આંતરરાષ્ટ્રીય

સપ્ટેમ્બર 13, 2025 10:10 એ એમ (AM) સપ્ટેમ્બર 13, 2025 10:10 એ એમ (AM)

views 11

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સ્વીકાર્યું કે ભારત પર ભારે ટેરિફ લાદવાના નિર્ણયથી ભારત સાથેના સંબંધોમાં તણાવ આવ્યો

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સ્વીકાર્યું કે રશિયા પાસેથી તેલ ખરીદવા બદલ ભારત પર ભારે ટેરિફ લાદવાના તેમના નિર્ણયથી ભારત સાથેના સંબંધોમાં તણાવ આવ્યો છે, જ્યારે તેમણે ચાલુ વેપાર વાટાઘાટો અંગે આશાવાદી ટિપ્પણી કરી છે.એક ખાનગી ટીવી ચેનલ સાથેની મુલાકાતમાં, રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે કહ્યું કે ભારત પર...

સપ્ટેમ્બર 12, 2025 1:57 પી એમ(PM) સપ્ટેમ્બર 12, 2025 1:57 પી એમ(PM)

views 13

ભારત અને ફ્રાન્સે પહલગામ આતંકી હુમલાને વખોડ્યો

ભારત અને ફ્રાન્સે આ વર્ષે એપ્રિલમાં પહેલગામમાં થયેલા ભયાનક આતંકવાદી હુમલાને વખોડ્યો છે. ફ્રાન્સમાં આયોજિત ભારત-ફ્રાન્સ સંયુક્ત કાર્યકારી જૂથ-JWG આતંકવાદ પ્રતિરોધની 17મી બેઠકમાં બંને પક્ષોએ સંબંધિત દેશોમાં વર્તમાન જોખમ મૂલ્યાંકન પર વિચારોનું આદાન-પ્રદાન કર્યું. ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ વિદેશ મ...

સપ્ટેમ્બર 11, 2025 2:34 પી એમ(PM) સપ્ટેમ્બર 11, 2025 2:34 પી એમ(PM)

views 9

નેપાળમાં રાષ્ટ્રપ્રમુખ, સેના પ્રમુખ અને યુવા પ્રદર્શનકર્તાઓના પ્રતિનિધિઓ વચ્ચે આજે વચગાળાની સરકારનું નેતૃત્વ નક્કી કરવા વાતચીત થશે.

નેપાળમાં ચાલી રહેલી રાજકીય ઉથલપાથલ વચ્ચે રાષ્ટ્રપ્રમુખ રામચંદ્ર પૌડેલ, નેપાળની સેનાના પ્રમુખ અશોકરાજ સિગડેલ અને યુવા પ્રદર્શનકર્તાઓના પ્રતિનિધિઓ વચ્ચે આજે વચગાળાની સરકારનું નેતૃત્વ નક્કી કરવા વાતચીત થશે. સૂત્રોના જણાવ્યા મુજબ, યુવા પ્રદર્શનકર્તાઓના પ્રતિનિધિઓએ પૂર્વ મુખ્ય ન્યાયાધીશ સુશિલા કાર્કીને વ...

સપ્ટેમ્બર 10, 2025 8:13 પી એમ(PM) સપ્ટેમ્બર 10, 2025 8:13 પી એમ(PM)

views 9

ફ્રાન્સમાં આજે રાષ્ટ્રપ્રમુખ અને તેમની સરકાર વિરુદ્ધ દેશવ્યાપી વિરોધ પ્રદર્શન થયા

ફ્રાન્સમાં આજે રાષ્ટ્રપ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોન અને તેમની સરકાર વિરુદ્ધ દેશવ્યાપી વિરોધ પ્રદર્શનો થયા. ગઈકાલે મેક્રોનના વિશ્વાસુ અને ફ્રાન્સના સંરક્ષણ મંત્રી સેબેસ્ટિયન લેકોર્નુને પ્રધાનમંત્રી તરીકે નિયુક્ત કર્યા બાદ વિરોધ પ્રદર્શનો શરૂ થયા. અધિકારીઓએ પુષ્ટિ આપી કે અશાંતિના પહેલા કલાકો દરમિયાન 200 થી...

સપ્ટેમ્બર 10, 2025 2:13 પી એમ(PM) સપ્ટેમ્બર 10, 2025 2:13 પી એમ(PM)

views 19

નેપાળમાં હિંસાને નિયંત્રિત કરવા માટે સૈન્યએ કમાન સંભાળી.. નેપાળની સરહદ નજીક આવેલા ઉત્તર પ્રદેશના વિસ્તારોમાં હાઇ એલર્ટ

ઉત્તર પ્રદેશ સરકારે પાડોશી દેશમાં વધતી જતી કટોકટીને પગલે નેપાળ સાથે સરહદ ધરાવતા તમામ જિલ્લાઓમાં હાઇ એલર્ટ જાહેર કર્યું છે. સરહદી જિલ્લાઓમાં સુરક્ષા વ્યવસ્થાને વધુ સઘન બનાવવા માટે વધારાની પોલીસ ટુકડીઓ તૈનાત કરાઇ છે.

સપ્ટેમ્બર 9, 2025 8:07 પી એમ(PM) સપ્ટેમ્બર 9, 2025 8:07 પી એમ(PM)

views 11

નેપાળના પ્રધાનમંત્રી કે. પી. શર્મા ઓલીએ રાજીનામું આપ્યું.

નેપાળના પ્રધાનમંત્રી કે. પી. શર્મા ઓલીએ આજે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમણે રાષ્ટ્રપ્રમુખ રામચંદ્ર પૌડેલને પોતાનું રાજીનામું સોંપ્યું. ટૅક્નિકલ રીતે નેપાળમાં આ સમયે રાષ્ટ્રપતિ શાસન લાગી ગયું છે. નેપાળ સરકારના મુખ્યસચિવ, નેપાળની સેનાના પ્રમુખ, સરહદ સુરક્ષા દળના મહાનિદેશક, નેપાળ પોલીસના મ...

સપ્ટેમ્બર 9, 2025 2:22 પી એમ(PM) સપ્ટેમ્બર 9, 2025 2:22 પી એમ(PM)

views 8

વિદેશ મંત્રાલયે નેપાળમાં વસતા ભારતીય નાગરિકોને સાવધાની રાખવા અને તંત્ર દ્વારા જારી કરાયેલી માર્ગદર્શિકાનું પાલન કરવાની સલાહ આપી.

વિદેશ મંત્રાલયે નેપાળમાં રહેતા તમામ ભારતીય નાગરિકોને દેશમાં થઈ રહેલા વિરોધ પ્રદર્શનો વચ્ચે સાવધાની રાખવા અને નેપાળી તંત્ર દ્વારા જારી કરાયેલ માર્ગદર્શિકાનું પાલન કરવાની સલાહ આપી છે. એક નિવેદનમાં, મંત્રાલયે માહિતી આપી કે નવી દિલ્હી નેપાળમાં થઇ રહેલી પ્રવૃત્તિઓ પર નજર રાખી રહ્યું છે અને જાનહાનિ પર દુઃ...

સપ્ટેમ્બર 8, 2025 7:53 પી એમ(PM) સપ્ટેમ્બર 8, 2025 7:53 પી એમ(PM)

views 20

નેપાળમાં સોશિયલ મીડિયા પર સરકારના પ્રતિબંધ સામે વિરોધ પ્રદર્શનમાં 19 ના મોત અને 340 થી વધુ લોકો ઘાયલ થયા.

નેપાળમાં ભ્રષ્ટાચાર અને સોશિયલ મીડિયા પર સરકારના પ્રતિબંધ સામે વિરોધ પ્રદર્શનમાં મૃત્યુઆંક 19 પર પહોંચી ગયો છે, જ્યારે દેશભરમાં વિરોધીઓ અને પોલીસ વચ્ચેની અથડામણમાં 340 થી વધુ લોકો ઘાયલ થયા છે. કાઠમંડુના બાણેશ્વરમાં વિરોધ પ્રદર્શન હિંસક બન્યું ત્યારે પોલીસે ગોળીબાર કર્યો હતો. અહેવાલો અનુસાર, મૃતકોમાં...

સપ્ટેમ્બર 7, 2025 7:40 પી એમ(PM) સપ્ટેમ્બર 7, 2025 7:40 પી એમ(PM)

views 13

ભારતે પુનરોચ્ચાર કર્યો કે તે વિશ્વ વેપાર સંગઠનને મુખ્ય કેન્દ્ર બનાવતી મુક્ત, ન્યાયી અને બહુપક્ષીય વેપાર વ્યવસ્થાના પક્ષમાં છે.

ભારતે પુનરોચ્ચાર કર્યો છે કે તે વિશ્વ વેપાર સંગઠનને મુખ્ય કેન્દ્ર બનાવતી મુક્ત, ન્યાયી અને સમાવિષ્ટ બહુપક્ષીય વેપાર વ્યવસ્થાના પક્ષમાં છે. ગઈકાલે રશિયાના વ્લાદિવોસ્તોકમાં શાંઘાઈ સહકાર સંગઠન- SCO ના વેપાર મંત્રીઓની બેઠકમાં, ભારતે કહ્યું કે SCO ની સામૂહિક શક્તિનો ઉપયોગ સહિયારી સમૃદ્ધિ માટે થવો જોઈએ. વ...

સપ્ટેમ્બર 7, 2025 2:00 પી એમ(PM) સપ્ટેમ્બર 7, 2025 2:00 પી એમ(PM)

views 10

ખાલીસ્તાન સમર્થકોને નાણાકીય સહાય મળતી હોવાનો કેનેડાનો સ્વિકાર

કેનેડાએ સત્તાવાર રીતે સ્વીકાર્યું છે કે, ખાલિસ્તાની હિંસક ઉગ્રવાદી જૂથોને દેશના આંતરિક સ્ત્રોતોમાંથી નાણાકીય સહાય મળી રહી છે. કેનેડાના નાણાં મંત્રાલયના અહેવાલમાં આ વાતનો ખુલાસો થયો છે. અહેવાલ મુજબ, કાયદા અમલીકરણ અને ગુપ્તચર એજન્સીઓએ શોધી કાઢ્યું છે કે ખાલિસ્તાન સમર્થક જૂથને કેનેડાના લોકો અને અહીંના ...

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.