આંતરરાષ્ટ્રીય

જુલાઇ 28, 2025 9:18 એ એમ (AM)

views 9

અમેરીકાએ જણાવ્યું, પારસ્પરિક ટેરિફ લાદવાની પહેલી ઓગસ્ટની સમય મર્યાદા યથાવત છે

અમેરીકી વહીવટીતંત્રે જણાવ્યું કે, પારસ્પરિક ટેરિફ લાદવાની પહેલી ઓગસ્ટની સમયમર્યાદા યથાવત છે અને આ વખતે તેમાં કોઈ વધારો કરાશે નહીં.વાણિજ્ય સચિવ હોવર્ડ લુટનિકે એક કાર્યક્રમમાં સંબોધતા વિલંબની કોઈપણ શક્યતાને નકારી કાઢી હતી. હાલમાં, યુરોપિયન યુનિયન, બ્રિટન, વિયેતનામ, ઇન્ડોનેશિયા, ફિલિપાઇન્સ અને જાપાનએ સ...

જુલાઇ 28, 2025 9:16 એ એમ (AM)

views 10

થાઇલેન્ડ અને કંબોડિયા વચ્ચે સરહદ વિવાદ પર આજે મલેશિયામાં બેઠક યોજાશે

થાઇલેન્ડ અને કંબોડિયા વચ્ચે સરહદ વિવાદ પર આજે મલેશિયામાં બેઠક યોજાશે. થાઇલેન્ડના કાર્યકારી પ્રધાનમંત્રી ફુમથમ વેચાયાચાયી થાઈલેન્ડના પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરશે. કંબોડિયાના પ્રધાનમંત્રી હુન માનેટ પણ વાટાઘાટોમાં હાજરી આપે તેવી શક્યતા છે.દરમિયાન, થાઇલેન્ડ અને કંબોડિયા વચ્ચેના સરહદ સંઘર્ષમાં મૃત્યુઆંક...

જુલાઇ 27, 2025 2:29 પી એમ(PM)

views 11

ભારતે સોમાલિયાને આવશ્યક દવાઓ સહિત 10 ટન તબીબી સામગ્રી મોકલી

ભારતે સોમાલિયાને માનવતાવાદી સહાયનો જથ્થો મોકલ્યો છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં, વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે મોકલાયેલી 10 ટન સામગ્રીમાં આવશ્યક દવાઓ, સર્જિકલ સાધનો, હોસ્પિટલ પુરવઠો અને બાયોમેડિકલ સાધનોનો સમાવેશ થાય છે. તેમણે કહ્યું કે ભારત સોમાલિયાને માનવતાવાદી સહાય પૂરી ...

જુલાઇ 27, 2025 9:18 એ એમ (AM)

views 14

અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કંબોડિયા અને થાઈલેન્ડને સંઘર્ષનો અંત લાવવા હાકલ કરી- બને દેશના નેતાઓ યુદ્ધવિરામ પર ચર્ચા કરવા સંમત થયા

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે કંબોડિયા અને થાઇલેન્ડના નેતાઓ યુદ્ધવિરામ પર ચર્ચા કરવા માટે તાત્કાલિક મળવા સંમત થયા છે.શ્રી ટ્રમ્પે બંને દેશો વચ્ચે ત્રણ દિવસના સંઘર્ષ પછી શાંતિ સ્થાપિત કરવાનો પ્રયાસ કર્યો છે. થાઇલેન્ડના પ્રધાનમંત્રી ફુમથમ વેચાયચાઇએ શ્રી ટ્રમ્પનો આભાર વ્યક્ત કર્યો અ...

જુલાઇ 26, 2025 2:06 પી એમ(PM)

views 25

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માલદીવના 60મા સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં ગેસ્ટ ઓફ ઓનર તરીકે ઉપસ્થિત રહેશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે માલદીવના ઉપરાષ્ટ્રપતિ હુસૈન મોહમ્મદ લતીફ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ, વિદેશ સચિવ વિક્રમ મિસરી અને બંને દેશોના વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. પ્રધાનમંત્રી માલદીવના અન્ય મહાનુભાવોની સાથે પણ બેઠક ...

જુલાઇ 24, 2025 7:42 પી એમ(PM)

views 14

પાંચ વર્ષના અંતરાલ પછી ભારત આજથી ચીની નાગરિકો માટે પ્રવાસી વિઝા ફરી શરૂ કરશે.

પાંચ વર્ષના અંતરાલ પછી ભારત આજથી ચીની નાગરિકો માટે પ્રવાસી વિઝા ફરી શરૂ કરશે. બેઇજિંગમાં ભારતીય દૂતાવાસે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે ચીની નાગરિકો ભારતમાં પ્રવાસી વિઝા માટે ઓનલાઈન અરજી કરી શકે છે. પાસપોર્ટ અને જરૂરી દસ્તાવેજો બેઇજિંગ, શાંઘાઈ અને ગુઆંગઝુમાં ભારતીય વિઝા અરજી કેન્દ્રો પર ...

જુલાઇ 24, 2025 1:25 પી એમ(PM)

views 10

40થી વધુ લોકોને લઈ જતું રશિયન પેસેન્જર વિમાન ગુરુવારે પૂર્વીય અમુર વિસ્તારમાં ટિન્ડા નજીક ક્રેશ

40થી વધુ લોકોને લઈ જતું રશિયન પેસેન્જર વિમાન ગુરુવારે પૂર્વીય અમુર વિસ્તારમાં ટિન્ડા નજીક ક્રેશ થયું હતું. તાસ દ્વારા ટાંકવામાં આવેલા સૂત્રોના જણાવ્યા અનુસાર, નબળી દૃશ્યતામાં ઉતરાણ દરમિયાન ક્રૂની ભૂલને સંભવિત કારણ માનવામાં આવી રહ્યું છે. અંગારા એરલાઇન્સ દ્વારા સંચાલિત એન્ટોનોવ એન-24 વિમાન તેના ગંતવ્...

જુલાઇ 23, 2025 1:28 પી એમ(PM)

views 8

સરહદપાર આતંકવાદને પ્રોત્સાહન આપતા દેશોને કિંમત ચૂકવવી પડે તેવી વ્યવસ્થા કરવા ભારતની સંયુક્ત રાષ્ટ્રસંઘમાં હાંકલ.

સરહદપાર આતંકવાદને પ્રોત્સાહન આપતા દેશોને કિંમત ચૂકવવી પડે તેવી વ્યવસ્થા કરવા ભારતે હાકલ કરી છે. ભારતના કાયમી પ્રતિનિધિ પી. હરીશે યુએન સુરક્ષા પરિષદને જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષાને પ્રોત્સાહન આપવા માટે આતંકવાદ પ્રત્યે શૂન્ય સહિષ્ણુતા સહિત કેટલાક મૂળભૂત સિદ્ધાંતોનું પાલન કરવું આવશ...

જુલાઇ 23, 2025 1:25 પી એમ(PM)

views 28

એશિયન ડેવલપમેન્ટ બેંકનો 6.7 ટકાના દરે ભારતના વિકાસનો અંદાજ.

ભારતીય અર્થતંત્રનો ચાલુ વર્ષે GDPમાં 6.5 ટકા અને આગામી વર્ષે 6.7 ટકાના દરે વિકાસનો અંદાજ આંકવામાં આવ્યો છે. એશિયન ડેવલપમેન્ટ બેંકના એક અહેવાલમાં જણાવાયું છે કે મજબૂત સ્થાનિક માંગ, સામાન્ય ચોમાસુ અને નાણાકીય પ્રવાહના કારણે વૃદ્ધિના અંદાજને ટેકો મળ્યો છે. અહેવાલમાં ફુગાવામાં ચાલુ વર્ષે 3.8 ટકા અને આગા...

જુલાઇ 21, 2025 7:46 પી એમ(PM)

views 9

બાંગ્લાદેશમાં, વાયુસેનાનું તાલીમ વિમાન દુર્ઘટનાગ્રસ્ત થતાં પાઇલટ સહિત 19 લોકોના મોત, 100 લોકો ઇજાગ્રસ્ત

બાંગ્લાદેશમાં, બાંગ્લાદેશ વાયુસેનાનું તાલીમ વિમાન માઇલસ્ટોન કોલેજ કેમ્પસમાં દુર્ઘટનાગ્રસ્ત થતાં વિમાનના પાઇલટ સહિત 19 લોકોના મોત થયા અને 100 લોકો ઇજાગ્રસ્ત થયા છે. સ્થાનિક મીડિયાએ નેશનલ બર્ન ઇન્સ્ટિટ્યૂટના અધિકારી પ્રોફેસર મોહમ્મદ સૈદુર રહેમાનને ટાંકીને આ અહેવાલ આપ્યો છે. ઢાકામાં અમારા સંવાદદાતાએ અહ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.