં...

જાન્યુઆરી 27, 2025 7:35 પી એમ(PM) જાન્યુઆરી 27, 2025 7:35 પી એમ(PM)

views 5

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ‘એક રાષ્ટ્ર એક ચૂંટણી’ હેઠળ દેશભરમાં એક સાથે ચૂંટણી યોજવા પર ભાર મૂકીને યુવાનોને આ મુદ્દે વિશદ ચર્ચા કરવા અનુરોધ કર્યો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ‘એક રાષ્ટ્ર એક ચૂંટણી’ હેઠળ દેશભરમાં એક સાથે ચૂંટણી યોજવા પર ભાર મૂકીને યુવાનોને આ મુદ્દે વિશદ ચર્ચા કરવા અનુરોધ કર્યો હતો. તેમણે જણાવ્યું કે, અલગ અલગ સમયે ચૂંટણીઓ યોજવાથી કાર્યોની ગતિ અને ઝડપમાંઅવરોધ આવે છે. આજે નવી દિલ્હીમાં કરિયપ્પા મેદાન ખાતે નેશનલ કેડેટ કોર્પ્સ- NCC ...

જાન્યુઆરી 27, 2025 7:29 પી એમ(PM) જાન્યુઆરી 27, 2025 7:29 પી એમ(PM)

views 3

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે ભુવનેશ્વરમાં જનતા મેદાન ખાતે ‘ઉત્કર્ષ ઓડિશાઃ મેક ઇન ઓડિશા’ સંમેલનનું ઉદ્ઘાટન કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે ભુવનેશ્વરમાં જનતા મેદાન ખાતે ‘ઉત્કર્ષ ઓડિશાઃ મેક ઇન ઓડિશા’ સંમેલનનું  ઉદ્ઘાટન કરશે.બે દિવસનાં આ સંમેલનમાં 20 દેશોમાંથી સાડા સાત હજારથી વધુ પ્રતિનિધીઓ આવશે.ઓડિશા રાજ્યની અત્યાર સુધીનાં સૌથીમોટા વેપાર સંમેલન માટે સજ્જ છે. સંમેલનમાં 100થી વધુ સમજૂતિપત્રો પર હસ્તાક્ષર...

જાન્યુઆરી 27, 2025 7:28 પી એમ(PM) જાન્યુઆરી 27, 2025 7:28 પી એમ(PM)

views 4

આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલે આજે દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે પક્ષનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો હતો

આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલે આજે દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે પક્ષનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો હતો. શ્રી કેજરીવાલે પોતાની સરકાર રચાય તો 15 ગેરન્ટીઓ પૂર્ણ કરવાનું વચન આપ્યું છે, જેમાં રોજગારની તકો, મેડીકલ સારવાર માટે સંજીવન સ્કીમ, દરેક મહિલાને દર મહિને 2100 રૂપિયાની ચૂકવણી અને પાણીના જૂના...

જાન્યુઆરી 27, 2025 7:28 પી એમ(PM) જાન્યુઆરી 27, 2025 7:28 પી એમ(PM)

views 3

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 28 જાન્યુઆરીએ ઉત્તરાખંડના દેહરાદૂન સ્થિત મહારાણા પ્રતાપ સ્ટેડિયમ ખાતે 38મા રાષ્ટ્રીય રમતોત્સવનું ઉદ્ઘાટન કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 28 જાન્યુઆરીએ ઉત્તરાખંડના દેહરાદૂન સ્થિત મહારાણા પ્રતાપ સ્ટેડિયમ ખાતે 38મા રાષ્ટ્રીય રમતોત્સવનું ઉદ્ઘાટન કરશે. આકાશવાણીના દહેરાદુનના પ્રતિનિધીજણાવે છે કે, ઉદ્ઘાટન સમારોહ માટે કેન્દ્રીય મંત્રીઓ, ભારતીય ઓલિમ્પિક સંઘ અને રાષ્ટ્રીય ખેલાડીઓ સહિત વિવિધ મહેમાનોનુંઆગમન શરૂ થઈ ગયું...

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.