મન કી બાત

નવેમ્બર 30, 2025 7:53 પી એમ(PM) નવેમ્બર 30, 2025 7:53 પી એમ(PM)

views 10

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મન કી બાત કાર્યક્રમમાં કોમનવેલ્થ ગેમ્સ 2030ની યજમાની ભારતને મળવાને ગૌરવ સમાન ગણાવી.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મન કી બાતની 128મી કડીમાં કોમનવેલ્થ ગેમ્સનું આયોજન ભારતને મળ્યું હોવાની બાબતને ગર્વ સમાન ગણાવી હતી.. તેમણે કહ્યું હતુંકે ભારતના ખેલાડીઓ રમતગમતમાં પણ વિશ્વમાં ડંકો વગાડી રહ્યાં છે.. તાજેતરમા જ 2030ની કોમનવેલ્થ ગેમ્સની યજમાની અમદાવાદને મળી હતી. મન કી બાતમાં પ્રધાનમંત્રી નરેન...

નવેમ્બર 30, 2025 7:52 પી એમ(PM) નવેમ્બર 30, 2025 7:52 પી એમ(PM)

views 6

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે લીપ એન્જિન MRO સુવિધા, INS માહે અને સ્કાયરૂટનું ઇન્ફિનિટી કેમ્પસ ભારતની નવી વિચારસરણી અને યુવા શક્તિને પ્રતિબિંબિત કરે છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે લીપ એન્જિન MRO સુવિધા, INS માહે અને સ્કાયરૂટનું ઇન્ફિનિટી કેમ્પસ ભારતની નવી વિચારસરણી, નવીનતા અને યુવા શક્તિને પ્રતિબિંબિત કરે છે. શ્રી મોદીએ આજે આકાશવાણી પર તેમના મન કી બાત સંબોધન દરમિયાન આ વાત કહી. શ્રી મોદીએ કહ્યું કે છેલ્લા 10 વર્ષમાં ભારતના ખાદ્યાન્ન ઉત્...

નવેમ્બર 30, 2025 4:05 પી એમ(PM) નવેમ્બર 30, 2025 4:05 પી એમ(PM)

views 17

મન કી બાત કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું- દેશમાં MRO સુવિધાનું ઉદ્ઘાટન ભારતની નવી વિચારસરણીનું પ્રતિબિંબ.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે, હૈદરાબાદમાં વિશ્વની સૌથી મોટી એન્જિન MRO સુવિધાનું ઉદ્ઘાટન, ભારતીય નૌકાદળમાં INS માહેનો સમાવેશ અને દેશમાં સ્કાયરૂટના ઇન્ફિનિટી કેમ્પસનું ઉદ્ઘાટન જેવી તાજેતરની ઘટનાઓ ભારતની નવી વિચારસરણી, નવીનતા અને યુવા શક્તિનું પ્રદર્શન કરે છે. આજે આકાશવાણી પરથી પ્રસારીત થય...

નવેમ્બર 29, 2025 3:30 પી એમ(PM) નવેમ્બર 29, 2025 3:30 પી એમ(PM)

views 19

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે ‘મન કી બાત’ કાર્યક્રમમાં વિવિધ વિષયો ઉપર પોતાના વિચારો રજૂ કરશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સવારે 11 વાગે આકાશવાણી પરથી પ્રસારિત થનાર 'મન કી બાત' કાર્યક્રમમાં વિવિધ વિષયો ઉપર પોતાના વિચારો રજૂ કરશે. માસિક રેડિયો કાર્યક્રમની આ 128મી કડી હશે. હિન્દીમાં મન કી બાતના પ્રસારણ બાદ ગુજરાતીમાં તેનો ભાવાનુવાદ પ્રસારિત કરાશે. આ કાર્યક્રમ આકાશવાણી અને દૂરદર્શનના સમગ...

નવેમ્બર 27, 2025 3:28 પી એમ(PM) નવેમ્બર 27, 2025 3:28 પી એમ(PM)

views 12

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 30 તારીખે “મન કી બાત” કાર્યક્રમમાં દેશ-વિદેશના લોકો સમક્ષ પોતાના વિચાર રજૂ કરશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ મહિનાની 30 તારીખે આકાશવાણી પરથી પ્રસારિત થનારા “મન કી બાત” કાર્યક્રમમાં દેશ-વિદેશના લોકો સમક્ષ પોતાના વિચાર રજૂ કરશે. માસિક રેડિયો કાર્યક્રમની આ 128-મી કડી હશે. લોકો આ કાર્યક્રમ માટે પોતાના વિચાર અને મંતવ્ય ટૉલફ્રી નંબર 1800-11-7800 પર મોકલી શકશે. તેઓ નરેન્દ્ર મોદી ઍપ અથ...

નવેમ્બર 25, 2025 2:37 પી એમ(PM) નવેમ્બર 25, 2025 2:37 પી એમ(PM)

views 23

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ મહિનાની 30 તારીખે “મન કી બાત” કાર્યક્રમમાં દેશ-વિદેશના લોકો સમક્ષ પોતાના વિચાર રજૂ કરશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ મહિનાની 30 તારીખે આકાશવાણી પરથી પ્રસારિત થનારા “મન કી બાત” કાર્યક્રમમાં દેશ-વિદેશના લોકો સમક્ષ પોતાના વિચાર રજૂ કરશે. માસિક રેડિયો કાર્યક્રમની આ 128-મી કડી હશે. લોકો આ કાર્યક્રમ માટે પોતાના વિચાર અને મંતવ્ય ટૉલફ્રી નંબર 1800-11-7800 પર મોકલી શકશે. તેઓ નરેન્દ્ર મોદી ઍપ અથ...

નવેમ્બર 25, 2025 10:16 એ એમ (AM) નવેમ્બર 25, 2025 10:16 એ એમ (AM)

views 8

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ મહિનાની 30 તારીખે આકાશવાણી પરથી પ્રસારિત થનારા “મન કી બાત” કાર્યક્રમમાં દેશ-વિદેશના લોકો સમક્ષ પોતાના વિચાર રજૂ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ મહિનાની 30 તારીખે આકાશવાણી પરથી પ્રસારિત થનારા “મન કી બાત” કાર્યક્રમમાં દેશ-વિદેશના લોકો સમક્ષ પોતાના વિચાર રજૂ કરશે. માસિક રેડિયો કાર્યક્રમની આ 128-મી કડી હશે. લોકો આ કાર્યક્રમ માટે પોતાના વિચાર અને મંતવ્ય ટૉલફ્રી નંબર 1800-11-7800 પર મોકલી શકશે. તેઓ નરેન્દ્ર મોદી ઍપ અથ...

ઓક્ટોબર 26, 2025 7:36 પી એમ(PM) ઓક્ટોબર 26, 2025 7:36 પી એમ(PM)

views 18

પ્રધાનમંત્રીએ મન કી બાત કાર્યક્રમમાં કહ્યુ કે, છઠનો તહેવાર સંસ્કૃતિ, પ્રકૃતિ અને સમાજ વચ્ચેની ઊંડી એકતાનું પ્રતીક છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે છઠનો તહેવાર સંસ્કૃતિ, પ્રકૃતિ અને સમાજ વચ્ચેની ઊંડી એકતાનું પ્રતીક છે. આજે આકાશવાણી પર તેમના મન કી બાત સંબોધનમાં, પ્રધાનમંત્રીએ કહ્યું કે છઠ ઘાટ પર સમાજના દરેક વર્ગનું એકત્ર થવું ભારતની સામાજિક એકતાનું સૌથી સુંદર ઉદાહરણ રજૂ કરે છે. શ્રી મોદીએ કહ્યું કે ઓપરેશન...

ઓક્ટોબર 26, 2025 1:25 પી એમ(PM) ઓક્ટોબર 26, 2025 1:25 પી એમ(PM)

views 28

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મનકી બાતની 127મી કડીમાં વાત કરતાં છઠપૂજા નિમિત્તે દેશવાસીઓને શુભકામનાઓ પાઠવી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે કહ્યું કે છઠનો મહાપર્વ સંસ્કૃતિ, પ્રકૃતિ અને સમાજની એકતાનું પ્રતિબિંબ છે. આકાશવાણી પર તેમના મન કી બાત કાર્યક્રમમાં રાષ્ટ્રને સંબોધતા, પ્રધાનમંત્રીએ છઠ નિમિત્તે દરેકને અને ખાસ કરીને બિહાર, ઝારખંડ અને પૂર્વાંચલના લોકોને શુભેચ્છાઓ પાઠવી. તેમણે ભાર મૂક્યો કે સમાજનો દરેક વ...

ઓક્ટોબર 25, 2025 7:41 પી એમ(PM) ઓક્ટોબર 25, 2025 7:41 પી એમ(PM)

views 66

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સવારે આકાશવાણી પરથી પ્રસારિત થનાર ‘મન કી બાત’ કાર્યક્રમમાં વિવિધ વિષયો ઉપર પોતાના વિચારો રજૂ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સવારે 11 વાગે આકાશવાણી પરથી પ્રસારિત થનાર 'મન કી બાત' કાર્યક્રમમાં વિવિધ વિષયો ઉપર પોતાના વિચારો રજૂ કરશે. માસિક રેડિયો કાર્યક્રમની આ 127મી કડી હશે. હિન્દીમાં મન કી બાતના પ્રસારણ બાદ ગુજરાતીમાં તેનો ભાવાનુવાદ પ્રસારિત કરાશે. આ કાર્યક્રમ આકાશવાણી અને દૂરદર્શનના સમગ...

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.