આંતરરાષ્ટ્રીય

જાન્યુઆરી 11, 2025 10:30 એ એમ (AM) જાન્યુઆરી 11, 2025 10:30 એ એમ (AM)

views 4

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફેબ્રુઆરી માસમાં ફ્રાન્સની મુલાકાત લેશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફેબ્રુઆરી માસમાં ફ્રાન્સની મુલાકાત લેશે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને જાહેરાત કરી છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફ્રાન્સની રાજ્ય મુલાકાતે જવાના છે, ત્યારબાદ તેઓ આવતા મહિને યોજાનારી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) સમિટમાં ભાગ લેશે. ફ્રાન્સના રાજદૂતોના પરિષદમાં બોલત...

જાન્યુઆરી 10, 2025 6:51 પી એમ(PM) જાન્યુઆરી 10, 2025 6:51 પી એમ(PM)

views 2

શ્રીલંકાના કોલંબોમાં આજે આયોજિત પ્રથમ ભારત-શ્રીલંકા હિન્દી પરિષદમાં મુક્ત શિક્ષણ દ્વારા હિન્દી ભાષામાં દેશના પ્રથમ પ્રમાણપત્ર અભ્યાસક્રમ શરૂ કરવામાં આવ્યો

શ્રીલંકાના કોલંબોમાં આજે આયોજિત પ્રથમ ભારત-શ્રીલંકા હિન્દી પરિષદમાં મુક્ત શિક્ષણ દ્વારા હિન્દી ભાષામાં દેશના પ્રથમ પ્રમાણપત્ર અભ્યાસક્રમ શરૂ કરવામાં આવ્યો છે. શ્રીલંકામાં હિન્દી ભાષાને પ્રોત્સાહન આપવા માટે આ એક મહત્વપૂર્ણ પગલું છે. શ્રીલંકાના ઉચ્ચ શિક્ષણ નાયબ મંત્રી ડૉ. મધુરા સેનેવિરત્ને અને શ્રીલંક...

જાન્યુઆરી 10, 2025 6:38 પી એમ(PM) જાન્યુઆરી 10, 2025 6:38 પી એમ(PM)

views 2

વાવાઝોડા રાફેલ બાદ ભારતે ક્યુબાને માનવતાવાદી સહાય પૂરી પાડી

વાવાઝોડા રાફેલ બાદ ભારતે ક્યુબાને માનવતાવાદી સહાય પૂરી પાડી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે, એન્ટિબાયોટિક્સ, એન્ટિ-પાયરેટિક્સ, પીડા નિવારક, ORS અને સ્નાયુઓને આરામ આપતી દવાઓ સહિતની આવશ્યક દવાઓનો જથ્થો આજે ક્યુબા મોકલવામાં આવ્યો છે.

જાન્યુઆરી 10, 2025 2:11 પી એમ(PM) જાન્યુઆરી 10, 2025 2:11 પી એમ(PM)

views 6

અમેરિકામાં, લોસ એન્જલસના કેટલાક ભાગોમાં ફેલાયેલી જંગલની ભીષણ આગમાં અંદાજિત 10 લોકોના મોત થયા

અમેરિકામાં, લોસ એન્જલસના કેટલાક ભાગોમાં ફેલાયેલી જંગલની ભીષણ આગમાં અંદાજિત 10 લોકોના મોત થયા છે. આગ વધુ ફેલાતા લોસ એન્જલસ કાઉન્ટીના લગભગ 1 લાખ 80 હજાર રહેવાસીઓને સ્થળાંતર કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. ઘરો અને શાળાઓ સહિત 5,300થી વધુ ઇમારતો નાશ પામ્યા હોવાની આશંકા છે. અમેરિકની મનોરંજન રાજધાની તરીકે ઓળ...

જાન્યુઆરી 8, 2025 3:03 પી એમ(PM) જાન્યુઆરી 8, 2025 3:03 પી એમ(PM)

views 3

બાંગ્લાદેશના ઇમિગ્રેશન અને પાસપોર્ટ વિભાગે પૂર્વ પ્રધાનમંત્રી શેખ હસીના સહિતના 97 નાગરિકોના પાસપોર્ટ રદ કર્યા

બાંગ્લાદેશના ઇમિગ્રેશન અને પાસપોર્ટ વિભાગે 97 લોકોના પાસપોર્ટ રદ કર્યા છે, જેમાં બરતરફ કરાયેલા પ્રધાનમંત્રી શેખ હસીનાનો પણ સમાવેશ થાય છે, ગત જુલાઈમાં થયેલી હત્યાઓમાં તેમની કથિત સંડોવણીને કારણે આ કાર્યવાહી કરવામાં આવી હોવાનું બાંગ્લાદેશ સરકારે જણાવ્યું હતું. મુખ્ય સલાહકારના નાયબ પ્રેસ સચિવ અબુલ કલામ ...

જાન્યુઆરી 8, 2025 2:48 પી એમ(PM) જાન્યુઆરી 8, 2025 2:48 પી એમ(PM)

views 6

રાષ્ટ્રપતિ પદના શપથ ગ્રહણ અગાઉ અમેરિકાના બંધકોને છોડવામાં નહીં આવે તો હમાસ સામે કડક કાર્યવાહીની ટ્રમ્પની ચેતવણી

અમેરિકાના ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હમાસને ચેતવણી આપી છે કે, જો તે 20મી જાન્યુઆરી પહેલા ગાઝામાંથી અમેરિકાના બંધકોને મુક્ત નહીં કરે તો સ્થિતિ વણસી શકે છે. એક પત્રકાર પરિષદમાં બંધક બનાવાયેલા અમેરિકન નાગરિકોની મુક્તિ અંગેના પૂછાયેલા પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું હતું કે, તેઓ 20 જાન્યુઆરીએ અમ...

જાન્યુઆરી 8, 2025 10:33 એ એમ (AM) જાન્યુઆરી 8, 2025 10:33 એ એમ (AM)

views 26

નેપાળ-તિબેટની સરહદે આવેલા ભૂકંપમાં મૃત્યુઆંક વધીને 126 થયો

નેપાળ-તિબેટ સરહદી વિસ્તારમાં આવેલા ભૂકંપના કારણે મૃત્યુઆંક વધીને 126 થયો છે. ચીનના સત્તાવાર મીડિયાએ જણાવ્યું કે, ગઇકાલે આવેલા ભૂકંપમાં 190 લોકો ઘાયલ થયા છે. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર સાત પોઈન્ટ એક નોંધાઈ હતી. ભૂકંપનું કેન્દ્રબિંદુ નેપાળ સરહદ નજીક તિબેટના ઝિઝાંગમાં નોંધાયું છે. ભૂકંપના કારણે ...

જાન્યુઆરી 8, 2025 10:17 એ એમ (AM) જાન્યુઆરી 8, 2025 10:17 એ એમ (AM)

views 4

તિબેટમાં ચીનની ડેમ યોજના અંગે ભારત સરકાર સતર્ક : રાજનાથ સિંહ

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યું છે કે, તિબેટમાં ભારતની સરહદ નજીક બ્રહ્મપુત્રા નદી પર મેગા ડેમ બનાવવાની ચીનની યોજના અંગે સરકાર સતર્ક છે. ચીને બ્રહ્મપુત્રા પર વિશ્વના સૌથી મોટા બંધ બાંધવાની તેની યોજનાની જાહેરાત કર્યા બાદ ભારતે કહ્યું કે, તે તેના હિતોનું રક્ષણ કરવા માટે દેખરેખ રાખશે અને જરૂરી પગલાં ...

જાન્યુઆરી 7, 2025 6:48 પી એમ(PM) જાન્યુઆરી 7, 2025 6:48 પી એમ(PM)

views 6

ભારત અને મલેશિયા, આતંકવાદ અને કટ્ટરવાદનો સામનો કરવા માટે સહમત થયા  છે

ભારત અને મલેશિયા, આતંકવાદ અને કટ્ટરવાદનો સામનો કરવા માટે સહમત થયા  છે.ભારત અને મલેશિયા એ, પ્રથમ સત્તાવાર સ્તરની સુરક્ષા વાટાઘાટોમાં આતંકવાદ અને કટ્ટરપંથીનો સામનો કરવા માટે ખભેખભા મિલાવીને કાર્યકરવા માટે સંમતિ દર્શાવી છે.ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ અને મલેશિયાના રાષ્ટ્રીય સુરક્ષા પરિષ...

જાન્યુઆરી 7, 2025 10:01 એ એમ (AM) જાન્યુઆરી 7, 2025 10:01 એ એમ (AM)

views 4

કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડોએ સત્તાધારી લિબરલ પાર્ટીના નેતા પદેથી રાજીનામું આપવાની જાહેરાત કરી

કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રુડોએ સત્તાધારી લિબરલ પાર્ટીના નેતા પદેથી રાજીનામું આપવાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, નવા નેતાની પસંદગી ન થાય ત્યાં સુધી તેઓ પ્રધાનમંત્રી રહેશે. 11 વર્ષથી લિબરલ પાર્ટીના નેતા અને નવ વર્ષ સુધી પ્રધાનમંત્રી પદ પર રહેલા ટ્રુડો પોતાના પક્ષના સભ્યોના બળવાનો સામનો કરી ...