આંતરરાષ્ટ્રીય

ડિસેમ્બર 30, 2024 10:23 એ એમ (AM) ડિસેમ્બર 30, 2024 10:23 એ એમ (AM)

views 9

વિદેશ મંત્રી જયશંકર આજથી ત્રણ દિવસ કતારના પ્રવાસે જશે

ભારતના વિદેશ મંત્રી ડૉકટર એસ. જયશંકર આજથી કતારની ત્રણ દિવસની સત્તાવાર મુલાકાતે જશે. વિદેશ મંત્રી એસ. જયશંકર તેમની આ મુલાકાત દરમિયાન કતારના પ્રધાનમંત્રી અને વિદેશમંત્રી શેખ મોહમ્મદ બિન અબ્દુલરહમાન બિન જાસિમ અલ થાનીને મળશે. એક નિવેદનમાં વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, આ મુલાકાત બંને પક્ષોને રાજકીય, ...

ડિસેમ્બર 29, 2024 7:00 પી એમ(PM) ડિસેમ્બર 29, 2024 7:00 પી એમ(PM)

views 4

રશિયાના વિદેશ મંત્રીસર્ગેઈ લવરોવે કહ્યું છે કે જો મિસાઈલ હુમલો કરવામાં આવશે તો અમેરિકા અને નોર્થ એટલાન્ટિકટ્રીટી ઓર્ગેનાઈઝેશન નાટોને જવાબી સૈન્ય કાર્યવાહીનો સામનો કરવો પડશે

રશિયાના વિદેશ મંત્રીસર્ગેઈ લવરોવે કહ્યું છે કે જો મિસાઈલ હુમલો કરવામાં આવશે તો અમેરિકા અને નોર્થ એટલાન્ટિકટ્રીટી ઓર્ગેનાઈઝેશન નાટોને જવાબી સૈન્ય કાર્યવાહીનો સામનો કરવો પડશે. શ્રી લવરોવે રાજ્ય સમાચાર એજન્સી આરઆઈએ નોવોસ્ટી સાથેની મુલાકાતમાં કહ્યું કે રશિયા કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયાર છે. ત...

ડિસેમ્બર 29, 2024 6:44 પી એમ(PM) ડિસેમ્બર 29, 2024 6:44 પી એમ(PM)

views 5

દક્ષિણ કોરિયા વિમાન દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 176 લોકોના મોત થયા છે

દક્ષિણ કોરિયા વિમાન દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 176 લોકોના મોત થયા છે. જેજુ એર ફ્લાઇટમાં 181 લોકો મુસાફરી કરી રહ્યા હતા. દક્ષિણ કોરિયાના ફાયર વિભાગે જણાવ્યું હતું કે બે ક્રૂ મેમ્બર જીવિત છે અને ત્રણ લાપત્તા છે. બોઈંગ 737-800 વિમાન સવારે મુઆન આંતરરાષ્ટ્રીય વિમાન મથક પર પહોંચ્યું ત્યારે આ દુર્ઘટના થઈ હ...

ડિસેમ્બર 28, 2024 1:57 પી એમ(PM) ડિસેમ્બર 28, 2024 1:57 પી એમ(PM)

views 6

પૂર્વ મેક્સિકો: ટ્રેલર ટ્રક અને બસ વચ્ચે અકસ્માત, આઠ લોકોના મોત

પૂર્વ મેક્સિકોમાં ટ્રેલર ટ્રક સાથે એક પેસેન્જર બસનો અકસ્માત થતાં લગભગ આઠ લોકોના મોત થયા છે. જ્યારે 27 લોકો ઇજાગ્રસ્ત થયાના અહેવાલ છે. પ્રાદેશિક ફરિયાદીની કચેરીએ અકસ્માત અંગે તપાસ શરૂ કરી છે. આ સાથે પશ્ચિમી મેક્સિકન રાજ્ય મિચોઆકનમાં એક માર્ગ અકસ્માતમાં લગભગ છ લોકોના મોત થયા છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ આ...

ડિસેમ્બર 27, 2024 6:45 પી એમ(PM) ડિસેમ્બર 27, 2024 6:45 પી એમ(PM)

views 3

લોકપ્રિય મારૂતિ એઇટ હન્ડ્રેડ સ્મોલ કાર દ્વારા ભારતીય કાર બજારમાં ક્રાંતિ લાવનારા સુઝુકી મોટર કોર્પોરેશનના વડા ઓસામુ સુઝુકીનું ટોકિયોમાં નિધન થયું

લોકપ્રિય મારૂતિ એઇટ હન્ડ્રેડ સ્મોલ કાર દ્વારા ભારતીય કાર બજારમાં ક્રાંતિ લાવનારા સુઝુકી મોટર કોર્પોરેશનના વડા ઓસામુ સુઝુકીનું ટોકિયોમાં નિધન થયું છે. 40 વર્ષથી પણ વધુ સમય સુધી કંપનીનું નેતૃત્વ સંભાળનાર ઓસામુ સુઝુકીની ઉંમર 94 વર્ષ હતી.  કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે, શ્રી સુઝુકીનું અવસાન 25 ડિસે...

ડિસેમ્બર 27, 2024 6:44 પી એમ(PM) ડિસેમ્બર 27, 2024 6:44 પી એમ(PM)

views 6

ભારતમાં અમેરિકન દૂતાવાસ અને તેની વિવિધ કોન્સ્લ્યુલેટે સતત બીજા વર્ષે 10 લાખથી વધુ નોન-ઇમિગ્રન્ટ વિઝા જારી કરીને નવો વિક્રમ સર્જ્યો

ભારતમાં અમેરિકન દૂતાવાસ અને તેની વિવિધ કોન્સ્લ્યુલેટે સતત બીજા વર્ષે 10 લાખથી વધુ નોન-ઇમિગ્રન્ટ વિઝા જારી કરીને નવો વિક્રમ સર્જ્યો છે. વિક્રમ સંખ્યામાંનોન-ઇમિગ્રન્ટ વિઝા સૂચવે છે કે ભારતીય નાગરિકોમાં પર્યટન, વેપાર, શિક્ષણ અને મેડીકલસારવાર જેવા હેતુઓ માટે અમેરિકા જવાની મોટી માંગ છે. એક સત્તાવાર નિવેદ...

ડિસેમ્બર 26, 2024 7:36 પી એમ(PM) ડિસેમ્બર 26, 2024 7:36 પી એમ(PM)

views 14

પુડુચેરી અને કરાઈકલમાં વિવિધ સ્થળોએ આજે 20મો સુનામી સ્મૃતિ દિવસ મનાવવામાં આવ્યો હતો

પુડુચેરી અને કરાઈકલમાં વિવિધ સ્થળોએ આજે 20મો સુનામી સ્મૃતિ દિવસ મનાવવામાં આવ્યો હતો. લેફ્ટનન્ટ ગવર્નર કે. કૈલાશનાથન અને મુખ્યમંત્રી એન. રંગાસામીએ બીચ રોડ પર ગાંધી પ્રતિમા પાસે આયોજિત સ્મારક સભાની અધ્યક્ષતા કરી હતી. સ્મારક સેવામાં, સહભાગીઓએ સમુદ્રમાં દૂધ અને ફૂલો અર્પણ કર્યા અને 26 ડિસેમ્બર 2004ના વિ...

ડિસેમ્બર 26, 2024 7:36 પી એમ(PM) ડિસેમ્બર 26, 2024 7:36 પી એમ(PM)

views 4

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે સમગ્ર વિશ્વ યુવા શક્તિ માટે ભારત તરફ આશા અને આકાંક્ષાઓ સાથે જોઈ રહ્યું છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે સમગ્ર વિશ્વ યુવા શક્તિ માટે ભારત તરફ આશા અને આકાંક્ષાઓ સાથે જોઈ રહ્યું છે. નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે વીર બાલ દિવસને સંબોધતા શ્રી મોદીએ કહ્યું કે સરકારની નીતિઓમાં યુવાનોના સશક્તિકરણ પર મહત્તમ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. (બાઇટ-પીએમ) પ્રધાનમંત્રીએ કહ્યું કે...

ડિસેમ્બર 23, 2024 2:09 પી એમ(PM) ડિસેમ્બર 23, 2024 2:09 પી એમ(PM)

views 2

દક્ષિણ બ્રાઝિલના પર્યટન નગર ગ્રેમાડોમાં, દુકાનો સાથે અથડાયા બાદ 10 મુસાફરોને લઈ જતું નાનું વિમાન ક્રેશ થયું છે

દક્ષિણ બ્રાઝિલના પર્યટન નગર ગ્રેમાડોમાં, દુકાનો સાથે અથડાયા બાદ 10 મુસાફરોને લઈ જતું નાનું વિમાન ક્રેશ થયું છે. નાગરિક અને સંરક્ષણ અધિકારીઓને તમામ મુસાફરોના મોત થયા હોવાની આશંકા છે. હાલમાં ઘટનાસ્થળે બચાવ કાર્ય ચાલી રહ્યું છે. રિયો ગ્રાન્ડે ડો સુલ રાજ્યના જાહેર સુરક્ષા કાર્યાલયના જણાવ્યા મુજબ, વિમાન ...

ડિસેમ્બર 22, 2024 9:11 એ એમ (AM) ડિસેમ્બર 22, 2024 9:11 એ એમ (AM)

views 3

ભારતે જર્મનીના મેગડેબર્ગમાં થયેલા હુમલાની નિંદા કરી

ભારતે જર્મનીના મેગડેબર્ગમાં થયેલા હુમલાની નિંદા કરી છે. આ હુમલામાં પાંચ લોકોના મોત થયા છે અને 200થી વધુ લોકો ઘાયલ થયા છે. ઘાયલોમાં સાત ભારતીય નાગરિકો પણ સામેલ છે. જર્મનીમાં ભારતીય દૂતાવાસ ઘાયલોના સંપર્કમાં છે. આ ઘટના શુક્રવારે સાંજે બની હતી, જ્યારે એક કાર ભીડવાળા ક્રિસમસ માર્કેટમાં ઘૂસી હતી.