માર્ચ 8, 2025 2:31 પી એમ(PM)

views 15

ભારતીય હવામાન વિભાગે આજે દક્ષિણ ભારતનાં વિસ્તારોમાં ગરમ અને ભેજવાળું વાતાવરણ રહેવાની આગાહી કરી

ભારતીય હવામાન વિભાગે આજે કોંકણ, ગોવા, કેરળ, માહે, આંધ્રપ્રદેશના દરિયાકાંઠાના વિસ્તાર, કર્ણાટક અને યમનમાં વિવિધ સ્થળ પર ગરમ અને ભેજવાળું વાતાવરણ રહેવાની આગાહી કરી છે. જ્યારે ગુજરાત, કેરળ અને માહેમાં આવતીકાલ સુધી આ સ્થિતિ યથાવત્ રહેશે. વિભાગે જણાવ્યું, અરૂણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય અને સિક્કિમના કેટલાક...

માર્ચ 8, 2025 2:29 પી એમ(PM)

views 12

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે ઉત્તર આયર્લેન્ડના બેલફાસ્ટમાં ગઇકાલે ભારતીય વાણિજ્ય દૂતાવાસનું ઉદ્ઘાટન કર્યું

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે ઉત્તર આયર્લેન્ડના બેલફાસ્ટમાં ગઇકાલે ભારતીય વાણિજ્ય દૂતાવાસનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે તેમણે કહ્યું, આ દૂતાવાસ વેપાર, ટેક્નોલૉજી, વ્યવસાય અને શિક્ષણમાં વધુ દ્વિપક્ષી સહયોગ વધારવા મદદ કરશે. શ્રી જયશંકર ઉત્તર આયર્લેન્ડના ડેપ્યુટી ફર્સ્ટ મિનિસ્ટર, એમ્મા લિટલ પેંગેલી અને જ...

માર્ચ 8, 2025 2:03 પી એમ(PM)

views 16

લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી 2 દિવસના ગુજરાતના પ્રવાસે છે

લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી 2 દિવસના ગુજરાતના પ્રવાસે છે. શ્રી ગાંધીએ આજે અમદાવાદમાં એસ. જી. હાઈ-વૅ પર આવેલા રાજપથ ક્લબ ખાતે કૉંગ્રેસના કાર્યકર્તાઓ સાથે સંવાદ કર્યો. દરમિયાન તેમણે તાલુકાથી લઈ જિલ્લા અને શહેર-નગરપાલિકા, પ્રદેશ હોદ્દેદારો સહિતના કાર્યકર્તાઓ સાથે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી....

માર્ચ 8, 2025 2:02 પી એમ(PM)

views 161

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાત પ્રવાસ દરમિયાન વિવિધ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી બે દિવસની ગુજરાતના પ્રવાસે છે. શ્રી શાહ આજે બપોરે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરમાં દર્શન અને પૂજા કરશે. ત્યારબાદ તેઓ ગીરસોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકામાં આવેલી સુગર ફેક્ટરીમાં કોડીનાર અને તાલાળા સુગર મિલોનું પુનરુત્થાન અને આધુનિકીકરણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ...

માર્ચ 8, 2025 2:01 પી એમ(PM)

views 11

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 11 અને 12 માર્ચ 2 દિવસ મોરિશિયસના પ્રવાસે જશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 11 અને 12 માર્ચ 2 દિવસ મોરિશિયસના પ્રવાસે જશે. તેઓ આ ટાપુ દેશના રાષ્ટ્રીય દિવસની ઉજવણીમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. ભારતીય સંરક્ષણ દળોની એક ટુકડી પણ ભારતીય નૌકાદળના જહાજ સાથે આ ઉજવણીમાં ભાગ લેશે. શ્રી મોદી મોરેશિયસના રાષ્ટ્રપ્રમુખ, પ્રધાનમંત્રી અને વરિષ્ઠ મહાનુભાવો ...

માર્ચ 8, 2025 2:00 પી એમ(PM)

views 10

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, આજે ભારત મહિલાઓની આગેવાની હેઠળનાં વિકાસનાં માર્ગે ચાલી રહ્યું છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, આજે ભારત મહિલાઓની આગેવાની હેઠળનાં વિકાસનાં માર્ગે ચાલી રહ્યું છે અને મહિલાઓનું સન્માન વિકાસની પહેલી સીડી છે. તેમણે જણાવ્યું કે, આજે સરકાર મહિલા સન્માનને પ્રાથમિકતા આપી રહી છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પ્રસંગે નવસારી જિલ્લાનાં વાંસી બોરસીમાં આયોજિત લખપતિ દીદી ...

માર્ચ 8, 2025 1:58 પી એમ(PM)

views 20

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ કહ્યું, “સ્વાવલંબી, સ્વાભિમાની, સ્વતંત્ર અને સશક્ત મહિલાઓના આધારે વિકસિત ભારતનું નિર્માણ થઈ શકશે.”

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ આજે આંતર-રાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે નવી દિલ્હીમાં ‘નારીશક્તિથી વિકસિત ભારત’ વિષય પર યોજાયેલી રાષ્ટ્રીય કક્ષાના પરિષદનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે સુશ્રી મુર્મૂએ તમામ મહિલાઓને મહિલા દિવસની શુભેચ્છાઓ પાઠવતા કહ્યું, “સ્વાવલંબી, સ્વાભિમાની, સ્વતંત્ર અને સશક્ત મહિલાઓના આધારે...

માર્ચ 8, 2025 11:14 એ એમ (AM)

views 12

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી 2 દિવસ રાજ્યના પ્રવાસે.

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજથી 2 દિવસ રાજ્યના પ્રવાસે રહેશે. શ્રી શાહ આજે બપોરે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરમાં દર્શન અને પૂજા કરશે. ત્યારબાદ તેઓ ગીરસોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકામાં આવેલી સુગર ફેક્ટરીમાં કોડીનાર અને તાલાળા સુગર મિલોનું પુનરુત્થાન અને આધુનિકીકરણ કાર્યક્રમમાં ...

માર્ચ 8, 2025 11:12 એ એમ (AM)

views 16

આજે આંતર-રાષ્ટ્રીય મહિલા દિવસ, પ્રધાનમંત્રીએ આ દિવસને નારીશક્તિઓની સિદ્ધિઓને ઉજવવાનો પ્રસંગ ગણાવ્યો.

સુરતના લિંબાયતના નીલગિરિ સર્કલ ખાતે ગઈકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સુરત જિલ્લા અન્ન સુરક્ષા સંતૃપ્તિકરણ અભિયાનનો શુભારંભ કરાવ્યો હતો. દરમિયાન સભાને સંબોધતાં શ્રી મોદીએ કહ્યું, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના 81 કરોડથી વધુ લાભાર્થીઓ સાથે વિશ્વની સૌથી મોટી ખાદ્ય સુરક્ષા યોજના બની છે. કેન્દ્ર સરકારન...

માર્ચ 8, 2025 11:09 એ એમ (AM)

views 7

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવસારીમાં લખપતિ દીદી કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે આંતર-રાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે નવસારી જિલ્લાના વાંસીબોરસી ગામમાં લખપતિ દીદી કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. શ્રી મોદી લખપતિ દીદીઓ સાથે સંવાદ પણ કરશે. દરમિયાન તેઓ પાંચ લખતપિ દીદીઓને લખપતિ દીદી પ્રમાણપત્રથી સન્માનિત કરશે.શ્રી મોદી રાજ્ય સરકારના કાર્યક્રમ જી-સફલ એટલે કે, ...