ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ડીડી ન્યૂઝ

જૂન 8, 2025 1:50 પી એમ(PM)

ગેરકાયદે વસવાટ કરનારા લોકોના પ્રદર્શનને કાબૂમાં લેવા અમેરિકાના રાષ્ટ્રપ્રમુખે લોસ એન્જલસમાં બે હજાર નેશનલ ગાર્ડ સૈનિકોને તૈનાત કર્યા

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે લોસ એન્જલસમાં બે હજાર નેશનલ ગાર્ડ સૈનિકોને તૈનાત કરવાનો આદેશ આપ્યો છ...

જૂન 7, 2025 8:13 પી એમ(PM)

પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારત પરના કોઈપણ હુમલાનો કડક જવાબ આપવામાં આવશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારત પરનાં કોઈપણ હુમલાનો કડક જવાબ આપવામાં આવશે અને આતંકવાદીઓ અને ગુનેગાર...

જૂન 6, 2025 7:50 પી એમ(PM)

ગૃહમંત્રી અમિત શાહે નવી દિલ્હીમાં ભારતીય ભાષા અનુભાગનો પ્રારંભ કરાવ્યો

ગૃહમંત્રી અમિત શાહે આજે નવી દિલ્હીમાં ભારતીય ભાષા અનુભાગનો પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે શ્રી શાહે કહ્યું કે તે ...

જૂન 6, 2025 8:09 એ એમ (AM)

ઇન્ડોનેશિયા ઓપન બેડમિન્ટનમાં ભારતીય જોડી ચિરાગ શેટ્ટી અને સાત્વિક સાઈરાજ રેન્કી રેડ્ડી મેન્સ ડબલ્સની ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ્યા

ઇન્ડોનેશિયા ઓપન બેડમિન્ટનમાં ભારતીય જોડી ચિરાગ શેટ્ટી અને સાત્વિક સાઈરાજ રેન્કી રેડ્ડી મેન્સ ડબલ્સની ક્વાર્ટર ...

જૂન 6, 2025 8:08 એ એમ (AM)

ભારતીય રિઝર્વ બેંક આજે તેની દ્વિમાસિક નાણાકીય નીતિની સમીક્ષા જાહેર કરશે

ભારતીય રિઝર્વ બેંક આજે તેની દ્વિમાસિક નાણાકીય નીતિની સમીક્ષા જાહેર કરશે. RBI ગવર્નર સંજય મલ્હોત્રાની અધ્યક્ષતામા...

જૂન 5, 2025 2:09 પી એમ(PM)

1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધમાં બહાદુરી દર્શાવનારી કચ્છની મહિલાઓએ ભેટમાં આપેલો સિંદૂરનો છોડ પ્રધાનમંત્રીએ તેમના નિવાસસ્થાને રોપ્યો.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે નવી દિલ્હીમાં તેમના નિવાસસ્થાને સિંદૂરનો છોડ રોપ...

જૂન 5, 2025 2:12 પી એમ(PM)

સિક્કિમના ચાટેનમાં ફસાયેલા પ્રવાસીઓને સલામત સ્થળે પહોંચાડવાની કામગીરી ફરી શરૂ.

સિક્કિમમાં પાક્યોંગ ગ્રીનફિલ્ડ હવાઈમથક પર આજે ચાટેનમાંથી ફસાયેલા પ્રવાસીઓને બહાર કાઢવાની કામગીરી શરૂ થઈ છે. બ...

જૂન 5, 2025 1:53 પી એમ(PM)

ઈદ-ઉલ-અઝહાના પ્રસંગે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે આયાત-નિકાસ દસ દિવસ માટે સ્થગિત.

ઈદ-ઉલ-અઝહાના પ્રસંગે બેનાપોલ લેન્ડ પોર્ટ દ્વારા ભારત અને બાંગ્લાદેશ વચ્ચે નિકાસ અને આયાત પ્રવૃત્તિઓ દસ દિવસ મ...

મે 20, 2025 10:32 એ એમ (AM)

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 25 મૅ-એ આકાશવાણી પરથી પ્રસારિત થનારા ‘મન કી બાત’ કાર્યક્રમમાં દેશ-વિદેશના લોકો સમક્ષ પોતાના વિચાર રજૂ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 25 મૅ-એ આકાશવાણી પરથી પ્રસારિત થનારા ‘મન કી બાત’ કાર્યક્રમમાં દેશ-વિદેશના લોકો સ...

મે 14, 2025 2:02 પી એમ(PM)

ન્યાયાધીશ બી. આર. ગવઈએ ભારતના 52મા મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે શપથગ્રહણ કર્યા

ન્યાયાધીશ ભૂષણ રામકૃષ્ણ ગવઈએ આજે દેશના 52મા મુખ્ય ન્યાયમુર્તિ તરીકે શપથ ગ્રહણ કર્યા. રાષ્ટ્રપતિ ભવન ખાતે આજે સવાર...

1 2 3 4 5 22

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ