રાષ્ટ્રીય

ફેબ્રુવારી 14, 2025 7:41 પી એમ(PM) ફેબ્રુવારી 14, 2025 7:41 પી એમ(PM)

views 4

કેન્દ્રીય ગુહ મંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં ઉત્તરાખંડના હલ્દવાની ખાતે 38મા રાષ્ટ્રીય રમતોત્સવનું સમાપન થયું

કેન્દ્રીય ગુહ મંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં ઉત્તરાખંડના હલ્દવાની ખાતે 38મા રાષ્ટ્રીય રમતોત્સવનું સમાપન થયું. કેન્દ્રીય રમતગમત મંત્રી મનસુખ માંડવિયા, ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી, મેઘાલયના મુખ્યમંત્રી કોંગકલ સંગમા, કેન્દ્રીય માર્ગ અને પરિવહન રાજ્યમંત્રી અજય ટમટા, ભારતીય ઓલિમ્પિક સંઘના અધ્ય...

ફેબ્રુવારી 14, 2025 7:32 પી એમ(PM) ફેબ્રુવારી 14, 2025 7:32 પી એમ(PM)

views 6

ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL) એ 2024-25ના ત્રીજા ક્વાર્ટરમાં 262 કરોડ રૂપિયાનો નફો નોંધાવ્યો

ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL) એ 2024-25ના ત્રીજા ક્વાર્ટરમાં 262 કરોડ રૂપિયાનો નફો નોંધાવ્યો છે. આ સિદ્ધિ જાહેર ક્ષેત્રના સાહસોને મજબૂત બનાવવા અને સૌના માટે મજબૂત, સસ્તી અને સુલભ ટેલિકોમ સેવાઓ સુનિશ્ચિત કરવા માટેની સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે. નવી દિલ્હીમાં મીડિયા સાથે વાત કરતા, કેન્દ્રીય સંચારમ...

ફેબ્રુવારી 14, 2025 7:24 પી એમ(PM) ફેબ્રુવારી 14, 2025 7:24 પી એમ(PM)

views 3

પંજાબ પોલીસે અમૃતસર જઈ રહેલા ડ્રગ તસ્કર પાસેથી 30 કિલો હેરોઈન જપ્ત કર્યું

પંજાબ પોલીસે અમૃતસર જઈ રહેલા ડ્રગ તસ્કર પાસેથી 30 કિલો હેરોઈન જપ્ત કર્યું છે. આ વર્ષે રાજ્યમાં હેરોઈનની આ સૌથી મોટી જપ્તી છે. પોલીસ મહાનિર્દેશકગૌરવ યાદવે જણાવ્યું હતું કે ધરપકડ કરાયેલા આરોપીઓએ ડ્રોન દ્વારા સરહદ  પારથી આ ડ્રગ મેળવ્યું હતું. દાણચોરીના નેટવર્ક અંગે આરોપીને વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે...

ફેબ્રુવારી 14, 2025 6:29 પી એમ(PM) ફેબ્રુવારી 14, 2025 6:29 પી એમ(PM)

views 5

પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભ મેળામાં ટપાલ વિભાગ દ્વારા ભક્તોને અનોખી સેવાઓ પૂરી પાડવામાં આવી

પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભ મેળામાં ટપાલ વિભાગ દ્વારા ભક્તોને અનોખી સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે. વિભાગ દ્વારા મેળા વિસ્તારમાં સ્થાપિત કેમ્પમાં આધાર અને અન્ય દસ્તાવેજો અપડેટ કરવા જેવી સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે. સંદેશાવ્યવહાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ મહાકુંભ 2025 પર ત્રણ સ્મારક ટપાલ ટ...

ફેબ્રુવારી 14, 2025 6:25 પી એમ(PM) ફેબ્રુવારી 14, 2025 6:25 પી એમ(PM)

views 3

જાન્યુઆરી 2025 માં દેશનો જથ્થાબંધ ભાવ સૂચકાંક પર આધારિત ફુગાવો 2.31 ટકા રહ્યો

જાન્યુઆરી 2025માં દેશનો જથ્થાબંધ ભાવ સૂચકાંક પર આધારિત ફુગાવો 2.31 ટકા રહ્યો.વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા આંકડા અનુસાર, ડિસેમ્બર 2024 માં, તે વાર્ષિક ધોરણે 2.37 ટકા હતો.જાન્યુઆરીમાં પ્રાથમિક ચીજવસ્તુઓનો વાર્ષિક ફુગાવાનો દર ઘટીને 4.69 ટકા થયો જે ડિસેમ્બરમાં 6.02 ટકા હતો. જાન્યુઆરી...

ફેબ્રુવારી 14, 2025 6:17 પી એમ(PM) ફેબ્રુવારી 14, 2025 6:17 પી એમ(PM)

views 5

પુલવામા જિલ્લામાં થયેલા આતંકવાદી હુમલાને આજે છ વર્ષ પૂરા થયા

પુલવામા જિલ્લામાં થયેલા આતંકવાદી હુમલાને આજે છ વર્ષ પૂરા થયા છે. સમગ્ર દેશમાં આજે વિવિધ કાર્યક્રમો દ્વારા હુમલામાં શહીદ થયેલા સૈનિકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે. આ હુમલામાં 40 CRPF જવાનો શહીદ થયા હતા. દરમ્યાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 2019 માં પુલવામા હુમલામાં શહીદ થયેલા સૈનિકોને શ્રદ્ધાંજલિ ...

ફેબ્રુવારી 14, 2025 2:30 પી એમ(PM) ફેબ્રુવારી 14, 2025 2:30 પી એમ(PM)

views 7

IITના વિદ્યાર્થીઓનાં ખાનગી પ્રશિક્ષણ કેન્દ્ર પર ત્રણ લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો

કેન્દ્રીય ગ્રાહક સુરક્ષા સત્તામંડળે IIT અને JEE પરીક્ષાના પરિણામ અંગે ભ્રામક દાવાઓની જાહેરાત કરવા બદલ IITના વિદ્યાર્થીઓનાં ખાનગી પ્રશિક્ષણ કેન્દ્ર પર ત્રણ લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. ગ્રાહક બાબતોના મંત્રાલયે જણાવ્યું હતું કે, ગ્રાહક સુરક્ષા કાયદાની જોગવાઈઓનું ઉલ્લંઘન કરતી કોઈપણ વસ્તુ અથવા સેવાઓની ...

ફેબ્રુવારી 14, 2025 2:28 પી એમ(PM) ફેબ્રુવારી 14, 2025 2:28 પી એમ(PM)

views 2

પંજાબ સરકારે એસિડ હુમલાના પીડિતોને નાણાકીય સહાય આપવાની યોજનાનાં સુધારો કર્યો

પંજાબ સરકારે એસિડ હુમલાના પીડિતોને નાણાકીય સહાય આપવાની યોજનાનાં સુધારો કર્યો છે. હવેથી મહિલાઓ ઉપરાંત પુરુષો અને ટ્રાન્સજેન્ડર્સ પિડીતોને પણ યોજનામાં સમાવવામાં આવ્યા છે. આ ઉપરાંત, માસિક નાણાકીય સહાય 8000 રૂપિયાથી વધારીને 10,000 રૂપિયા કરવામાં આવી છે. ગઈકાલે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલી મંત્રીમ...

ફેબ્રુવારી 14, 2025 2:24 પી એમ(PM) ફેબ્રુવારી 14, 2025 2:24 પી એમ(PM)

views 6

કેન્દ્ર સરકાર આજે સાંજે આંદોલન કરી રહેલા પંજાબ અને હરિયાણાના ખેડૂતો સાથે ચંડીગઢમાં બેઠક કરશે

કેન્દ્ર સરકાર આજે સાંજે ચંદીગઢમાં ખેડૂતો સાથે બેઠક કરશે, જેમાં પાક માટે લઘુત્તમ ટેકાના ભાવ પર કાનૂની ગેરંટી સહિતની ખેડૂતોની લાંબા સમયથી પડતર માંગણીઓ અંગે ચર્ચા કરવામાં આવશે. ઉલ્લેખનીય છે, પંજાબ અને હરિયાણા વચ્ચેની શંભુ સરહદ ખાતે ખેડૂતો છેલ્લા એક વર્ષથી વિરોધ કરી રહ્યા છે. અનિશ્ચિત સમય માટે ઉપવાસ પર ...

ફેબ્રુવારી 14, 2025 2:22 પી એમ(PM) ફેબ્રુવારી 14, 2025 2:22 પી એમ(PM)

views 3

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 2019 પુલવામામાં થયેલા આતંકવાદી હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ પાઠવી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે 2019 પુલવામામાં થયેલા આતંકવાદી હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ પાઠવી છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં પ્રધાનમંત્રી શ્રી મોદીએ કહ્યું કે, આવનારી પેઢી શહીદોના બલિદાન અને રાષ્ટ્ર પ્રત્યેના તેમના અતૂટ સ...