આંતરરાષ્ટ્રીય

જુલાઇ 21, 2025 1:14 પી એમ(PM)

views 12

સીરિયામાં સાંપ્રદાયિક હિંસા બાદ ડ્રુઝ લડવૈયાઓ, બેડૉઈન આદિવાસીઓ અને સરકારી સુરક્ષા દળો વચ્ચે યુદ્ધવિરામ.

સીરિયાના સુવાયદા પ્રાંતમાં એક અઠવાડિયાની સાંપ્રદાયિક હિંસા બાદ ડ્રુઝ લડવૈયાઓ, બેડૉઈન આદિવાસીઓ અને સરકારી સુરક્ષા દળો વચ્ચે યુદ્ધવિરામ લાગુ થયો છે. સીરિયન ઓબ્ઝર્વેટરી ફોર હ્યુમન રાઈટ્સના જણાવ્યા અનુસાર, આ હિંસામાં અત્યાર સુધીમાં 800 થી વધુ લોકો માર્યા ગયા છે. રાષ્ટ્રપતિ અહેમદ અલ-શરાએ 19 જુલાઈએ યુદ્ધવ...

જુલાઇ 21, 2025 11:43 એ એમ (AM)

views 27

ઈરાન યુકે, ફ્રાન્સ અને જર્મની સાથે પરમાણુ વાટાઘાટો કરવા માટે સૈદ્ધાંતિક રીતે સંમત

ઈરાની મીડિયા અનુસાર, ઈરાન યુકે, ફ્રાન્સ અને જર્મની સાથે પરમાણુ વાટાઘાટો કરવા માટે સૈદ્ધાંતિક રીતે સંમત થયું છે. શુક્રવારે નાયબ વિદેશ મંત્રી સ્તરે વાટાઘાટો થવાની અપેક્ષા છે અને તે ઈરાનની અમેરિકા સાથેની પરોક્ષ વાટાઘાટોથી અલગ હશે.આ દેશો મૂળ 2015 ના પરમાણુ કરારનો ભાગ હતા, જે અમેરિકાએ 2018 માં રાષ્ટ્રપતિ...

જુલાઇ 20, 2025 1:22 પી એમ(PM)

views 9

યુક્રેને રશિયા સમક્ષ યુધ્ધ વિરામનો પ્રસ્તાવ મુક્યો – રશિયાનો પણ સકારાત્મક પ્રતિભાવ

યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીએ કહ્યું છે કે કિવે આવતા અઠવાડિયે મોસ્કો સાથે શાંતિ મંત્રણાનો નવો રાઉન્ડ યોજવાનો પ્રસ્તાવ મૂક્યો છે. રાષ્ટ્રને કરેલા સંબોધનમાં શ્રી ઝેલેન્સ્કીએ કહ્યું હતું કે, યુદ્ધવિરામ હાંસલ કરવા માટે બધું જ કરવું જોઈએ. રશિયાના નાયબ વિદેશ મંત્રી સર્ગેઈ રયાબકોવે ભારપૂર્વક જ...

જુલાઇ 19, 2025 1:42 પી એમ(PM)

views 11

ઇઝરાઇયેલ અને સિરિયા વચ્ચે યુધ્ધ વિરામની અમેરિકાના રાજદૂતે જાહેરાત કરી

તુર્કીમાં અમેરિકાના રાજદૂત ટોમ બેરેકે આજે જણાવ્યું હતું કે ઇઝરાયલ દ્વારા હવાઈ હુમલા બાદ ઇઝરાયલ અને સીરિયા યુદ્ધવિરામ માટે સંમત થયા છે,. સીરિયાના લાંબા સમયના શાસક બશર અલ-અસદના પતન પછી સરકાર તરફી દળો અને ડ્રુઝ વચ્ચે અથડામણમાં અનેક લોકો માર્યા ગયા છે. આરબ ધાર્મિક લઘુમતી ડ્રુઝ સમુદાયને બચાવવાના ઉદેશ્ય સ...

જુલાઇ 18, 2025 7:51 પી એમ(PM)

views 17

પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં ભારે વરસાદને લીધે ગત 24 કલાકમાં ઓછામાં ઓછા 63 લોકોના મોત થયા

પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં ભારે વરસાદને લીધે ગત 24 કલાકમાં ઓછામાં ઓછા 63 લોકોના મોત થયા બાદ આજે વરસાદી કટોકટી જાહેર કરવામાં આવી છે. દરમિયાન નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા સેનાના જવાનો બચાવ કામગીરીમાં જોડાયા છે. રાવલપિંડી શહેરમાં ભારે વરસાદ પડતા લેહના નુલ્લામાં અચાનક પૂર આવ્યું હતું. હવામાન વિભાગે...

જુલાઇ 18, 2025 1:29 પી એમ(PM)

views 16

ભારતે TRFને વિદેશી આતંકવાદી સંગઠન  જાહેર કરવાના અમેરિકાના નિર્ણયની પ્રશંસા કરી

ભારતે TRFને વિદેશી આતંકવાદી સંગઠન અને વિશેષ વૈશ્વિક આતંકવાદી જાહેર કરવાના અમેરિકાના નિર્ણયની પ્રશંસા કરી છે. પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા સાથે સાઠગાઠ ધરાવતુ TRF, પહેલગામમાં નાગરિકો પરના  હુમલા સહિત અનેક આતંકવાદી પ્રવૃત્તિઓમાં સામેલ રહ્યું છે. વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે આ નિર્ણય માટ...

જુલાઇ 17, 2025 7:48 પી એમ(PM)

views 12

અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું કે ભારત અને અમેરિકા વચ્ચે વચગાળાના વેપાર કરાર માટે ચાલી રહેલી વાટાઘાટો ટૂંક સમયમાં પૂર્ણ થશે

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે ભારત અને અમેરિકા વચ્ચે વચગાળાના વેપાર કરાર માટે ચાલી રહેલી વાટાઘાટો ટૂંક સમયમાં પૂર્ણ થઈ શકે છે. શ્રી ટ્રમ્પે કહ્યું કે વાટાઘાટો પૂર્ણતાના આરે છે. પ્રસ્તાવિત વેપાર અમેરિકા અને ઇન્ડોનેશિયા વચ્ચેના વેપાર કરાર અનુસાર અમેરિકન કંપનીઓને ભારતીય બજારમાં વધુ ...

જુલાઇ 17, 2025 2:17 પી એમ(PM)

views 10

ઇરાકના અલ-કુટ શહેરના એક બજારમાં લાગેલી આગમાં 50 લોકોના મોત

ઇરાકના અલ-કુટ શહેરમાં આજે એક હાઇપર માર્કેટમાં લાગેલી ભીષણ આગમાં આશરે 50 લોકોના મોત થયા છે, જ્યારે અન્ય કેટલાક લોકો ઇજાગ્રસ્ત થયા છે. પ્રાંતના ગવર્નરે જણાવ્યુ કે, આ આગ હાઇપરમાર્કેટ અને એક રેસ્ટોરાંમાં લાગી હતી. જો કે, અગ્નિ શમન દાળના કાર્યકરોએ કેટલાક લોકોને બચાવી લીધા હતા.

જુલાઇ 16, 2025 7:31 પી એમ(PM)

views 11

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઇન્ડોનેશિયાનાં માલ પર ટેરિફ ઘટાડીને 19 ટકા કરી

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઇન્ડોનેશિયા સાથે નવા વેપાર કરારની જાહેરાત કરી હતી, જેમાં અમેરિકન કંપનીઓને ઇન્ડોનેશિયામાં સંપૂર્ણ પ્રવેશના બદલામાં ઇન્ડોનેશિયન માલ પર સૂચિત ટેરિફ ઘટાડીને 19 ટકા કરવામાં આવી હતી. તેના બદલામાં ઇન્ડોનેશિય અમેરિકા પાસેથી ઊર્જા શ્રેત્રમાં 15 અબજ ડોલર, કૃષિ ક્ષેત્રે 4.5...

જુલાઇ 16, 2025 2:08 પી એમ(PM)

views 26

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે પહલગામ આતંકી હુમલાનો મુદ્દો ઉઠવતા SCO સમક્ષ કહ્યું, દોષીતોને સજા અપાવવા ભારત પ્રયાસરત્.

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો મુદ્દો ઉઠવતા શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન સમક્ષ કહ્યું હતું કે ભારત આ હુમલાના દોષીતોને સજા અપાવવા પ્રયાસ કરી રહી છે. તેમણેઆ મુદ્દે વધુમાં કહ્યું હતું કે આતંકવાદ, અલગતાવાદ અને ઉગ્રવાદના મુદ્દાઓ પર એસસીઓએ સહજ પણ સમાધાનકારી વલણ અપનાવવું જોઈ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.