આંતરરાષ્ટ્રીય

ઓક્ટોબર 5, 2024 2:29 પી એમ(PM)

views 11

વિશ્વ આરોગ્ય સંસ્થા- WHOએ મંકીપોક્સ રોગના નિદાન માટે પ્રથમ નિદાન પરીક્ષણને મંજૂરી આપી

વિશ્વ આરોગ્ય સંસ્થા- WHOએ મંકીપોક્સ રોગના નિદાન માટે પ્રથમ નિદાન પરીક્ષણને મંજૂરી આપી છે. અનેક દેશોમાં રોગના કેસો વધતાં ઝડપી અને સચોટ પરીક્ષણની માંગને જોતાં WHOએ આ નિર્ણય લીધો છે. અત્યાર સુધીમાં, મંકીપોકસના 30 હજારથી વધુ કેસ નોંધાયા છે અને 800થી વધુ લોકોના મોત થયા છે. આફ્રિકા સંઘના રોગ નિયંત્રણ કેન્...

ઓક્ટોબર 4, 2024 2:02 પી એમ(PM)

views 15

યુરોપિયન યુનિયને લેબનોન માટે 3 કરોડ યુરોની માનવતાવાદી સહાયની જાહેરાત કરી

યુરોપિયન યુનિયને લેબનોન માટે 3 કરોડ યુરોની માનવતાવાદી સહાયની જાહેરાત કરી છે. હિઝબુલ્લા સાથે ઈઝરાયેલનો સંઘર્ષ વધ્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. લેબનોનમાં EU પ્રતિનિધિમંડળના નિવેદન અનુસાર, નવું સહાય પેકેજ ગત રવિવારે જાહેર કરાયેલા 1 કરોડ યુરોથી વધારે છે. સહાય પેકેજમાં તાત્કાલિક ખોરાક સહાય, આશ્રય, આર...

ઓક્ટોબર 3, 2024 7:40 પી એમ(PM)

views 11

ઈઝરાયેલના હવાઈ હુમલાને કારણે લેબનોનમાં વિસ્થાપિત લોકોની કુલ સંખ્યા વધીને લગભગ 12 લાખ થઈ

ઈઝરાયેલના હવાઈ હુમલાને કારણે લેબનોનમાં વિસ્થાપિત લોકોની કુલ સંખ્યા વધીને લગભગ 12 લાખ થઈ છે. ગઈ કાલે લેબનીઝ મંત્રીમંડળ પરિષદ દ્વારા બહાર પાડવામાં આવેલા અહેવાલ મુજબ મોટા ભાગના વિસ્થાપિતો અન્ય વિસ્તારોમાં સ્થળાંતર કરી ગયા છે, પરિવાર સાથે રહ્યા છે, રહેવાની જગ્યાઓ ભાડે લીધી છે અથવા જાહેર અથવા ખાનગી જગ્યા...

ઓક્ટોબર 3, 2024 3:14 પી એમ(PM)

views 12

નેપાળમાં પૂર અને ભૂસ્ખલનથી અત્યાર સુધીમાં મૃત્યુઆંક 233 પર પહોંચ્યો

નેપાળમાં, તાજેતરના પૂર અને ભૂસ્ખલનથી અત્યાર સુધીમાં મૃત્યુઆંક 233 પર પહોંચી ગયો છે જ્યારે 22 લોકો હજુ પણ ગુમ છે. આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા 169 લોકો ઘાયલ થયા છે. ગૃહ મંત્રાલયના પ્રવક્તા ઋષિરામ તિવારીના જણાવ્યા અનુસાર, પૂર અને ભૂસ્ખલનથી પ્રભાવિત વિસ્તારોમાંથી અત્યાર સુધીમાં 17 હજાર 120 લોકોને બચાવી લેવ...

ઓક્ટોબર 3, 2024 10:30 એ એમ (AM)

views 13

ઇઝરાયેલી સંરક્ષણ દળ – I.D.F.એ પુષ્ટિ કરતા જણાવ્યું કે, ઇરાનના મિસાઈલ હુમલામાં તેમના અનેક હવાઈ મથકોને નિશાન બનાવાયા, પરંતુ કોઈ મોટું નુકસાન નથી થયું.

ઇઝરાયેલી સંરક્ષણ દળ – I.D.F.એ પુષ્ટિ કરતા જણાવ્યું કે, ઇરાનના મિસાઈલ હુમલામાં તેમના અનેક હવાઈ મથકોને નિશાન બનાવાયા, પરંતુ કોઈ મોટું નુકસાન નથી થયું. સેનાએ જણાવ્યું કે, ‘તેમની વાયુસેનાનું અભિયાન યથાવત્ રહેશે.’ દરમિયાન ઇરાનના રાષ્ટ્રપતિ મસુદ પેઝેશ્કિયાને કહ્યું કે, ‘અમે યુદ્ધ નથી ઇચ્છતા.’ તેમણે ઇઝરાયે...

ઓક્ટોબર 3, 2024 9:57 એ એમ (AM)

views 14

સંયુક્ત રાજ્ય અમેરિકામાં હેલેન વાવાઝોડાના કારણે મૃત્યુ પામેલા લોકોની સંખ્યા વધીને 183 થઈ

સંયુક્ત રાજ્ય અમેરિકામાં હેલેન વાવાઝોડાના કારણે મૃત્યુ પામેલા લોકોની સંખ્યા વધીને 183 થઈ છે. જ્યારે દક્ષિણ પૂર્વ રાજ્યોમાં વાવાઝોડાના પરિણામે હજારો લોકો ગુમ થયાના અહેવાલ છે. ઉત્તર કેરોલિનામાં 90 લોકોના મોત નીપજ્યા છે. તેમજ અનેક જગ્યાએ ખોરવાયેલા વીજ પૂરવઠાને પૂર્વવત્ કરવાની કામગીરી ચાલી રહી છે. ફ્લૉર...

ઓક્ટોબર 2, 2024 7:40 પી એમ(PM)

views 10

યુક્રેનમાં, રશિયનસૈનિકોએ પૂર્વીય શહેર વુહલેદાર પર સંપૂર્ણ કબજો કરી લીધો છે

યુક્રેનમાં, રશિયનસૈનિકોએ પૂર્વીય શહેર વુહલેદાર પર સંપૂર્ણ કબજો કરી લીધો છે. યુક્રેનિયન દળો અઢી વર્ષઅગાઉ રશિયાના હુમલાની શરૂઆતથી શહેરનો બચાવ કરી રહ્યા હતા. યુક્રેનના પૂર્વીય મિલિટરી કમાન્ડે આજે પુષ્ટિ કરી છે. બે વર્ષથી વધુ સમયથી, રશિયા ઉત્તર તરફ આગળ વધવા અને કુરાખોવ અને પોકરોવસ્ક જેવા પ્રાદેશિકપરિવહન...

ઓક્ટોબર 2, 2024 11:09 એ એમ (AM)

views 11

ઈઝરાયેલમા સ્થિત ભારતીય દૂતાવાસે પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભારતીય નાગરિકોને સુરક્ષા પ્રોટોકોલનું પાલન કરવાની સલાહ આપી

ઈઝરાયેલમા સ્થિત ભારતીય દૂતાવાસે પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભારતીય નાગરિકોને સતર્ક રહેવા અને સ્થાનિક અધિકારીઓની સલાહ મુજબ સુરક્ષા પ્રોટોકોલનું પાલન કરવાની સલાહ આપી છે. નાગરિકોને સાવચેતી રાખવા, બિનજરૂરી મુસાફરી ટાળવા અને સલામતી આશ્રયસ્થાનોની નજીક રહેવા કહેવામાં આવ્યું છે. ભારતીય દૂતાવાસ પર...

ઓક્ટોબર 2, 2024 10:52 એ એમ (AM)

views 18

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે ગઈકાલે રાત્રે વોશિંગ્ટન ડીસીમાં યુએસ સ્ટેટ સેક્રેટરી એન્ટની બ્લિંકન સાથે વાતચીત કરી

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે ગઈકાલે રાત્રે વોશિંગ્ટન ડીસીમાં યુએસ સ્ટેટ સેક્રેટરી એન્ટની બ્લિંકન સાથે વાતચીત કરી હતી. બંને નેતાઓએ તાજેતરમાં યુએસમાં ડેલાવેર ખાતે યોજાયેલી ક્વાડ બેઠકમાં દ્વિપક્ષીય મંત્રણા કરી હતી. ચર્ચામાં દ્વિપક્ષીય સહયોગ, પશ્ચિમ એશિયાની સ્થિતિ, ભારતીય ઉપખંડમાં તાજેતરના વિકાસ, ઈન્ડો-...

ઓક્ટોબર 1, 2024 7:02 પી એમ(PM)

views 8

તાઇવાનમાં વાવાઝોડા ક્રેથોન કારણે જનજીવન ખોરવાયું

તાઇવાનમાં વાવાઝોડા ક્રેથોન કારણે જનજીવન ખોરવાયું છે. આજે શાળા અને કૉલેજો બંધ રહ્યા હતા. તાઇવાનના ગૃહમંત્રાલયના જણાવ્યા અનુસાર 40 હજાર જૈવાનો તૈનાત કરાયા છે, જ્યારે 7 હજાર, 700થી વધુ લોકોને ઉગારવામાં આવ્યા છે.  સ્થાનિક હવામાન વિભાગ દ્વારા વાવાઝોડું ક્રેથોન આવતીકાલે દક્ષિણ પશ્ચિમ બંદર શહેર કાઓસિઉંગ નજ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.