આંતરરાષ્ટ્રીય

ઓક્ટોબર 13, 2024 7:58 પી એમ(PM)

views 8

ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને ગઈકાલે લેબનોનમાં તાત્કાલિક યુદ્ધવિરામની હાકલ કરી હતી

ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને ગઈકાલે લેબનોનમાં તાત્કાલિક યુદ્ધવિરામની હાકલ કરી હતી. મેક્રોને લેબનીઝ સંસદના સ્પીકર નબીહ બેરી સાથે ટેલિફોનિક વાતચીત દરમિયાન લેબનોનમાં તરત જ યુદ્ધવિરામ માટે ભારપૂર્વક જણાવ્યું. મેક્રોને લેબનોનમાં ઇઝરાયેલી હુમલાઓની તીવ્રતા અને નાગરિકો પર તેમની દુ:ખદ અસર અંગે પણ ...

ઓક્ટોબર 12, 2024 7:49 પી એમ(PM)

views 11

ભારતીય સપ્લાયર્સ વિશ્વભરમાં બાળકો માટે સંસ્થાના આરોગ્ય અને રાશન સહાય માટે ત્રીજા સૌથી મોટા પ્રદાતા છે : યુનિસેફ

યુનાઈટેડ નેશન્સ ચિલ્ડ્રન્સ ફંડ એટલે કે યુનિસેફ દ્વારા જણાવવામાં આવ્યું છે કે ભારતીય સપ્લાયર્સ વિશ્વભરમાં બાળકો માટે સંસ્થાના આરોગ્ય અને રાશન સહાય માટે ત્રીજા સૌથી મોટા પ્રદાતા છે. ભારતીય વ્યવસાયોએ તેના વૈશ્વિક કાર્ય માટે યુનિસેફને લગભગ છ અબજ ડોલરની વસ્તુઓ અને સેવાઓ પૂરી પાડી છે. યુનિસેફના પુરવઠા વિભ...

ઓક્ટોબર 12, 2024 7:48 પી એમ(PM)

views 8

ક્વાડ દેશોની નૌકાદળોએ ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં પરસ્પર દરિયાઈ સહયોગને મજબૂત કરવાના માર્ગો પર ચર્ચા કરી

વિશાખાપટ્ટનમમાં ચાલી રહેલી બહુપક્ષીય દરિયાઈ કવાયત 'માલાબાર'ના બંદર તબક્કા દરમિયાન ક્વાડ દેશોની નૌકાદળોએ ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં પરસ્પર દરિયાઈ સહયોગને મજબૂત કરવાના માર્ગો પર ચર્ચા કરી છે. ભારત દ્વારા આયોજિત, ઑસ્ટ્રેલિયા, જાપાન અને અમેરિકાના નૌકાદળના વડાઓએ ઇન્ડો-પેસિફિક અને માલાબારની ભાવિ આવૃત્તિઓમાં...

ઓક્ટોબર 12, 2024 7:44 પી એમ(PM)

views 18

ભારતે બાંગ્લાદેશ સરકારને ખાસ કરીને તહેવારો દરમિયાન તમામ લઘુમતીઓ અને તેમના ધાર્મિક સ્થળોની સુરક્ષા સુનિશ્ચિત કરવા અપીલ કરી

ભારતે બાંગ્લાદેશ સરકારને ખાસ કરીને તહેવારો દરમિયાન તમામ લઘુમતીઓ અને તેમના ધાર્મિક સ્થળોની સુરક્ષા સુનિશ્ચિત કરવા અપીલ કરી છે. એક નિવેદનમાં વિદેશ મંત્રાલયે ઢાકાના તાંતીબજારમાં પૂજા મંડપ પર થયેલા હુમલા અને સતખીરાના જશોરેશ્વરી કાલી મંદિરમાં થયેલી ચોરી અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. મંત્રાલયે કહ્યું કે...

ઓક્ટોબર 11, 2024 7:47 પી એમ(PM)

views 24

ભારત અને લાઓ PDRએ સંરક્ષણ સહિત છ સમજુતીઓ ઉપર હસ્તાક્ષર કર્યા

ભારત અને લાઓ PDRએ સંરક્ષણ સહિત વિવિધ ક્ષેત્રોમાં સહકાર વધારવા અંગેની છ સમજુતીઓ ઉપર હસ્તાક્ષર કર્યા છે. સંયુક્ત રાષ્ટ્ર વિકાસ ભાગીદારી ભંડોળ દ્વારા લાઓસમાં પોષણક્ષમ આહાર સુનિશ્વિત કરવાના પ્રોજેક્ટ માટે ભારત 10 લાખ અમેરિકી ડોલર આપશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને લાઓ PDR ના પ્રધાનમંત્રી સોનેક્સાય સિફ...

ઓક્ટોબર 11, 2024 7:41 પી એમ(PM)

views 20

જાપાનના નિહોન હિદાનક્યો સમૂહને આ વર્ષનો નોબલ શાંતિ પુરસ્કાર અપાશે

પરમાણુ શસ્ત્ર મુક્ત વિશ્વનું લક્ષ્ય હાંસલ કરવા માટે સતત પ્રયાસ કરી રહેલાં જાપાનના નિહોન હિદાનક્યો સમૂહને આ વર્ષનો નોબલ શાંતિ પુરસ્કાર અપાશે. ઉલ્લેખનીય છે કે, વિશ્વ યુધ્ધ દરમિયાન જાપાનના હિરોશીમા અને નાગાસાકી શહેરમાં થયેલા પરમાણુ બોમ્બ વિસ્ફોટમાં બચી ગયેલા લોકોએ નિહોન હિદાનક્યો સમૂહની રચના કરી છે. આ ...

ઓક્ટોબર 11, 2024 7:36 પી એમ(PM)

views 29

પાકિસ્તાન: કોલસાની ખાણમાં થયેલ હુમલામાં 20 શ્રમિકોના મોત

પાકિસ્તાનના બૂલચિસ્તાન પ્રાંતમાં આવેલી કોલસાની એક ખાણમાં અજાણ્યા સશસ્ત્ર હુમલાખોરે કરેલા હુમલામાં 20 શ્રમિકોના મોત થયા છે અને આઠ જણાને ઇજા થઈ છે. ડૂકી પ્રાંતના વડાએ જણાવ્યું છે કે, હુમલાખોરોએ હેન્ડગ્રેનેડ અને રોકેટ લોન્ચરો વડે હુમલો કર્યો હતો. સત્તાવાળાઓએ પોલીસ, અર્ધલશ્કરી દળ અને બચાવ ટૂકડીના જવાનોન...

ઓક્ટોબર 11, 2024 2:13 પી એમ(PM)

views 16

ઇઝરાયેલે લેબેનોન પર 25 હવાઇ હુમલા કર્યા, 21 લોકોનાં મૃત્યું

લેબેનોન પર ઇઝરાયેલે કરેલા હવાઈ હુમલામાં 21 લોકોનાં મૃત્યુ થયા હતા અને 41ને ઇજા થઈ હતી એમ લેબેનોનના સૂત્રોએ જણાવ્યું છે. ઇઝરાયેલનાં યુદ્ધ વિમાનોએ લેબેનોનમાં 25 હવાઇ હુમલા કર્યા હતા. ઇઝરાયેલે લશ્કરનાં ચેકપોઇન્ટ પર કરેલાં ડ્રોન હુમલામાં છ લેબેનીઝ સૈનિકોનાં પણ મૃત્યુ થયા હતા. દરમિયાન, લેબેનોનના સંરક્ષણ ...

ઓક્ટોબર 11, 2024 2:05 પી એમ(PM)

views 18

લાઓસમાં પૂર્વ એશિયા શિખર સંમેલનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સંબોધન

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારપૂર્વક જણાવ્યું છે કે ભારત-પ્રશાંત ક્ષેત્રમાં શાંતિ અને પ્રગતિ માટે મુક્ત, સમાવેશી, સમૃધ્ધ અને નિયમ આધારિત વ્યવસ્થાતંત્ર જરૂરી છે. તેમણે જણાવ્યું કે, દક્ષિણ ચીની સમુદ્રમાં શાંતિ, સલામતી અને સ્થિરતા સમગ્ર ભારત-પ્રશાંત વિસ્તારનાં હિતમાં છે. પ્રધાનમંત્રી આજે લાઓ PDRનાં વિ...

ઓક્ટોબર 11, 2024 2:02 પી એમ(PM)

views 32

અમેરિકા: મિલ્ટન ચક્રવાતને પગલે ફ્લૉરિડામાં ભારે તારાજી, 30 લાખ ઘરોમાં અંધારપટ

અમેરિકામાં મિલ્ટન ચક્રવાતને પગલે ફ્લૉરિડામાં ભારે તારાજી સર્જાઈ છે. અત્યાર સુધીમાં 10 લોકોના મોતના સમાચાર છે. જ્યારે 30 લાખ ઘરોમાં અંધારપટ છવાયો હોવાના અહેવાલ છે. આ વાવાઝોડું બુધવારે રાતે ફ્લોરિડાના પશ્ચિમ તટ ઉપરથી પસાર થયું હતું, જ્યા તે નબળું પડ્યું હતું. આગામી કેટલાક કલાકોમાં સ્થિતિ સામાન્ય થવાની...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.