રાષ્ટ્રીય

ફેબ્રુવારી 12, 2025 8:12 પી એમ(PM) ફેબ્રુવારી 12, 2025 8:12 પી એમ(PM)

views 3

વિશ્વ રેડિયો દિવસની પૂર્વસંધ્યાએ આજે આકાશવાણી દિલ્હી ખાતે “રાગ રેડિયો રંગ રેડિયો” કાર્યક્રમ યોજાયો

વિશ્વ રેડિયો દિવસની પૂર્વસંધ્યાએ આજે આકાશવાણી દિલ્હીના પંડિત રવિશંકર સ્ટુડિયો ખાતે રાગ રેડિયો રંગ રેડિયો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન પેનલ ચર્ચાઓ યોજાઈ હતી. જેમાં રંગમંચ અને ફિલ્મ કલાકાર યોગેન્દ્ર ટીકુ, શાસ્ત્રીય સંગીત ગાયિકા સીતા વસંત લક્ષ્મી અને રેડિયો સંવાદ લેખક ડૉ.સુ...

ફેબ્રુવારી 12, 2025 8:10 પી એમ(PM) ફેબ્રુવારી 12, 2025 8:10 પી એમ(PM)

views 4

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોંએ આજે ફ્રાન્સના માર્સે શહેરમાં પ્રથમ ભારતીય દૂતાવાસનું ઉદ્ધાટન કર્યું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને આજે ફ્રાંસના માર્સે શહેરમાં પ્રથમ ભારતીય દૂતાવાસનું સંયુક્ત રીતે ઉદ્ઘાટન કર્યું. આજે સવારે બંને નેતાઓએ શહેરમાં ભારતીય સમુદાય સાથે વાતચીત કરી હતી. તેમણે પ્રથમ અને બીજા વિશ્વયુદ્ધ દરમિયાન પોતાના જીવનનું બલિદાન આપનારા ભારતીય સૈનિકોન...

ફેબ્રુવારી 12, 2025 2:20 પી એમ(PM) ફેબ્રુવારી 12, 2025 2:20 પી એમ(PM)

views 6

નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતેની છેલ્લી વન ડે મેચમાં ઇંગ્લેન્ડે ટોસ જીતી બોલીંગ પસંદ કરી

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રણ મેચની એક દિવસીય શ્રેણીની છેલ્લી મેચ અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે શરૂ થઈ છે. જેમા ઈંગ્લેન્ડે ટોસ જીતીને બોલીંગ પસંદ કરી છે.ભારતીય ટીમ પહેલાથી જ શ્રેણીમાં 2-0થી અજેય લીડ મેળવી ચૂકી છે. કટકમાં રમાયેલી છેલ્લી મેચમાં કેપ્ટન રોહિત શર્માએ સદી ફટકારી હતી. મેચના કારણે ...

ફેબ્રુવારી 12, 2025 2:17 પી એમ(PM) ફેબ્રુવારી 12, 2025 2:17 પી એમ(PM)

views 5

આજે દેશભરમાં મહાન સંત રવિદાસની જન્મજયંતિની ઉજવણી

આજે દેશભરમાં સંત રવિદાસની જન્મજયંતિ ઉજવવામાં આવી રહી છે. તેઓ 14મી સદીના એક મહાન સંત હતા. તેમના અનુયાયીઓ દર વર્ષે માઘી પૂર્ણિમાના રોજ વારાણસીના સીર ગોવર્ધનપુરમાં ગુરુ રવિદાસ જન્મસ્થાન મંદિરમાં તેમની જન્મજયંતિ ઉજવવા માટે ભેગા થાય છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગુરુ રવિદાસની જન્મજયંતિ પર દેશવાસીઓને શુભ...

ફેબ્રુવારી 12, 2025 2:15 પી એમ(PM) ફેબ્રુવારી 12, 2025 2:15 પી એમ(PM)

views 4

પ્રયાગરાજમાં મહાકુંભના માઘી પૂર્ણિમા સ્નાનમાં આજે માનવ મહેરામણ

પ્રયાગરાજમાં આજે મહાકુંભનું માઘી પૂર્ણિમા સ્નાન ચાલી રહ્યું છે. આ સ્નાનનું વિશેષ મહત્વ છે કારણ કે તે કલ્પવાસની ખાસ વિધિના સમાપનનું પ્રતીક છે. આ વર્ષે 10 લાખથી વધુ કલ્પવાસીઓ તેમાં ભાગ લેશે. મહાકુંભમાં કલ્પવાસ ખાસ કરીને ફળદાયી માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે માઘ પૂર્ણિમા સુધી પ્રયાગરાજમાં સંગ...

ફેબ્રુવારી 12, 2025 2:12 પી એમ(PM) ફેબ્રુવારી 12, 2025 2:12 પી એમ(PM)

views 6

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સુરક્ષા એજન્સીઓને સતર્ક રહેવા અને જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદને નાબૂદ કરવા સાથે મળીને કામ કરવા આહ્વાન કર્યું

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તમામ સુરક્ષા એજન્સીઓને સતર્ક રહેવા અને જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદને નાબૂદ કરવા માટે સાથે મળીને કામ કરવા આહ્વાન કર્યું છે, શાહે ગુપ્ત માહિતી માટે ટેકનોલોજીના મહત્વનો પુનરોચ્ચાર કર્યો છે. ગૃહમંત્રીએ કહ્યું કે, આતંકવાદી ભંડોળ પર દેખરેખ, નાર્કો-આતંકના કેસ પર પકડ મજબૂત બના...

ફેબ્રુવારી 12, 2025 2:08 પી એમ(PM) ફેબ્રુવારી 12, 2025 2:08 પી એમ(PM)

views 2

જાણીતી ફિલ્મ અભિનેત્રી દીપિકા પાદુકોણે વિદ્યાર્થીઓને નિષ્ફળતાના ડરની ચિંતા કર્યા વિના તેમની શક્તિઓ પર ધ્યાન કેન્દ્રિત કરવા વિનંતી કરી

જાણીતી ફિલ્મ અભિનેત્રી દીપિકા પાદુકોણે વિદ્યાર્થીઓને નિષ્ફળતાના ડરની ચિંતા કર્યા વિના તેમની શક્તિઓ પર ધ્યાન કેન્દ્રિત કરવા વિનંતી કરી. પાદુકોણ "પરીક્ષા પે ચર્ચા - 2025" ના બીજા ભાગ દરમિયાન માનસિક સ્વાસ્થય અને સુખાકારી વિષે વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી રહ્યા હતા. તેમણે કહ્યું કે વિદ્યાર્થીઓએ સ્પષ્ટતા ...

ફેબ્રુવારી 12, 2025 2:03 પી એમ(PM) ફેબ્રુવારી 12, 2025 2:03 પી એમ(PM)

views 3

પ્રધાનમંત્રી મોદી અને રાષ્ટ્રપતિ મેક્રો આજે માર્સએમાં ભારતના પ્રથમ નવા દૂતાવાસનું સંયુક્ત રીતે ઉદ્ઘાટન કરશે

પેરિસમાં ઉચ્ચ સ્તરીય કાર્યક્રમો બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન સાથે માર્સે પહોંચ્યા છે. પ્રધાનમંત્રીનું આગમન થતાં ભારતીય સમુદાય દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું. પ્રધાનમંત્રી મોદી અને રાષ્ટ્રપતિ મેક્રો આજે માર્સએમાં ભારતના પ્રથમ નવા દૂતાવાસનું સંયુક્ત ર...

ફેબ્રુવારી 12, 2025 10:25 એ એમ (AM) ફેબ્રુવારી 12, 2025 10:25 એ એમ (AM)

views 5

ભારતના ઝડપી બોલર જસપ્રીત બુમરાહને પીઠની ઈજાના કારણે ICC ચેમ્પિયન્સ ટ્રોફી માટે ભારતીય ક્રિકેટ ટીમમાં સામેલ કરવામાં આવ્યો નથી.

ભારતના ઝડપી બોલર જસપ્રીત બુમરાહને પીઠની ઈજાના કારણે ICC ચેમ્પિયન્સ ટ્રોફી માટે ભારતીય ક્રિકેટ ટીમમાં સામેલ કરવામાં આવ્યો નથી. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ ગઈકાલે રાત્રે કહ્યું કે બુમરાહના સ્થાને હર્ષિત રાણાને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. ઈંગ્લેન્ડ સાથે ચાલી રહેલી એક દિવસીય ક્રિકેટ શ્રેણીમ...

ફેબ્રુવારી 12, 2025 10:18 એ એમ (AM) ફેબ્રુવારી 12, 2025 10:18 એ એમ (AM)

views 7

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રણ મેચની એક દિવસીય શ્રેણીની છેલ્લી મેચ આજે અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે.

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રણ મેચની એક દિવસીય શ્રેણીની છેલ્લી મેચ આજે અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે. મેચ બપોરે દોઢ વાગ્યે શરૂ થશે. ભારતીય ટીમ પહેલાથી જ શ્રેણીમાં 2-0થી અજેય લીડ મેળવી ચૂકી છે. કટકમાં રમાયેલી છેલ્લી મેચમાં કેપ્ટન રોહિત શર્માએ સદી ફટકારી હતી.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.