ડીડી ન્યૂઝ

જૂન 5, 2025 2:09 પી એમ(PM)

views 26

1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધમાં બહાદુરી દર્શાવનારી કચ્છની મહિલાઓએ ભેટમાં આપેલો સિંદૂરનો છોડ પ્રધાનમંત્રીએ તેમના નિવાસસ્થાને રોપ્યો.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે નવી દિલ્હીમાં તેમના નિવાસસ્થાને સિંદૂરનો છોડ રોપ્યો હતો. 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન અસાધારણ હિંમત અને દેશભક્તિ દર્શાવનારા કચ્છની બહાદુર માતાઓ અને બહેનો દ્વારા ભેટમાં આપવામાં આવેલા છોડ વાવ્યો હતો. તાજેતરની ગુજરાત મુલાકાતને યાદ કરતા...

જૂન 5, 2025 2:12 પી એમ(PM)

views 19

સિક્કિમના ચાટેનમાં ફસાયેલા પ્રવાસીઓને સલામત સ્થળે પહોંચાડવાની કામગીરી ફરી શરૂ.

સિક્કિમમાં પાક્યોંગ ગ્રીનફિલ્ડ હવાઈમથક પર આજે ચાટેનમાંથી ફસાયેલા પ્રવાસીઓને બહાર કાઢવાની કામગીરી શરૂ થઈ છે. બે MI-17 હેલિકોપ્ટર અત્યાર સુધીમાં સફળતાપૂર્વક બે ઉડાન પૂર્ણ કરી ચૂક્યા છે, જેમાં 63 લોકોને ચેટેનથી પાક્યોંગ હવાઈમથક સુધી પહોંચાડવામાં આવ્યા છે. પ્રવાસીઓને સિલીગુડી સુધી અવરજવરની સુવિધા પૂરી પ...

જૂન 5, 2025 1:53 પી એમ(PM)

views 19

ઈદ-ઉલ-અઝહાના પ્રસંગે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે આયાત-નિકાસ દસ દિવસ માટે સ્થગિત.

ઈદ-ઉલ-અઝહાના પ્રસંગે બેનાપોલ લેન્ડ પોર્ટ દ્વારા ભારત અને બાંગ્લાદેશ વચ્ચે નિકાસ અને આયાત પ્રવૃત્તિઓ દસ દિવસ માટે સ્થગિત રહેશે. બાંગ્લાદેશ સરકારના નિર્દેશો મુજબ આજથી આ મહિનાની 14મી તારીખ સુધી વેપાર બંધ રહેશે. બેનાપોલ પોર્ટ આયાત અને નિકાસ સંગઠનના પ્રમુખે જણાવ્યું કે, આ સમયગાળા દરમિયાન માલનું લોડિંગ અન...

મે 20, 2025 10:32 એ એમ (AM)

views 22

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 25 મૅ-એ આકાશવાણી પરથી પ્રસારિત થનારા ‘મન કી બાત’ કાર્યક્રમમાં દેશ-વિદેશના લોકો સમક્ષ પોતાના વિચાર રજૂ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 25 મૅ-એ આકાશવાણી પરથી પ્રસારિત થનારા ‘મન કી બાત’ કાર્યક્રમમાં દેશ-વિદેશના લોકો સમક્ષ પોતાના વિચાર રજૂ કરશે. આ માસિક રેડિઓ કાર્યક્રમની 122-મી કડી હશે.લોકો પોતાના વિચાર અને મંતવ્ય ટૉલ-ફ્રી નંબર 1800-11-7800, નરેન્દ્ર મોદી ઍપ્લિકેશન અથવા માય G.O.V. ઑપન ફૉરમના માધ્યમથી પ...

મે 14, 2025 2:02 પી એમ(PM)

views 27

ન્યાયાધીશ બી. આર. ગવઈએ ભારતના 52મા મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે શપથગ્રહણ કર્યા

ન્યાયાધીશ ભૂષણ રામકૃષ્ણ ગવઈએ આજે દેશના 52મા મુખ્ય ન્યાયમુર્તિ તરીકે શપથ ગ્રહણ કર્યા. રાષ્ટ્રપતિ ભવન ખાતે આજે સવારે યોજાયેલા વિશેષ સમારોહમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ શ્રી ગવઈને શપથ લેવડાવ્યા હતા. ન્યાયાધીશ ભૂષણ રામકૃષ્ણ ગવઈએ ગઈકાલે નિવૃત્ત થયેલા ન્યાયમુર્તિ સંજીવ ખન્નાનું સ્થાન લીધું છે. ઉપ-રાષ્ટ્ર...

મે 14, 2025 9:30 એ એમ (AM)

views 42

કૃષિમંત્રી રાઘવજી પટેલ આજે અમદાવાદમાં ‘કેસર કેરી મહોત્સવ 2025’નો આરંભ કરાવશે

કૃષિમંત્રી રાઘવજી પટેલ આજે અમદાવાદમાં ‘કેસર કેરી મહોત્સવ 2025’નો આરંભ કરાવશે. વસ્ત્રાપુર હાટ ખાતે યોજાનારા મહોત્સવમાં ખેડૂતો આગામી 13 જૂન સુધી કેરીનું સીધું વેચાણ કરી શકશે. સત્તાવાર યાદી મુજબ, મહોત્સવમાં ખેડૂત મંડળીઓ, પ્રાકૃતિક ખેતી તેમજ કેરીનું ઉત્પાદન કરતા વ્યક્તિગત ખેડૂતોને 85 જેટલી હાટડી વિનામૂલ...

મે 11, 2025 9:36 એ એમ (AM)

views 33

બલૂચ લિબરેશન આર્મી (BLA) એ પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં 39 અલગ અલગ સ્થળોએ થયેલા શ્રેણીબદ્ધ હુમલાઓની જવાબદારી સ્વીકારી

બલૂચ લિબરેશન આર્મી (BLA) એ પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં 39 અલગ અલગ સ્થળોએ થયેલા શ્રેણીબદ્ધ હુમલાઓની જવાબદારી સ્વીકારી છે. એક અખબારી યાદીમાં, જૂથે જાહેરાત કરી છે કે આ કામગીરી હજુ પણ ચાલુ છે, જેમાં અનેક વ્યૂહાત્મક ઉદ્દેશ્યોને અનુસરવામાં આવી રહ્યા છે. BLA પ્રવક્તા ઝીંદ બલોચના જણાવ્યા અનુસાર, આ હુમલાઓમાં પ...

મે 6, 2025 9:55 એ એમ (AM)

views 24

વિદેશમંત્રી સુબ્રમણ્યમ જયશંકરે નવી દિલ્હીમાં જાપાનની પ્રતિનિધિ સભાના અધ્યક્ષ ફુકુશિરો નુકાગા સાથે મુલાકાત કરી

વિદેશ મંત્રી ડૉક્ટર સુબ્રમણ્યમ જયશંકરે ગઇકાલે નવી દિલ્હીમાં સંસદીય સાથીદારો અને વેપાર પ્રતિનિધિમંડળની સાથે જાપાનની પ્રતિનિધિ સભાના અધ્યક્ષ ફુકુશિરો નુકાગા સાથે મુલાકાત કરી હતી.ડૉક્ટર જયશંકરે પહલગામ આતંકવાદી હુમલા સામે એકતા અને સમર્થન વ્યક્ત કરવા બદલ શ્રી નુકાગાનો આભાર વ્યક્ત કર્યો. તેમણે બંને દેશ વચ...

મે 3, 2025 9:28 એ એમ (AM)

views 22

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો NCBના અમૃતસર ઝોનલ યુનિટે ચાર રાજ્યોમાં ચાર મહિનાના લાંબા ઓપરેશન બાદ ડ્રગ્સની દાણચોરી કરતી ગેંગનો પર્દાફાશ કર્યો

ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું કે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો NCBના અમૃતસર ઝોનલ યુનિટે ચાર રાજ્યોમાં ચાર મહિનાના લાંબા ઓપરેશન બાદ ડ્રગ્સની દાણચોરી કરતી ગેંગનો પર્દાફાશ કર્યો છે. આ ઓપરેશનમાં 547 કરોડ રૂપિયાના ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યા હતા અને 15 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પોસ્ટમાં NCBને...

એપ્રિલ 29, 2025 9:35 એ એમ (AM)

views 31

ભારત-યુકે મુક્ત વેપાર કરાર- FTA અંગે વાટાઘાટો ફરીથી શરૂ કરાઇ

ભારત-યુકે મુક્ત વેપાર કરાર- FTA અંગે વાટાઘાટો દરમિયાન, કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલ ગઈકાલે લંડનમાં યુકેના વેપાર અને વાણિજ્ય મંત્રી જોનાથન રેનોલ્ડ્સને મળ્યા હતા. શ્રી ગોયલ રોકાણ વાટાઘાટો અને દ્વિપક્ષીય વેપારને મજબૂત બનાવવાના ઉદ્દેશ્ય સાથે બે દિવસની મુલાકાતે લંડન ગયા છે.વિદેશ મંત્રાલ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.