રાષ્ટ્રીય

માર્ચ 16, 2025 9:30 એ એમ (AM) માર્ચ 16, 2025 9:30 એ એમ (AM)

views 3

આજે રાષ્ટ્રીય રસીકરણ દિવસની ઉજવણી

આજે રાષ્ટ્રીય રસીકરણ દિવસ છે. ભારત સરકારે સઘન રસીકરણ અભિયાન હેઠળ વિવિધ રોગોની રસી આપીને લોકોને જીવનદાન આપ્યું છે. સરકારનું પોલિયો રસીકરણ અભિયાન તેનાં “દો બુંદ જિંદગી કે” સુત્ર માટે ખૂબ જાણીતું બન્યું છે. વિવિધ રસીકરણ અભિયાન અંતર્ગત પોલિયો, ટીબી, શીતળા, ઓરી, ઇન્ફ્લુએન્ઝા અને કોરોના જેવી ગંભીર બીમારીઓ...

માર્ચ 16, 2025 9:27 એ એમ (AM) માર્ચ 16, 2025 9:27 એ એમ (AM)

views 13

ઈ-કોમર્સ પ્લેટફોર્મ સામે ભારતીય માનક બ્યુરોની કાર્યવાહી

ભારતીય માનક બ્યુરોએ અસુરક્ષિત બિન-પ્રમાણિત ઉત્પાદનો વેચતા ઈ-કોમર્સ પ્લેટફોર્મ સામે કાર્યવાહી કરી. બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ - BISએ લખનૌ, ગુરુગ્રામ અને દિલ્હી જેવા અનેક શહેરોમાં એમેઝોન અને ફ્લિપકાર્ટ સહિત મુખ્ય ઇ-કોમર્સ પ્લેટફોર્મના અનેક વેરહાઉસ પર તપાસ અને જપ્તીની કામગીરી હાથ ધરી હતી. દેખરેખ દર...

માર્ચ 16, 2025 9:24 એ એમ (AM) માર્ચ 16, 2025 9:24 એ એમ (AM)

views 11

ભારત 2028માં વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનશે : માર્ગન સ્નેટલી

વૈશ્વિક નાણાકીય કંપની મોર્ગન સ્ટેનલીએ તેના અહેવાલમાં જણાવ્યું છે કે ભારત 2028 સુધીમાં જર્મનીને પાછળ છોડીને વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનશે. રિપોર્ટમાં જણાવાયું છે કે 2023માં ભારતીય અર્થતંત્ર 35 ટ્રિલિયન અમેરિકન ડોલરનું હતું અને 2026 સુધીમાં 47 ટ્રિલિયન અમેરિકન ડોલર સુધી પહોંચવાનો અંદાજ છે...

માર્ચ 15, 2025 7:54 પી એમ(PM) માર્ચ 15, 2025 7:54 પી એમ(PM)

views 2

ગૃહમંત્રી અમિત શાહે લચિત બરફૂકન પોલીસ એકેડેમીનું ઉદ્ઘાટન કર્યું, આસામમાં આવાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કર્યો

કેન્દ્ર સરકારે આસામમાં માળખાકીય ક્ષેત્રના વિકાસ માટે 3 લાખ કરોડ રૂપિયા ફાળવ્યા છે. તેમજ કેન્દ્ર સરકારે રાજ્યના તમામ ઉગ્રવાદીજૂથો સાથે મંત્રણાનો અભિગમ અપનાવ્યો હોવાથી રાજ્યમાં શાંતિની પુનઃ સ્થાપના થઇ છે અને આસામ વિકાસના પંથે ઝડપથી આગળ વધી રહ્યું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે આસામના દેરગાવમાં ...

માર્ચ 15, 2025 7:13 પી એમ(PM) માર્ચ 15, 2025 7:13 પી એમ(PM)

views 2

ઇંગ્લેન્ડની સેન્ટ્રલ બેન્કીંગ સંસ્થાએ ડિજીટલ પરિવર્તન પુરસ્કાર 2025 માટે ભારતીય રિઝર્વ બેન્ક – RBI ની પસંદગી કરી છે

ઇંગ્લેન્ડની સેન્ટ્રલ બેન્કીંગ સંસ્થાએ ડિજીટલ પરિવર્તન પુરસ્કાર 2025 માટે ભારતીય રિઝર્વ બેન્ક – RBI ની પસંદગી કરી છે. RBI એ પોતાના નિષ્ણાતોની સમિતિ દ્વારા શરૂ કરેલી પ્રવાહ અને સારથી પહેલ માટે RBI ને ડિજીટલ પરિવર્તન પુરસ્કાર 2025 અપાશે. પુરસ્કાર આપનાર સંસ્થાએ નોંધ્યું છે કે RBI ની પ્રવાહ અને સારથી પહે...

માર્ચ 15, 2025 7:11 પી એમ(PM) માર્ચ 15, 2025 7:11 પી એમ(PM)

views 1

હરિયાણાના હિસાર ખાતે ટૂંક સમયમાં વિમાનમથક કાર્યરત થશે

હરિયાણાના હિસાર ખાતે ટૂંક સમયમાં વિમાનમથક કાર્યરત થશે. આ માટે ભારતીય વિમાનમથક સત્તામંડળ દ્વારા મંજુરી આપવામાં આવી છે. હરિયાણાના નાગરિક ઉડ્ડયન મંત્રી વિપુલ ગોયલે જણાવ્યું હતું કે હિસારથી અમદાવાદ, અયોધ્યા, જયપુર, અને દિલ્હીના ઉડ્ડયનો શરૂ કરાશે. ઉલ્લેખનીય છે કે હરિયાણા સરકારે હિસાર વિમાનમથક માટે 503 કર...

માર્ચ 15, 2025 7:10 પી એમ(PM) માર્ચ 15, 2025 7:10 પી એમ(PM)

views 2

કેન્દ્રીય રમતગમત મંત્રી મનસુખ માંડવિયા આવતીકાલે દિલ્હીમાં ફીટ ઇન્ડિયા કાર્નિવલનું ઉદ્દઘાટન કરશે

કેન્દ્રીય રમતગમત મંત્રી મનસુખ માંડવિયા આવતીકાલે દિલ્હીમાં ફીટ ઇન્ડિયા કાર્નિવલનું ઉદ્દઘાટન કરશે. તંદુરસ્ત જીવનશૈલી અને સ્થૂળતામુક્ત દેશની સંકલ્પના મુજબ શરૂ કરાયેલી ફીટ ઇન્ડિયા ચળવળ મુજબ તંદુરસ્ત અને સક્રિય જીવન પદ્ધતિને પ્રોત્સાહન આપવા દિલ્હીમાં 3 દિવસ માટેનો ફીટ ઇન્ડિયા કાર્નિવલ આવતીકાલથી યોજાશે. આ...

માર્ચ 15, 2025 7:08 પી એમ(PM) માર્ચ 15, 2025 7:08 પી એમ(PM)

views 3

ભાજપે કર્ણાટકમાં કેટલાક લઘુમતી સમુદાયોને સરકારી કોન્ટ્રાક્ટમાં ચાર ટકા અનામત આપવાના કર્ણાટક સરકારના નિર્ણયને વખોડી કાઢ્યો છે.

ભાજપે કર્ણાટકમાં કેટલાક લઘુમતી સમુદાયોને સરકારી કોન્ટ્રાક્ટમાં ચાર ટકા અનામત આપવાના કર્ણાટક સરકારના નિર્ણયને વખોડી કાઢ્યો છે. ભાજપના વરિષ્ઠ નેતા રવિશંકર પ્રસાદે આજે દિલ્હીમાં પક્ષના વડામથકે જણાવ્યું હતું કે બંધારણ મુજબ સામાજીક અને શૈક્ષણિક માપદંડના આધારે અનામત નીતિ ઘડી શકાય છે, ત્યારે કર્ણાટક સરકારન...

માર્ચ 15, 2025 7:06 પી એમ(PM) માર્ચ 15, 2025 7:06 પી એમ(PM)

views 3

કેન્દ્ર સરકાર વિદ્યાર્થીઓ દ્વારા અદ્યતન ટેક્નોલોજી ક્ષેત્રે શરૂ કરાતા નવા સ્ટાર્ટઅપના વિકાસ માટે સંપૂર્ણ સહકાર આપશે

કેન્દ્ર સરકાર વિદ્યાર્થીઓ દ્વારા અદ્યતન ટેક્નોલોજી ક્ષેત્રે શરૂ કરાતા નવા સ્ટાર્ટઅપના વિકાસ માટે સંપૂર્ણ સહકાર આપશે. કેન્દ્રીય માહિતી અને ટેક્નોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે અદ્યતન ટેક્નોલોજીની મદદથી પ્રોટોટાઇપના વિકાસ ઉપર ધ્યાન કેન્દ્રીત કરવા વિદ્યાર્થીઓને સૂચન કર્યું હતું. તમિલનાડુના થૈયુર ખાતે આઇઆઇ...

માર્ચ 15, 2025 7:02 પી એમ(PM) માર્ચ 15, 2025 7:02 પી એમ(PM)

views 4

પંજાબના અમૃતસરમાં એક ધાર્મિક સ્થળ ઉપર થયેલા ગ્રેનેડ હુમલામાં બહારની દિવાલને નુકસાન પહોંચ્યું છે

પંજાબના અમૃતસરમાં એક ધાર્મિક સ્થળ ઉપર થયેલા ગ્રેનેડ હુમલામાં બહારની દિવાલને નુકસાન પહોંચ્યું છે. અમૃતસરના પોલીસ કમિશનર ગુરપ્રીત ભુલેરે જણાવ્યું છે કે પ્રાથમિક તપાસમાં સીસીટીવી ફૂટેજના આધારે મોટરસાયકલ ઉપર આવેલા બે અજાણી વ્યક્તિઓએ ધાર્મિક સ્થળ હેન્ડ ગ્રેનેડ ફેંક્યો હતો. પંજાબ પોલીસે હુમલાખોરોની તપાસ સ...