આંતરરાષ્ટ્રીય

ઓગસ્ટ 26, 2024 7:27 પી એમ(PM) ઓગસ્ટ 26, 2024 7:27 પી એમ(PM)

views 3

ઑસ્ટ્રેલિયાની સરકારે રાઇટ ટુ ડિસ્કનેક્ટ એક્ટ એટલે કે સંપર્કથી બહાર રહેવાનો અધિકાર કાયદો અમલમાં મૂક્યો

ઑસ્ટ્રેલિયાની સરકારે રાઇટ ટુ ડિસ્કનેક્ટ એક્ટ એટલે કે સંપર્કથી બહાર રહેવાનો અધિકાર કાયદો અમલમાં મૂક્યો છે. જે કર્મચારીઓને કામના કલાકો બાહર સંપર્ક કરવાનો ઇનકારકરવાનો અધિકાર આપે છે. આજથી ઑસ્ટ્રેલિયામાં કર્મચારીઓને તેમના પગારના કલાકો બહારકામના ઇમેલ-કોલ અને મેસેજ પર નજર રાખવાનો, જવાબ આપવાનો ઇનકાર કરવાનો ...

ઓગસ્ટ 26, 2024 3:34 પી એમ(PM) ઓગસ્ટ 26, 2024 3:34 પી એમ(PM)

views 11

પાકિસ્તાનના બલુચિસ્તાનમાં મુસખેલ જિલ્લામાં બંદૂકધારીઓએ 23 લોકોની હત્યા કરી

પાકિસ્તાનના બલુચિસ્તાનમાં મુસખેલ જિલ્લામાં બંદૂકધારીઓએ 23 લોકોની હત્યા કરી છે. હૂમલાખોરોએ ટ્રક અને બસમાંથી પ્રવાસીઓની ઓળખ પૂછીને ગોળીબાર કર્યો હતો. આસિસ્ટન્ટ કમિશનર મુસાખાલી નજીક કાકરે જણાવ્યું કે, સશસ્ત્ર હૂમલાખોરોએ મુસખેલમાં ધોરી માર્ગમાં અવરોધ ઊભો કરીને ટ્રકો અને બસમાંથી પ્રવાસીને નીચે ઉતાર્યા હત...

ઓગસ્ટ 25, 2024 7:49 પી એમ(PM) ઓગસ્ટ 25, 2024 7:49 પી એમ(PM)

views 2

રશિયાના બેલગોરોડ ઓબ્લાસ્ટ ક્ષેત્રના રાકિતનોયે ગામ પર યુક્રેનિયન સેનાએ કરેલા હુમલામાં પાંચ લોકો માર્યા ગયા

રશિયાના બેલગોરોડ ઓબ્લાસ્ટ ક્ષેત્રના રાકિતનોયે ગામ પર યુક્રેનિયન સેનાએ કરેલા હુમલામાં પાંચ લોકો માર્યા ગયા છે અને 12 ઇજા થવા પામી છે. ત્યાંના ગવર્નર વ્યાચેસ્લાવ ગ્લાડકોફે કહ્યું કે આ હુમલાથી સ્થાનિક માળખાને પણ નોંધપાત્ર નુકસાન થયું છે. હુમલામાં દસ મકાનો, બે વાણિજ્ય ઈમારતો અને ચાર વાહનો નાશ પામ્યા છે.

ઓગસ્ટ 25, 2024 7:49 પી એમ(PM) ઓગસ્ટ 25, 2024 7:49 પી એમ(PM)

views 2

ઇઝરાયલ અને હિઝબુલ્લાહ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે આજે ઇઝરાયેલ-લેબનોન સરહદ પર ભારે ગોળીબાર થયો

ઇઝરાયલ અને હિઝબુલ્લાહ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે આજે ઇઝરાયેલ-લેબનોન સરહદ પર ભારે ગોળીબાર થયો છે. ઇઝરાયેલી દળોએ લેબનોનમાં હિઝબુલ્લાહના ટાર્ગેટ પર હવાઈ હુમલો કર્યો. સેનાએ એવો પણ દાવો કર્યો હતો કે હિઝબુલ્લાહ દ્વારા મોટા હુમલાની યોજના બનાવવામાં આવી રહી છે. ઇઝરાયેલ સંરક્ષણ દળોએ અહેવાલ આપ્યો કે લગભગ 1...

ઓગસ્ટ 24, 2024 7:57 પી એમ(PM) ઓગસ્ટ 24, 2024 7:57 પી એમ(PM)

views 1

અમેરિકાના વિદેશમંત્રી એન્ટની બ્લિન્કને પાંચ કરોડ 28 લાખ ડોલરનાં ખર્ચે ભારતને સબમરીન-વિરોધી યુધ્ધ પ્રણાલિ સોનોબોયસનાં સંભવિત વેચાણને મંજૂરી આપી

અમેરિકાના વિદેશમંત્રીએન્ટની બ્લિન્કને બહુઉદ્દેશીય એમએચ-60 આર સી-હોક હેલિકોપ્ટર માટે પાંચ કરોડ 28 લાખડોલરનાં અંદાજિત ખર્ચે ભારતને સબમરીન-વિરોધી યુધ્ધ પ્રણાલિ સોનોબોયસ અને સંબંધિત ઉપકરણોનાંભારતને સંભવિત વેચાણને મંજૂરી આપી છે. સંરક્ષણ સલામતીસહકાર એજન્સીએ જરૂરી પ્રમાણપત્ર જારી કરીને ગઈ કાલે અમેરિકન કોંગ...

ઓગસ્ટ 24, 2024 7:53 પી એમ(PM) ઓગસ્ટ 24, 2024 7:53 પી એમ(PM)

views 1

ચીનમાં, જિઆંગસુ પ્રાંતનાસુકિયાન શહેરમાં ગઈ કાલે રાત્રે એક દુકાનમાં આગ ફાટી નીકળતાં છ લોકોના મોત નિપજ્યાં હતા

ચીનમાં, જિઆંગસુ પ્રાંતનાસુકિયાન શહેરમાં ગઈ કાલે રાત્રે એક દુકાનમાં આગ ફાટી નીકળતાં છ લોકોના મોત નિપજ્યાં હતા. શહેરના ફાયર રેસ્ક્યુ વિભાગના જણાવ્યા અનુસાર, ચાર લોકો ઘટનાસ્થળે મૃત્યુ પામ્યા હતા, જ્યારે અન્યબે લોકોના ગંભીર ઇજાઓને લીધે મૃત્યુ નિપજ્યાં હતા. આગને કારણે અંદાજે200 ચોરસ મીટરના વિસ્તારને અસર ...

ઓગસ્ટ 24, 2024 7:28 પી એમ(PM) ઓગસ્ટ 24, 2024 7:28 પી એમ(PM)

views 2

અપક્ષ ઉમેદવારરોબર્ટ એફ. કેનેડી જુનિયરે અમેરિકાના પ્રમુખપદની ચૂંટણી માટે તેમના અભિયાનને સ્થગિત કર્યું છે

અપક્ષ ઉમેદવારરોબર્ટ એફ. કેનેડી જુનિયરે અમેરિકાના પ્રમુખપદની ચૂંટણી માટે તેમના અભિયાનને સ્થગિત કર્યું છે અને રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનેસમર્થન જાહેર કર્યું છે. શ્રી કેનેડીએતેમના સંબોધનમાં કહ્યું કે તેમને ચૂંટણીમાં જીતનો વિશ્વાસ નથી. જો કે, શ્રી કેનેડીએ સ્પષ્ટતા...

ઓગસ્ટ 24, 2024 7:25 પી એમ(PM) ઓગસ્ટ 24, 2024 7:25 પી એમ(PM)

views 1

નેપાળના વિદેશમંત્રી ડો. આરઝૂ રાણા દેઉબાએ કહ્યું છે કે, તેમની તાજેતરની ભારતની સત્તાવાર મુલાકાત ઘણી સફળ રહી હતી

નેપાળના વિદેશમંત્રી ડો. આરઝૂ રાણા દેઉબાએ કહ્યું છે કે, તેમની તાજેતરની ભારતની સત્તાવાર મુલાકાત ઘણી સફળ રહી હતી. નેપાળી કોંગ્રેસની સેન્ટ્રલ એક્ઝિક્યુટિવકમિટીની બેઠકમાં તેમણે કહ્યું કે 18-22 ઓગસ્ટ સુધીની તેમની ભારત મુલાકાતે નેપાળ અનેભારત વચ્ચે સદ્ભાભાવના વધારવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે.તેમણે કહ્ય...

ઓગસ્ટ 23, 2024 7:57 પી એમ(PM) ઓગસ્ટ 23, 2024 7:57 પી એમ(PM)

views 3

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેન્સકી વચ્ચે આજે યુક્રેનના કિવમાં પ્રતિનિધિમંડળ સ્તરની બેઠક યોજાઈ

પ્રધાનમંત્રી  નરેન્દ્ર મોદી અને યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેન્સકી વચ્ચે આજેયુક્રેનના કિવમાં પ્રતિનિધિમંડળ સ્તરની બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન, બંને નેતાઓની હાજરીમાં ચાર સમજૂતી કરાર પર હસ્તાક્ષર થાય હતા.. યુક્રેનમાંસામુદાયિક વિકાસ પ્રોજેક્ટ્સ, ડ્રગ નિયંત્રણ ધોરણો, સાંસ્કૃતિક વિનિમય અને કૃષિ સહ...

ઓગસ્ટ 23, 2024 7:43 પી એમ(PM) ઓગસ્ટ 23, 2024 7:43 પી એમ(PM)

views 2

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યુક્રેનમાં જણાવ્યું છે કે ગાંધીજી દ્વારા બતાવવામાં આવેલો માર્ગ વર્તમાન વૈશ્વિક પડકારોનો ઉકેલ આપે છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યુક્રેનમાં જણાવ્યું છે કે  ગાંધીજી દ્વારા બતાવવામાં આવેલો માર્ગ  વર્તમાન વૈશ્વિક પડકારોનો ઉકેલ આપે છે.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોલેન્ડ અને યુક્રેનની બેદેશોની મુલાકાતના બીજા અને અંતિમ તબક્કામાં આજે કિવ પહોંચ્યા છે . પ્રધાનમંત્રીટ્રેન દ્વારા પોલેન્ડથી કિવ પહોંચ્યા હતા. કિ...