ફેબ્રુવારી 11, 2025 7:39 પી એમ(PM) ફેબ્રુવારી 11, 2025 7:39 પી એમ(PM)
6
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે, મશીનો નહીં, માનવીઓ પાસે AI ના ભવિષ્યની ચાવી છે.
પેરિસમાં આયોજિત AI એક્શન સમિટમાં, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ AI ના પરિવર્તનશીલ પ્રભાવ પર પ્રકાશ પાડ્યો, શ્રી મોદીએ AIને એક વ્યાખ્યાયિત બળ ગણાવ્યું. ફ્રાન્સના રાષ્ટ્રપ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોન સાથે સમિટના સહ-અધ્યક્ષતાપદે, પ્રધાનમંત્રીએ ભાર મૂક્યો કે AI ભૂતકાળના કોઈપણ તકનીકી સીમાચિહ્નથી વિપરીત છે, જેને...