આંતરરાષ્ટ્રીય

સપ્ટેમ્બર 21, 2024 2:36 પી એમ(PM) સપ્ટેમ્બર 21, 2024 2:36 પી એમ(PM)

views 2

યુક્રેનના સરકારી અધિકારીઓ સૈન્ય કર્મચારીઓને અપાયેલા મોબાઇલ સહિતના ઉપકરણોમાં ટેલિગ્રામ એપના ઉપયોગ પર પ્રતિબંધ ફરમાવ્યો

યુક્રેનના સરકારી અધિકારીઓ સૈન્ય કર્મચારીઓને અપાયેલા મોબાઇલ સહિતના ઉપકરણોમાં ટેલિગ્રામ એપના ઉપયોગ પર પ્રતિબંધ ફરમાવ્યો છે. યુક્રેને રશિયા દ્વારા જાસુસીની આશંકાને પગલે આ નિર્ણય લીધો છે. રાષ્ટ્રીય સુરક્ષા પરિષદે આ પ્રતિબંધની જાહેરાત કરી હતી. જોકે આ પ્રતિબંધ યુક્રેનના નાગરિકોને લાગુ નહીં પડે

સપ્ટેમ્બર 21, 2024 2:35 પી એમ(PM) સપ્ટેમ્બર 21, 2024 2:35 પી એમ(PM)

views 6

ભારત અને બ્રાઝિલે ઉર્જા ક્ષેત્રમાં ચાલી રહેલા સહકાર અને દ્વિપક્ષીય વેપારમાં પરસ્પર ફાયદાકારક સંબંધો અને ટકાઉ ઇંધણ, ખાસ કરીને બાયોફ્યુઅલમાં જોડાણની સમીક્ષા કરી

ભારત અને બ્રાઝિલે ઉર્જા ક્ષેત્રમાં ચાલી રહેલા સહકાર અને દ્વિપક્ષીય વેપારમાં પરસ્પર ફાયદાકારક સંબંધો અને ટકાઉ ઇંધણ, ખાસ કરીને બાયોફ્યુઅલમાં જોડાણની સમીક્ષા કરી. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ સિંહ પુરી અને બ્રાઝિલના ખાણ અને ઉર્જા મંત્રી એલેક્ઝાન્ડ્રે સિલ્વેરાની બેઠક બાદ જારી કરાયેલા સંયુક્ત ન...

સપ્ટેમ્બર 21, 2024 2:30 પી એમ(PM) સપ્ટેમ્બર 21, 2024 2:30 પી એમ(PM)

views 3

શ્રીલંકામાં રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે

શ્રીલંકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે. નવમા કાર્યકારી પ્રમુખને ચૂંટવા માટે 1.7 કરોડથી વધુ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરી શકાશે. વર્તમાન રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘે અને વિપક્ષી નેતા સાજીથ પ્રેમદાસાએ આજે સવારે મતદાન કર્યું હતું. મતદાન કર્યા બાદ શ્રી વિક્રમસિંઘે કહ્યું કે લોકશાહ...

સપ્ટેમ્બર 21, 2024 10:15 એ એમ (AM) સપ્ટેમ્બર 21, 2024 10:15 એ એમ (AM)

views 4

પ્રધાનમંત્રી મોદી અમેરિકા જવા રવાના

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમેરિકાના ત્રણ દિવસના પ્રવાસે જવા રવાના થયા છે. તા.21થી 23 સપ્ટેમ્બર સુધીના પ્રવાસ દરમિયાન પ્રધાનમંત્રી મોદી ક્વાડ સંગઠનની શિખર બેઠકમાં ભાગ લેશે, તેમજ સંયુક્ત રાષ્ટ્રસંઘ ખાતે યોજાનારી આવનારા સમય અંગેની બેઠકમાં સંબોધન કરશે. પ્રધાનમંત્રી અમેરિકા પ્રવાસ માટે આજે વહેલી સવારે ર...

સપ્ટેમ્બર 20, 2024 7:50 પી એમ(PM) સપ્ટેમ્બર 20, 2024 7:50 પી એમ(PM)

views 4

શ્રીલંકાના નવમા કાર્યકારી રાષ્ટ્રપ્રમુખ ચૂંટવા આવતીકાલે મતદાન થશે

શ્રીલંકાના નવમા કાર્યકારી રાષ્ટ્રપ્રમુખ ચૂંટવા આવતીકાલે મતદાન થશે. આ ચૂંટણીમાં સમગ્ર શ્રીલંકામાં 13 હજાર, 400થી વધુ મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા છે. આશરે પોણા બે કરોડ મતદારો રાષ્ટ્રપ્રમુખની ચૂંટણીમાં ઉભા રહેલા 38 ઉમેદવારોનું રાજકીય ભવિષ્ય નિર્ધારિત કરશે. શ્રીલંકાના ચૂંટણી પંચે જણાવ્યું છે કે, રાષ્ટ્...

સપ્ટેમ્બર 18, 2024 7:36 પી એમ(PM) સપ્ટેમ્બર 18, 2024 7:36 પી એમ(PM)

views 8

ઉત્તર-પશ્ચિ મમેક્સિકોના સિનાલોઆ રાજ્યમાં હિંસા ફાટી નીકળ્યા બાદ અત્યાર સુધીમાં બે સૈનિકો સહિત ઓછામાં ઓછા 30 નાગરિક માર્યા ગયા છે

ઉત્તર-પશ્ચિ મમેક્સિકોના સિનાલોઆ રાજ્યમાં હિંસા ફાટી નીકળ્યા બાદ અત્યાર સુધીમાં બે સૈનિકો સહિત ઓછામાં ઓછા 30 નાગરિક માર્યા ગયા છે. 9 સપ્ટેમ્બરે રાજ્યમાં હિંસા શરૂ થઈ ત્યારથી સત્તાવાળાઓએ ગુનાઇત સંગઠનો સાથે જોડાયેલા ઓછામાં ઓછા 30 શંકાસ્પદોની ધરપકડ કરી છે અને 115 હથિયાર જપ્ત કર્યા છે. હરીફ ડ્રગ-તસ્કરી જ...

સપ્ટેમ્બર 17, 2024 7:00 પી એમ(PM) સપ્ટેમ્બર 17, 2024 7:00 પી એમ(PM)

views 5

એક પેડ મા કે નામ ઝુંબેશના ભાગરૂપે બાંગ્લાદેશમાં ભારતીય હાઈ કમિશનર પ્રણય વર્માએ આજે ઢાકાના હાઈ કમિશન પરિસરમાં બકુલ વૃક્ષનો એક છોડ રોપ્યો

એક પેડ મા કે નામ ઝુંબેશના ભાગરૂપે બાંગ્લાદેશમાં ભારતીય હાઈ કમિશનર પ્રણય વર્માએ આજે ઢાકાના હાઈ કમિશન પરિસરમાં બકુલ વૃક્ષનો એક છોડ રોપ્યો હતો. જે, ધરતી માતાનું રક્ષણ કરવા અને ટકાઉ વિકાસને પ્રોત્સાહનઆપવાની આપણી પ્રતિબદ્ધતા વ્યક્ત કરે છે. હાઈ કમિશને આ માહિતી સોશિયલ મીડિયા પ્લેટફોર્મપર આપી હતી.

સપ્ટેમ્બર 17, 2024 6:58 પી એમ(PM) સપ્ટેમ્બર 17, 2024 6:58 પી એમ(PM)

views 5

મધ્ય અને પૂર્વ યુરોપમાં ચક્રવાતી વાવાઝોડાં બોરિસના કારણે અંદાજે 18 લોકોના મોત

મધ્ય અને પૂર્વ યુરોપમાં ચક્રવાતી વાવાઝોડાં બોરિસના કારણે આવેલા પૂરમાં પોલેન્ડમાં 4, રોમાનિયામાં 7, ચેક રિપબ્લિકમાં 3 અને ઓસ્ટ્રિયામાં 4 સહિત અંદાજે 18 લોકોના મોત થયા છે. પોલેન્ડના દક્ષિણ ભાગમાં રાહત અને બચાવ કામગીરી માટે 5 હજારથી વધુ સૈનિકોને તૈનાત કરવામાં આવ્યા છે. રોમાનિયામાં,  પૂરથી સૌથી વધુ પ્રભ...

સપ્ટેમ્બર 16, 2024 2:43 પી એમ(PM) સપ્ટેમ્બર 16, 2024 2:43 પી એમ(PM)

views 8

શ્રીલંકામાં આ શનિવારે યોજાનારી રાષ્ટ્રપતિપદ માટેની ચૂંટણી માટે પ્રચાર અભિયાન વેગવાન બન્યું

શ્રીલંકામાં આ શનિવારે યોજાનારી રાષ્ટ્રપતિપદ માટેની ચૂંટણી માટે પ્રચાર અભિયાન વેગવાન બન્યું છે. ઉમેદવાર મતદારોને રિઝવવાનો પ્રયાસ કરી રહ્યા છે. ગઈકાલે ચૂંટણી સભાઓને સંબોધન કરતાં વર્તમાન રાષ્ટ્રપ્રમુખ રાનિલ વિક્રમસિંઘે એ કહ્યું કે, તેમનો પ્રાથમિક ઉદ્દેશ્ય લોકોનું જીવન વધુ સારું બનાવવાનો છે. તેમણે આંતરર...

સપ્ટેમ્બર 16, 2024 2:41 પી એમ(PM) સપ્ટેમ્બર 16, 2024 2:41 પી એમ(PM)

views 4

યુરોપમાં આવેલા વાવાઝોડા બોરિસના કારણે થયો ભારે વરસાદ

યુરોપમાં આવેલા વાવાઝોડા બોરિસના કારણે ભારે વરસાદ થયો હોવાના અહેવાલ છે. જેને કારણે આવેલા પૂરમાં આઠ લોકોના મોત થયા છે. રોમાનિયામાં પૂરના કારણે છ લોકોના મોત થયા છે જ્યારે ઓસ્ટ્રિયામાં અગ્નિશામક દળના એક કર્મચારીનું મૃત્યુ થયું હતું. પોલેન્ડમાં પણ એક વ્યક્તિનું ડૂબી જતાં મોત થયું હતું. હવામાન વિભાગે આજે ...

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.