આંતરરાષ્ટ્રીય

સપ્ટેમ્બર 4, 2024 2:22 પી એમ(PM) સપ્ટેમ્બર 4, 2024 2:22 પી એમ(PM)

views 4

યુક્રેનમાં સરકારમાં ફેરફાર થતાં પહેલાં જ મંત્રીમંડળના સભ્યો સહિત છ અધિકારીએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું

યુક્રેનમાં સરકારમાં ફેરફાર થતાં પહેલાં જ મંત્રીમંડળના સભ્યો સહિત છ અધિકારીએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. માધ્યમોના જણાવ્યા મુજબ, ગઈકાલે વ્યૂહાત્મક ઉદ્યોગ મંત્રી એલેક્ઝાન્ડર કેમિશિન, ન્યાય મંત્રી ડેનિસ માલિઉસ્કા, પર્યાવરણ સંરક્ષણ મંત્રી રૂસ્લાન સ્ટ્રાઈકલેટ્સ, નાયબ પ્રધાનમંત્રી ઑલ્હા સ્ટેફનિ...

સપ્ટેમ્બર 4, 2024 2:18 પી એમ(PM) સપ્ટેમ્બર 4, 2024 2:18 પી એમ(PM)

views 9

અખાતી યુદ્ધના કારણે છેલ્લા 33 વર્ષથી ઈરાકના બગદાદમાં બંધ રહેલું સ્વિત્ઝર્લેન્ડનું દૂતાવાસ ફરી શરૂ કરાયું

અખાતી યુદ્ધના કારણે છેલ્લા 33 વર્ષથી ઈરાકના બગદાદમાં બંધ રહેલું સ્વિત્ઝર્લેન્ડનું દૂતાવાસ ફરી શરૂ કરાયું છે. ઇરાકના વિદેશ મંત્રીએ કહ્યું, આ દૂતાવાસ ફરી શરૂ થયું તે બંને દેશ વચ્ચે વિવિધ ક્ષેત્રમાં સહકાર અને મજબૂત દ્વિપક્ષીય સંબંધને દર્શાવે છે. વર્ષ 1991માં અખાતી યુદ્ધના કારણે સ્વિત્ઝર્લેન્ડે ઇરાકમાં ...

સપ્ટેમ્બર 4, 2024 2:17 પી એમ(PM) સપ્ટેમ્બર 4, 2024 2:17 પી એમ(PM)

views 7

રશિયાએ યુક્રેન પર કરેલા અનેક મિસાઈલ હુમલામાં 51 લોકોના મોત નીપજ્યા

રશિયાએ યુક્રેન પર કરેલા અનેક મિસાઈલ હુમલામાં 51 લોકોના મોત નીપજ્યા છે. જ્યારે 200 લોકો ઇજાગ્રસ્ત થયાના અહેવાલ છે. આ હુમલો યુક્રેનના મધ્ય ભાગમાં આવેલા સૈન્ય શિક્ષણ સંસ્થાન પર કરાયો હતો. યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ વોલોદિમીર ઝેલેન્સ્કીએ એક સંદેશમાં તેમને પોલ્ટાવામાં રશિયન હુમલાની માહિતી મળી હોવાનું જણાવ્ય...

સપ્ટેમ્બર 4, 2024 10:30 એ એમ (AM) સપ્ટેમ્બર 4, 2024 10:30 એ એમ (AM)

views 6

રશિયન સૈન્યએ મિસાઈલ હુમલો કરતા મધ્ય યુક્રેનના પોલ્ટાવા શહેરમાં ઓછામાં ઓછા 51 લોકો માર્યા ગયા અને 200 થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા

રશિયન સૈન્યએ મિસાઈલ હુમલો કરતા મધ્ય યુક્રેનના પોલ્ટાવા શહેરમાં ઓછામાં ઓછા 51 લોકો માર્યા ગયા અને 200 થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. રશિયન હુમલામાં સૈન્ય સંચાર સંસ્થાન અને એક હોસ્પિટલને નુકસાન થયું છે. યુક્રેનની સેનાએ પુષ્ટિ કરી છે કે, રશિયન હુમલામાં ઘણા સૈન્ય કર્મચારીઓ પણ માર્યા ગયા છે. યુક્રેનના સંર...

સપ્ટેમ્બર 4, 2024 9:05 એ એમ (AM) સપ્ટેમ્બર 4, 2024 9:05 એ એમ (AM)

views 7

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બ્રુનેઈના સુલતાન હાજી હસનલ બોલ્કિયા સાથે સંવાદ કરશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બ્રુનેઈના સુલતાન હાજી હસનલ બોલ્કિયા સાથે સંવાદ કરશે. આ સમયગાળા દરમિયાન બંને દેશ વચ્ચે સહકારના નવા ક્ષેત્રો શોધવા પર ચર્ચા થવાની સંભાવના છે. ત્યારબાદ અનેક સમજૂતીના કરાર પર હસ્તાક્ષર થવાની અપેક્ષા છે.શ્રી મોદી બ્રુનેઈ અને સિંગાપોરના બે દેશોના પ્રવાસના પ્રથમ તબક્કામાં ગઈક...

ઓગસ્ટ 29, 2024 3:10 પી એમ(PM) ઓગસ્ટ 29, 2024 3:10 પી એમ(PM)

views 6

અમેરિકામાં 2011માં કેન્ટાલૂપમાં જોવા મળેલો લિસ્ટરિઓસિસ રોગ ફરી ફાટી નીકળ્યો છે

અમેરિકામાં 2011માં કેન્ટાલૂપમાં જોવા મળેલો લિસ્ટરિઓસિસ રોગ ફરી ફાટી નીકળ્યો છે. લિસ્ટેરિયાના 50 થી વધુ દર્દી નોંધાયા છે જ્યારે નવ મૃત્યુ થયા છે. સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન સીડીસી દ્વારા બહાર પાડવામાં આવેલા તાજેતરના ડેટા અનુસાર, આ રોગ 18 રાજ્યોમાં ફેલાયો છે, જેમાં કુલ 57 લોકોને હોસ્પિટલ...

ઓગસ્ટ 28, 2024 7:43 પી એમ(PM) ઓગસ્ટ 28, 2024 7:43 પી એમ(PM)

views 6

બાંગ્લાદેશમાં વચગાળાની સરકારના ગૃહ મંત્રાલયે જાહેરનામું બહાર પાડી આજે જમાત-એ-ઇસ્લામી અને તેની વિદ્યાર્થી શાખા ઇસ્લામી છાત્રશિબિર પરથી પ્રતિબંધ હટાવી દીધો

બાંગ્લાદેશમાં વચગાળાની સરકારના ગૃહ મંત્રાલયે જાહેરનામું બહાર પાડી આજે જમાત-એ-ઇસ્લામી અને તેની વિદ્યાર્થી શાખા ઇસ્લામી છાત્રશિબિર પરથી પ્રતિબંધ હટાવી દીધો છે. આ જાહેરનામામાં જણાવાયું છે કે, આતંકવાદ અને હિંસામાં બાંગ્લાદેશ જમાત-એ-ઇસ્લામી અને તેના વિદ્યાર્થી સંગઠન ઇસ્લામી છાત્રશિબિરની સંડોવણીના કોઈ પુર...

ઓગસ્ટ 27, 2024 7:56 પી એમ(PM) ઓગસ્ટ 27, 2024 7:56 પી એમ(PM)

views 3

અશાંત બલૂચિસ્તાનમાં આતંકી હુમલાઓ મામલે પાકિસ્તાનના પ્રધાનંમત્રી શહબાજ શરીફે આજે મૌન તોડ્યુ

અશાંત બલૂચિસ્તાનમાં આતંકી હુમલાઓ મામલે પાકિસ્તાનના પ્રધાનંમત્રી શહબાજ શરીફે આજે મૌન તોડ્યુ હતું. તેમણે કેબિનેટ બેઠકને સંબોધતા જણાવ્યું કે આતંકવાદીઓ સાથે ના તો વાટાઘાટો થઈ શકે, ના તો તેમના પ્રત્યે નરમ વલણ અપનાવી શકાય. પ્રધાનમંત્રી શાહબાજ શરીફે જણાવ્યું કે હવે આતંકવાદને ઉખાડી ફેંકવાનો સમય આવી ગયો છે. ...

ઓગસ્ટ 27, 2024 2:32 પી એમ(PM) ઓગસ્ટ 27, 2024 2:32 પી એમ(PM)

views 10

પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં હિંસાની વિવિધ ઘટનાઓમાં 70 થી વધુ લોકોનો મોત નિપજ્યાં

પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં હિંસાની વિવિધ ઘટનાઓમાં 70 થી વધુ લોકોનો મોત નિપજ્યાં છે. મીડિયાના અહેવાલ અનુસાર, લાસબેલા જિલ્લાના બેલા શહેરમાં મુખ્ય હાઇવે પર વાહનો પર કરવામાં આવેલા હુમલામાં 14 સૈનિકો અને પોલીસ કર્મચારીઓ સહિત 21 આતંકવાદીઓ માર્યા ગયા હતા. અન્ય એક ઘટનામાં, હથિયારબંધ માણસોએ મુસાખેલ જિલ...

ઓગસ્ટ 27, 2024 2:26 પી એમ(PM) ઓગસ્ટ 27, 2024 2:26 પી એમ(PM)

views 4

બાંગ્લાદેશમાં, ઢાકાની અદાલતે સોમવારે 388 અન્સાર કર્મચારીઓને જેલમાં મોકલી આપ્યા

બાંગ્લાદેશમાં, ઢાકાની અદાલતે સોમવારે 388 અન્સાર કર્મચારીઓને જેલમાં મોકલી આપ્યા હતા.. રવિવારે રાત્રે અંસાર કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ વચ્ચેની અથડામણના ચાર કેસમાં જેલમાં મોકલ્યા હતા.. આ ઉપરાંત તેમની સામે સચિવાલયમાં તોડફોડ કરવા અને વિદ્યાર્થીઓ પર હુમલો કરવાના ગુનામાં તેમને જેલમાં મોકલવામાં આવ્યાં હતા. આ...