માર્ચ 5, 2025 7:18 પી એમ(PM)

views 36

દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ રાજધાનીના આગામી બજેટ અંગે લોકોની અપેક્ષાઓ અને સૂચનો જાણવા માટે વિવિધ મહિલા સંગઠનો સાથે વિગતવાર વાતચીત કરી

દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ આજે રાજધાનીના આગામી બજેટ અંગે લોકોની અપેક્ષાઓ અને સૂચનો જાણવા માટે વિવિધ મહિલા સંગઠનો સાથે વિગતવાર વાતચીત કરી. સોશિયલ મીડિયા પોસ્ટમાં, મુખ્યમંત્રીએ કહ્યું કે સંવાદ દરમિયાન મહિલા સશક્તિકરણ અને કલ્યાણ સંબંધિત મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. શ્રીમતી ગુપ્તા...

માર્ચ 5, 2025 7:17 પી એમ(PM)

views 31

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે રાષ્ટ્રપતિ ભવન ખાતે વાર્ષિક સાંસ્કૃતિક ઉત્સવ ‘વિવિધતાના અમૃત મહોત્સવ’નું ઉદ્ઘાટન કર્યું

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે રાષ્ટ્રપતિ ભવન ખાતે વાર્ષિક સાંસ્કૃતિક ઉત્સવ 'વિવિધતાના અમૃત મહોત્સવ'નું ઉદ્ઘાટન કર્યું. આ મહોત્સવનો ઉદ્દેશ રાષ્ટ્રપતિ ભવનને સાંસ્કૃતિક આદાન-પ્રદાનનું કેન્દ્ર બનાવવાનો છે. સંસ્કૃતિ મંત્રાલયે કહ્યું છે કે આ આવૃત્તિમાં, પાંચસોથી વધુ કારીગરો અને વણકરો પરંપરાગત હસ્તકલા અને...

માર્ચ 5, 2025 7:17 પી એમ(PM)

views 11

સાહિત્ય અકાદમી 7 થી 12 માર્ચ દરમિયાન નવી દિલ્હીના રવિન્દ્ર ભવન ખાતે વાર્ષિક સાહિત્ય ઉત્સવનું આયોજન કરશે

સાહિત્ય અકાદમી 7 થી 12 માર્ચ દરમિયાન નવી દિલ્હીના રવિન્દ્ર ભવન ખાતે વાર્ષિક સાહિત્ય ઉત્સવનું આયોજન કરશે. આ એશિયાનો સૌથી મોટો સાહિત્યિક ઉત્સવ હશે. એકેડેમીના સચિવ ડૉ. કે. શ્રીનિવાસ રાવે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે છ દિવસીય આ મહોત્સવનું ઉદ્ઘાટન સંસ્કૃતિ મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવત કરશે. ...

માર્ચ 5, 2025 7:13 પી એમ(PM)

views 23

રાજ્યમાં બિન સરકારી અનુદાનિત માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 900 જગ્યાઓ પર આચાર્યની ભરતી પ્રક્રિયા પ્રગતિમાં છે

વિધાનસભા ગૃહમાં શિક્ષણ મંત્રી ડૉ. કુબેર ડિંડોરે જણાવ્યું હતું કે રાજ્યમાં બિન સરકારી અનુદાનિત માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 900 જગ્યાઓ પર આચાર્યની ભરતી પ્રક્રિયા પ્રગતિમાં છે. છેલ્લા બે વર્ષમાં 1 હજાર 996 જગ્યાઓ પર આચાર્યની ભરતી કરાઈ છે. પશુપાલન મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે મોરબી જિલ્લામાં છે...

માર્ચ 5, 2025 7:12 પી એમ(PM)

views 13

સેમિકંડક્ટર નીતિ લાગુ કરનારું ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે સેમિકંડક્ટર નીતિ લાગુ કરનારું ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય છે. ગાંધીનગરમાં ગુજરાત સેમિકનેક્ટ કોન્ફરન્સ-2025નો પ્રારંભ કરાવતા શ્રી પટેલે જણાવ્યું કે, ગુજરાત સેમિકન્ડક્ટરની વૈશ્વિક માગ-પુરવઠા કડીમાં મહત્વપૂર્ણ ભુમિકા માટે સજ્જ થઈ રહ્યું છે. આ પરિષદની શરૂઆતમાં 8 સમજ...

માર્ચ 5, 2025 7:08 પી એમ(PM)

views 48

આંતરરાષ્ટ્રીય માસ્ટર લિગ ક્રિકેટ મૅચમાં આજે વડોદરાના કોટંબી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ભારત અને ઓસ્ટ્રેલિયા માસ્ટર્સ વચ્ચે મુકાબલો થશે

આંતરરાષ્ટ્રીય માસ્ટર લિગ ક્રિકેટ મૅચમાં આજે વડોદરાના કોટંબી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ભારત અને ઓસ્ટ્રેલિયા માસ્ટર્સ વચ્ચે મુકાબલો થશે. મૅચ આજે સાંજે 7.30 વાગ્યે શરૂ થશે. હાલમાં લોકોને સ્ટેડીયમમમાં પ્રવેશ અપાઈ રહ્યો છે.માસ્ટર બ્લાસ્ટર સચીન તેડુંલકર સહીતના ખેલાડીઓને રમતા જોવા માટે ક્રિકેટ રસિકો...

માર્ચ 5, 2025 7:06 પી એમ(PM)

views 20

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 7 માર્ચે સુરત જિલ્લાની મુલાકાત લેશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 7 માર્ચે સુરત જિલ્લાની મુલાકાત લેશે. આ મુલાકાત દરમિયાન, ‘સુરત જિલ્લા અન્ન સુરક્ષા સંતૃપ્તિકરણ અભિયાન’ હેઠળ શ્રી મોદી સુરતના 2 લાખ પાત્રતા ધરાવતા લાભાર્થીઓને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ લાભોનું વિતરણ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ...

માર્ચ 5, 2025 7:06 પી એમ(PM)

views 11

સોનપ્રયાગથી કેદારનાથ ધામને જોડતા 12.9 કિલોમીટર લાંબા રોપવેના વિકાસને મંજૂરી

કેન્દ્રીય મંત્રી મંડળે આજે સોનપ્રયાગથી કેદારનાથ ધામને જોડતા 12.9 કિલોમીટર લાંબા રોપવેના વિકાસને મંજૂરી આપી છે. આ અંગે વધુ માહિતી આપતાં કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે ચાર હજાર કરોડ રૂપિયાથી વધુના ખર્ચે નિર્માણ પામનાર આ રોપવેથી મુસાફરીનો સમય 8 થી 9 કલાકથી ઘટીને 36...

માર્ચ 5, 2025 6:24 પી એમ(PM)

views 24

ગાંધીનગર ખાતે ‘અખિલ ભારતીય મુલ્કી સેવા તરણ સ્પર્ધા, 2024-25’ નું આયોજન કરાયું

ગાંધીનગર ખાતે 'અખિલ ભારતીય મુલ્કી સેવા તરણ સ્પર્ધા,2024-25' નું આયોજન કરાયું છે,જેનું સામાન્ય વહીવટ વિભાગના અધિક મુખ્ય સચિવ કમલ દયાણીના હસ્તે ઉદ્ઘાટન કરાયું. 7માર્ચ સુધી યોજાનારી આ સ્પર્ધામાં 13રાજ્યો,12 પ્રાદેશિક રમતગમત બોર્ડ અને 4 કેન્દ્રશાસિતપ્રદેશની 29 ટીમના 409 ખેલાડીઓ તથા અધિકારીઓ સહભાગી થશે.

માર્ચ 5, 2025 6:20 પી એમ(PM)

views 18

જામનગરના લાખાબાવળ ગામમાં થયેલા ઘેટાં-બકરાંના મૃત્યુ મામલે કૃષિ મંત્રી રાઘવજી પટેલે પશુપાલકોની મુલાકાત લીધી

જામનગરના લાખાબાવળ ગામમાં થયેલા ઘેટાં-બકરાંના મૃત્યુ મામલે કૃષિ મંત્રી રાઘવજી પટેલે પશુપાલકોની મુલાકાત લીધી હતી. શ્રી પટેલે પશુપાલન અને વનવિભાગના અધિકારીઓ સાથે ચર્ચા કરી યોગ્ય કામગીરી કરવા સૂચનો આપ્યા હતા.સાથે જ પશુપાલકોને સહાય ચૂકવવા ખાતરી આપી હતી. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ હિંસક પ્રાણીના શિકાર...