રાષ્ટ્રીય

એપ્રિલ 3, 2025 8:25 એ એમ (AM)

views 8

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે BIMSTEC સંમેલનમાં હાજરી આપવા થાઇલેન્ડની બે દિવસીય મુલાકાત માટે રવાના થયા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે BIMSTEC સમિટમાં હાજરી આપવા માટે થાઇલેન્ડની બે દિવસીય મુલાકાત માટે રવાના થયા છે પ્રધાનમંત્રીની થાઈલેન્ડની આ ત્રીજી મુલાકાત હશે.પ્રધાનમંત્રી મોદી આજે સાંજે બેંગકોકમાં તેમના થાઈ સમકક્ષ પટોંગટાર્ન શિનાવાત્રા સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. તેઓ દ્વિપક્ષીય સંબંધોના પ્રગતિની સ...

એપ્રિલ 3, 2025 8:24 એ એમ (AM)

views 6

લોકસભાએ મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાના બંધારણીય પ્રસ્તાવને મંજૂરી આપી

લોકસભાએ વકફ (સુધારા) બિલ, 2025 પસાર કર્યું છે, જેમાં વિપક્ષ દ્વારા રજૂ કરાયેલા સુધારાઓને નકારી કાઢવામાં આવ્યા છે. ગૃહે ગઇકાલે બિલને મંજૂરી આપી, જેમાં 288 સભ્યોએ પક્ષમાં મતદાન કર્યું જ્યારે 232 સભ્યોએ બિલની વિરુદ્ધમાં મતદાન કર્યું. મોડી રાત સુધી નીચલા ગૃહમાં 12 કલાકથી વધુ સમય સુધી આ બિલ પર ચર્ચા થઈ. ...

એપ્રિલ 3, 2025 8:23 એ એમ (AM)

views 7

લોકસભામાં વકફ સુધારા વિધેયક, 2025 પસાર, વિપક્ષ દ્વારા રજૂ કરાયેલા સુધારાઓને નકારી કાઢવામાં આવ્યા

લોકસભામાં વકફ સુધારા બિલ પસાર થયાની ખુશીમાં કેરળના કોચીના એક નાનકડા ગામ મુનમ્બમના રહેવાસીઓએ ગઈકાલે રાત્રે કેન્દ્ર સરકારના સમર્થનમાં સરઘસ કાઢ્યું હતું,તેઓએ સૂત્રોચ્ચાર સાથે ફટાકડા ફોડી પોતના ઘર હવે સુરક્ષિત રહશે એવી આશા વ્યક્ત કરીકે,હવે તેમને તેમના ઘર માંથી બહાર કાઢવામાં નહીં આવે, જ્યાં તેઓ દાયકાઓથી ...

એપ્રિલ 2, 2025 8:00 પી એમ(PM)

views 7

વક્ફમાં કોઈ પણ બિન મુસ્લિમ સભ્યનો સમાવેશ નહીં કરવામાં આવે : કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ

લોકસભામાં વક્ફ(સુધારા) વિધેયક, 2025 પર ચર્ચા થઈ રહી છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે જણાવ્યું, મંત્રીમંડળ દ્વારા મંજૂર કરાયેલ સંયુક્ત સંસદીય સમિતિ દ્વારા વિગતવાર ચર્ચા બાદ આ વિધેયક લાવવામાં આવ્યું છે. શ્રી શાહે જણાવ્યું, વક્ફમાં કોઈ પણ બિન મુસ્લિમ સભ્યનો સમાવેશ નહીં કરવામાં આવે.          અગાઉ, આ વ...

એપ્રિલ 2, 2025 7:57 પી એમ(PM)

views 11

દોઢ વર્ષમાં તમામ રેલવે સ્ટેશનો પર CCTV કેમેરા લગાવવામાં આવશે : રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું, દોઢ વર્ષમાં તમામ રેલવે સ્ટેશનો પર પૂરતી સંખ્યામાં CCTV કેમેરા લગાવવામાં આવશે. લોકસભામાં પ્રશ્નકાળ દરમિયાન પૂરક પ્રશ્નોના જવાબમાં શ્રી વૈષ્ણવે જણાવ્યું હતું કે, ભારતીય રેલવેએ મહિલાઓની સલામતી માટે અનેક પગલાં લીધાં છે. તેમણે ઉમેર્યું કે દરેક વિભાગ, ઝોન અને રેલવે બોર...

એપ્રિલ 2, 2025 7:54 પી એમ(PM)

views 16

ભારતીય નૌકાદળના જહાજ INS તર્કશે પશ્ચિમ હિંદ મહાસાગરમાં નશીલા પદાર્થનો 2500 કિલોગ્રામથી વધુ જથ્થો જપ્ત કર્યો

ભારતીય નૌકાદળના જહાજ INS તર્કશે પશ્ચિમ હિંદ મહાસાગરમાં નશીલા પદાર્થનો બે હજાર 500 કિલોગ્રામથી વધુ જથ્થો જપ્ત કર્યો. સંરક્ષણ મંત્રાલયે આજે એક નિવેદનમાં જણાવ્યું હતું કે 31 માર્ચના રોજ પેટ્રોલિંગ દરમિયાન INS તર્કશને ભારતીય નૌકાદળના પી-8આઈ વિમાનોમાંથી આ વિસ્તારમાં કાર્યરત શંકાસ્પદ જહાજો અંગે માહિતી મળી...

એપ્રિલ 2, 2025 7:24 પી એમ(PM)

views 8

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છઠ્ઠી બિમ્સ્ટેક શિખર પરિષદમાં ભાગ લેવા માટે આવતીકાલે થાઇલેન્ડ જશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છઠ્ઠી બિમ્સ્ટેક શિખર પરિષદમાં ભાગ લેવા માટે આવતીકાલે સવારે થાઇલેન્ડની બે દિવસની મુલાકાતે રવાના થશે. આ મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી આવતીકાલે બેંગકોકમાં તેમના સમકક્ષ પેટોંગટાર્ન શિનાવાત્રા સાથે દ્વિપક્ષી વાતચીત કરશે. તેઓ દ્વિપક્ષી સંબંધોના સમગ્ર ક્ષેત્રમાં પ્રગતિની સમીક્ષા ક...

એપ્રિલ 2, 2025 7:18 પી એમ(PM)

views 9

ભારતે નાણાકીય વર્ષ 2024-25 દરમિયાન એક હજાર 681 એન્જિનોનું ઉત્પાદન કરીને અમેરિકા અને યુરોપને પાછળ છોડ્યું

ભારતે નાણાકીય વર્ષ 2024-25 દરમિયાન એક હજાર 681 એન્જિનોનું ઉત્પાદન કરીને અમેરિકા અને યુરોપને પાછળ છોડી દીધું છે. રેલવે મંત્રાલયે આજે એક નિવેદનમાં જણાવ્યું હતું કે અગાઉના નાણાકીય વર્ષમાં ઉત્પાદિત એક હજાર 472 એન્જિનની સરખામણીએ આ વર્ષે 19 ટકાનો વધારો નોંધાયો છે.

એપ્રિલ 2, 2025 4:56 પી એમ(PM)

views 10

લઘુમતી બાબતોના મંત્રી કિરેન રિજિજૂએ લોકસભામાં વક્ફ સુધારા વિધેયક રજૂ કર્યું

લઘુમતી બાબતોના મંત્રી કિરેન રિજિજૂએ આજે વક્ફ સુધારા વિધેયક વિચારણા માટે અને પસાર કરવા લોકસભામાં રજૂ કર્યું. વિધેયક રજૂ કરતા શ્રી રિજિજુએ જણાવ્યું કે, આ વિધેયકને મુસ્લિમોના ધાર્મિક સ્થળો સાથે કોઈ સંબંધ નથી અને તે વક્ફ બોર્ડની મિલકતો સાથે જ સંકળાયેલું છે. તેમણે જણાવ્યું કે, સરકાર વક્ફ બોર્ડને સમાવેશી ...

એપ્રિલ 2, 2025 4:21 પી એમ(PM)

views 6

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ યુવાનોને રાષ્ટ્રપ્રથમની ભાવના સાથે કામ કરવા અપીલ કરી

કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ દેશના યુવાનોને રાષ્ટ્રપ્રથમની ભાવના સાથે કામ કરવા અપીલ કરી છે. નવી દિલ્હીમાં આજે વિકાસિત ભારત યુવા સંસદને સંબોધતા ડૉ. માંડવિયાએ જણાવ્યું, દેશના યુવાનો ભારતને વિકસિત દેશ બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. આ બે દિવસીય કાર્યક્રમનો વિષય વિકસિત ભ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.