રાષ્ટ્રીય

એપ્રિલ 14, 2025 9:31 એ એમ (AM)

views 11

બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આઁબેડકરની જન્મજંયતી નિમિત્તે સંસદમા પુષ્પાંજલી સહિત દેશભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન

ભારતીય બંધારણના ઘડવૈયા બાબાસાહેબ ડૉ. ભીમરાવ આંબેડકરની જન્મજયંતિની ઉજવણી આજે નવી દિલ્હીમાં સંસદ ભવનના પ્રેરણા સ્થળ ખાતે યોજાશે. આ પ્રસંગે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા, સહિત અનેક મંત્રીઓ, સાંસદો અને અન્ય લોકો બાબાસાહેબ આંબેડકરન...

એપ્રિલ 14, 2025 9:29 એ એમ (AM)

views 10

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આંબેડકર જયંતીએ હરિયાણાના હિસારમાં વિવિધ પરિયોજનાઓનું ઉદઘાટન અને ખાતમુહૂર્ત કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આંબેડકર જયંતી નિમિત્તે હરિયાણાની મુલાકાત લેશે. તેઓ સવારે હિસારથી અયોધ્યા સુધીની વાણિજ્યિક ઉડાનને લીલી ઝંડી ફરકાવીને હિસાર હવાઇમથકના નવા ટર્મિનલ ભવનનો શિલાન્યાસ કરશે. શ્રી મોદી એક જનસભાને પણ સંબોધિત કરશે. પ્રધાનમંત્રી યમુનાનગરમાં વિકાસ પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ...

એપ્રિલ 13, 2025 7:49 પી એમ(PM)

views 13

આંધ્રપ્રદેશના અનાકાપલ્લે જિલ્લામાં ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ થતાં છ લોકોના મોત થયા

આંધ્રપ્રદેશના અનાકાપલ્લે જિલ્લાના કોટાવુરુતલા મંડળના કૈલાસપટ્ટનમ ગામમાં આજે ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ થતાં છ લોકોના મોત થયા છે. ગંભીર રીતે ઘાયલ થયેલા સાત લોકોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. અનાકાપલ્લે જિલ્લા પોલીસના જણાવ્યા અનુસાર, વિસ્ફોટ બપોરે થયો હતો. ઘટના સમયે ફેક્ટરીમાં આશરે 30 કામદારો હાજ...

એપ્રિલ 13, 2025 7:45 પી એમ(PM)

views 12

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આંબેડકર જયંતિ નિમિત્તે હરિયાણાની મુલાકાત લેશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આંબેડકર જયંતિ નિમિત્તે હરિયાણાની મુલાકાત લેશે. અમારા સંવાદદાતાએ માહિતી આપી છે કે શ્રી મોદી હિસાર અને અયોધ્યા વચ્ચેની હવાઈ સેવાનું ઉદ્ઘાટન કરશે.

એપ્રિલ 13, 2025 7:42 પી એમ(PM)

views 16

કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે સહકાર મંત્રાલયની સ્થાપના પછી સહકારી ક્ષેત્રમાં થયેલા ક્રાંતિકારી ફેરફારોની પ્રશંસા કરી

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે વર્તમાન સરકાર દ્વારા સહકાર મંત્રાલયની સ્થાપના પછી સહકારી ક્ષેત્રમાં થયેલા ક્રાંતિકારી ફેરફારોની પ્રશંસા કરી છે. મધ્યપ્રદેશના ભોપાલમાં રાજ્ય સ્તરીય સહકારી પરિષદને સંબોધતા, તેમણે કહ્યું કે સરકારે દેશના ઇતિહાસમાં પહેલીવાર ગ્રામીણ વિકાસ, કૃષિ અને પશુપાલનને કેવી ર...

એપ્રિલ 13, 2025 7:40 પી એમ(PM)

views 14

સરકાર આગામી બે વર્ષમાં દેશભરમાં હાઇવેને મજબૂત બનાવવા માટે 10 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરશે

સરકાર આગામી બે વર્ષમાં દેશભરમાં હાઇવેને મજબૂત બનાવવા માટે 10 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરશે, જેમાં ખાસ કરીને પૂર્વોત્તર અને સરહદી વિસ્તારો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. એક સમાચાર સંસ્થાને આપેલ મુલાકાતમાં રોડ, વાહનવ્યવહાર મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર આગામી બે વર્ષમાં દેશની માળ...

એપ્રિલ 13, 2025 3:01 પી એમ(PM)

views 17

જલિયાવાલા બાગના શહિદોને રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ શ્રદ્ધાંજલી અર્પી

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે જલિયાંવાલા બાગના શહીદોને શ્રદ્ધાંજલિ આપી છે. સોશિયલ મીડિયા સંદેશમાં, રાષ્ટ્રપતિ મુર્મુએ વર્ષ ૧૯૧૯માં આજના દિવસે સ્વાતંત્ર્ય સેનાનીઓએ આપેલા બલિદાનને યાદ કરતા કહ્યું કે તેમના બલિદાનથી દેશના સ્વાતંત્ર્ય સંગ્રામનો પ્ર...

એપ્રિલ 13, 2025 3:03 પી એમ(PM)

views 12

પશ્ચિમ બંગાળના હિંસાગ્રસ્ત મુર્શિદાબાદમાં સ્થિતિ સામાન્ય બનાવવા માટે સલામતીની ચુસ્ત વ્યવસ્થા

પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લામાં થયેલી હિંસાને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય ગૃહ સચિવ ગોવિંદ મોહને રાજ્યના મુખ્ય સચિવ અને ડીજીપી સાથે વીડિયો કોન્ફરન્સિંગ કરી હતી. પશ્ચિમ બંગાળના ડી. જી. પી. એ માહિતી આપી હતી કે પરિસ્થિતિ તણાવપૂર્ણ છે પરંતુ નિયંત્રણમાં છે અને તેની ઉપરબાજ નજર  રાખવામાં આવી રહી છે. ડી. ...

એપ્રિલ 13, 2025 2:35 પી એમ(PM)

views 10

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આંબેડકર જયંતિ પ્રસંગે હરિયાણામાં હિસાર અને અયોધ્યા વચ્ચે હવાઈ સેવાનો આરંભ કરાવશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આંબેડકર જયંતિ પ્રસંગે હરિયાણાના હિસારની મુલાકાત લેશે જ્યાં તેઓ હિસાર અને અયોધ્યા વચ્ચે હવાઈ સેવાનો આરંભ કરાવશે. તેઓ હિસાર હવાઈમથક પર નવા ટર્મિનલ બિલ્ડિંગનો શિલાન્યાસ કરશે અને એક જાહેર સભાને પણ સંબોધિત કરશે. શ્રી મોદી યમુનાનગરમાં વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિ...

એપ્રિલ 13, 2025 9:10 એ એમ (AM)

views 5

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આંબેડકર જયંતિ પ્રસંગે હરિયાણામાં હિસાર અને અયોધ્યા વચ્ચે હવાઈ સેવાનો આરંભ કરાવશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે આંબેડકર જયંતિ પ્રસંગે હરિયાણાના હિસારની મુલાકાત લેશે જ્યાં તેઓ હિસાર અને અયોધ્યા વચ્ચે હવાઈ સેવાનો આરંભ કરાવશે. તેઓ હિસાર હવાઈમથક પર નવા ટર્મિનલ બિલ્ડિંગનો શિલાન્યાસ કરશે અને એક જાહેર સભાને પણ સંબોધિત કરશે. શ્રી મોદી યમુનાનગરમાં વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.