મન કી બાત

ઓક્ટોબર 26, 2025 7:36 પી એમ(PM)

views 30

પ્રધાનમંત્રીએ મન કી બાત કાર્યક્રમમાં કહ્યુ કે, છઠનો તહેવાર સંસ્કૃતિ, પ્રકૃતિ અને સમાજ વચ્ચેની ઊંડી એકતાનું પ્રતીક છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે છઠનો તહેવાર સંસ્કૃતિ, પ્રકૃતિ અને સમાજ વચ્ચેની ઊંડી એકતાનું પ્રતીક છે. આજે આકાશવાણી પર તેમના મન કી બાત સંબોધનમાં, પ્રધાનમંત્રીએ કહ્યું કે છઠ ઘાટ પર સમાજના દરેક વર્ગનું એકત્ર થવું ભારતની સામાજિક એકતાનું સૌથી સુંદર ઉદાહરણ રજૂ કરે છે. શ્રી મોદીએ કહ્યું કે ઓપરેશન...

ઓક્ટોબર 26, 2025 1:25 પી એમ(PM)

views 46

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મનકી બાતની 127મી કડીમાં વાત કરતાં છઠપૂજા નિમિત્તે દેશવાસીઓને શુભકામનાઓ પાઠવી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે કહ્યું કે છઠનો મહાપર્વ સંસ્કૃતિ, પ્રકૃતિ અને સમાજની એકતાનું પ્રતિબિંબ છે. આકાશવાણી પર તેમના મન કી બાત કાર્યક્રમમાં રાષ્ટ્રને સંબોધતા, પ્રધાનમંત્રીએ છઠ નિમિત્તે દરેકને અને ખાસ કરીને બિહાર, ઝારખંડ અને પૂર્વાંચલના લોકોને શુભેચ્છાઓ પાઠવી. તેમણે ભાર મૂક્યો કે સમાજનો દરેક વ...

ઓક્ટોબર 25, 2025 7:41 પી એમ(PM)

views 79

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સવારે આકાશવાણી પરથી પ્રસારિત થનાર ‘મન કી બાત’ કાર્યક્રમમાં વિવિધ વિષયો ઉપર પોતાના વિચારો રજૂ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સવારે 11 વાગે આકાશવાણી પરથી પ્રસારિત થનાર 'મન કી બાત' કાર્યક્રમમાં વિવિધ વિષયો ઉપર પોતાના વિચારો રજૂ કરશે. માસિક રેડિયો કાર્યક્રમની આ 127મી કડી હશે. હિન્દીમાં મન કી બાતના પ્રસારણ બાદ ગુજરાતીમાં તેનો ભાવાનુવાદ પ્રસારિત કરાશે. આ કાર્યક્રમ આકાશવાણી અને દૂરદર્શનના સમગ...

ઓક્ટોબર 21, 2025 1:59 પી એમ(PM)

views 139

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રવિવારે મન કી બાત કાર્યક્રમમાં પોતાના વિચારો રજૂ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 26 ઓક્ટોબરે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં દેશ વિદેશના લોકો સાથે પોતાના વિચારો વ્યક્ત કરશે. માસિક રેડિયો કાર્યક્રમની આ 127મી કડી હશે. લોકો આ મહિનાની 24 તારીખ સુધી ટોલ-ફ્રી નંબર 1800-11-7800 પર પોતાના વિચારો અને સૂચનો મોકલી શકે છે. આ સાથે નરેન્દ્ર મોદી એ...

ઓક્ટોબર 3, 2025 7:05 પી એમ(PM)

views 31

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માસિક રેડિયો કાર્યક્રમ મન કી બાતને 11 વર્ષ પૂર્ણ થયા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માસિક રેડિયો કાર્યક્રમ, મન કી બાતને આજે 11 વર્ષ પૂર્ણ થયા. કાર્યક્રમની પહેલી કડી ત્રણ ઓક્ટોબર, 2014ના રોજ વિજયાદશમીના દિવસે પ્રસારિત થઈ હતી. દેશના દરેક ખૂણા સુધી પહોંચેલો આ કાર્યક્રમ સાંસ્કૃતિક અને સામાજિક પરિવર્તનનું પ્રતીક છે. મન કી બાત કાર્યક્રમની પહેલી કડીમાં પ્રધાનમ...

સપ્ટેમ્બર 28, 2025 3:39 પી એમ(PM)

views 35

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મન કી બાતની 126મી કડીમાં આગામી તહેવારોમાં લોકોને સ્વદેશી વસ્તુઓની ખરીદી કરવા આહવાન કર્યું.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે લોકોને આગામી તહેવારોની મોસમ સ્વદેશી ઉત્પાદનો સાથે ઉજવવા અને વોકલ ફોર લોકલને તેમનો જીવન મંત્ર બનાવવા વિનંતી કરી. આકાશવાણી પરના તેમના મન કી બાત કાર્યક્રમમાં વિચારો શેર કરતા, શ્રી મોદીએ ટિપ્પણી કરી કે આગામી દિવસોમાં એક પછી એક તહેવારો આવી રહ્યા છે અને જીએસટી બચત ઉત્સવ પણ ...

સપ્ટેમ્બર 27, 2025 3:13 પી એમ(PM)

views 62

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે ‘મન કી બાત’ કાર્યક્રમમાં વિવિધ વિષય પર પોતાના વિચાર રજૂ કરશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સવારે 11 વાગે આકાશવાણી પરથી પ્રસારિત થનારા 'મન કી બાત' કાર્યક્રમમાં વિવિધ વિષય પર પોતાના વિચાર રજૂ કરશે. માસિક રેડિયો કાર્યક્રમની આ 126મી કડી હશે. હિન્દીમાં મન કી બાતના પ્રસારણ બાદ ગુજરાતીમાં તેનો ભાવાનુવાદ પ્રસારિત કરાશે. આ કાર્યક્રમ આકાશવાણી અને દૂરદર્શનના સમગ્ર...

ઓગસ્ટ 31, 2025 7:03 પી એમ(PM)

views 32

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વદેશી વસ્તુઓને પ્રોત્સાહન આપવા લોકોને અપીલ કરી.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, દેશે સ્થાનિક વસ્તુઓને પ્રોત્સાહન આપવા એટલે કે વૉકલ ફૉર લૉકલ, આત્મનિર્ભર ભારત અને વિકસિત ભારતના મંત્ર સાથે આગળ વધવું પડશે. આજે આકાશવાણી પરથી “મન કી બાત” કાર્યક્રમમાં તેમણે કહ્યું, તહેવારોમાં દેશવાસીઓએ સ્વદેશીની વાતને ભૂલવી ન જોઈએ. પ્રધાનમંત્રીએ ચોમાસામાં પ્રાકૃતિક ...

ઓગસ્ટ 31, 2025 2:16 પી એમ(PM)

views 59

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને સ્થાનિક ઉત્પાદનો અપનાવવા હાકલ કરી.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને સ્થાનિક ઉત્પાદનો અપનાવવા,, આત્મનિર્ભર ભારત અને વિકાસિત ભારતને પ્રોત્સાહન આપવા સ્વદેશીના મંત્ર સાથે આગળ વધવ હાકલ કરી. આજે આકાશવાણી પર મન કી બાત કાર્યક્રમમાં તેમણે કહ્યું, તહેવારોની મોસમ દરમિયાન મેડ ઇન ઇન્ડિયા એટલે કે ભારતમાં બનેલી હોય અથવા ભારતીય સામગ્રીથી તૈયાર...

ઓગસ્ટ 30, 2025 3:18 પી એમ(PM)

views 151

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સવારે 11 વાગે આકાશવાણી પરથી ‘મન કી બાત’ કાર્યક્રમ રજૂ કરશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સવારે 11 વાગે આકાશવાણી પરથી પ્રસારિત થનાર 'મન કી બાત' કાર્યક્રમમાં વિવિધ વિષયો ઉપર પોતાના વિચારો રજૂ કરશે. માસિક રેડિયો કાર્યક્રમની આ 125મી કડી હશે. હિન્દીમાં મન કી બાતના પ્રસારણ બાદ ગુજરાતીમાં તેનો ભાવાનુવાદ પ્રસારિત કરાશે. આ કાર્યક્રમ આકાશવાણી અને દૂરદર્શનના સમગ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.