એપ્રિલ 8, 2025 1:38 પી એમ(PM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે, મુદ્રા યોજનાએ અસંખ્ય લોકોને ઉદ્યોગસાહસિકતા કૌશલ્ય દર્શાવવાની તક આપી છે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારપૂર્વક જણાવ્યું છે કે, દરેક મહત્વાકાંક્ષી ઉદ્યોગસાહસિકને ધિરાણની સુવિધા મળે અન...