માર્ચ 13, 2025 7:11 પી એમ(PM)

views 8

મોરબી જિલ્લામાંથી પસાર થતી નર્મદા કેનાલ રિપેરિંગ કામ માટે બે મહિના સુધી બંધ રહેશે.

મોરબી જિલ્લામાંથી પસાર થતી નર્મદા કેનાલ રિપેરિંગ કામ માટે બે મહિના સુધી બંધ રહેશે. ત્યારે મોરબી અને હળવદ તાલુકાના ખેડૂતોને નર્મદાના પાણી આધારિત ઉનાળુ પાક ન લેવા અપીલ કરવામાં આવી છે.

માર્ચ 13, 2025 3:19 પી એમ(PM)

views 13

મહિલા પ્રીમિયર લીગ ક્રિકેટમાં, એલિમિનેટર મેચમાં આજે મુંબઈ ઈન્ડિયન્સ અને ગુજરાત જાયન્ટ્સ વચ્ચે મુકાબલો

મહિલા પ્રીમિયર લીગ ક્રિકેટમાં, મુંબઈ ઈન્ડિયન્સ આજે સાંજે મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમ ખાતે એલિમિનેટર મેચમાં ગુજરાત જાયન્ટ્સ સામે ટકરાશે. આ મેચ ભારતીય સમય મુજબ સાંજે ૭:૩૦ વાગ્યે શરૂ થશે. દિલ્હી કેપિટલ્સે 10 પોઈન્ટ સાથે ટોચનું સ્થાન મેળવીને ફાઇનલમાં પોતાનું સ્થાન બનાવી લીધું છે. મુંબઈ બીજા સ્થાને રહ્યું...

માર્ચ 13, 2025 3:10 પી એમ(PM)

views 16

દેશભરમાં આજે હોળી પર્વ ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છેઃ મથુરા, વૃંદાવનમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું

આજે દેશભરમાં હોળીનું પર્વ ધામધૂમથી મનાવવામાં આવી રહ્યું છે. ઉત્તરપ્રદેશમાં વ્રજ, મથુરા અને વૃંદાવનમાં વસંત પંચમીથી જ એક મહિના સુધી હોળીની ઉજવણી શરૂ થઈ જાય છે,જેનાં ભાગ રૂપે લઠમાર હોલી, ફુલોં કી હોલી અને લડ્ડુ માર હોલી રમાય છે. આજે સાંજે હોલિકા દહન કરવામાં આવશે અને 15થી 21 માર્ચ દરમિયન બલદેવ દાઉજીના ...

માર્ચ 13, 2025 3:07 પી એમ(PM)

views 13

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં 146 કરોડ રૂપિયાના વિકાસકાર્યોનું ઉદઘાટન અને શિલાન્યાસ કર્યો

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે આજે વર્ચ્યુઅલ માધ્યમથી તેમના લોકસભા મતવિસ્તાર ગાંધીનગરમાં ૧૪૬ કરોડ રૂપિયાના વિવિધ વિકાસલક્ષી કામોનું ઉદ્ઘાટન અને ખાતમુહૂર્ત કર્યું. આ પ્રસંગે સંબોધન કરતાં, શ્રી શાહે જણાવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતે માળખાગત વિકાસમાં નોંધપાત્ર સિદ્ધિ ...

માર્ચ 13, 2025 2:35 પી એમ(PM)

views 8

મહેસાણા જિલ્લાના વિસનગર ખાતે 15 માર્ચે રાજ્યકક્ષાના ‘વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ’ની ઉજવણી કરાશે

મહેસાણા જિલ્લાના વિસનગર ખાતે 15 માર્ચે રાજ્યકક્ષાના ‘વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ’ની ઉજવણી કરાશે. આ વર્ષે ‘અ જસ્ટ ટ્રાન્ઝીશન ટુ સસ્ટેન્બલ લાઈફસ્ટાઈલ્સ’ ની વિષયવસ્તુ સાથે આ દિવસ ઉજવાશે. માન્ય ગ્રાહક સુરક્ષા મંડળો દ્વારા 9 થી 15 માર્ચ દરમિયાન ગ્રાહક જાગૃત્તિ સપ્તાહની પણ વિવિધ રીતે ઉજવણી કરાશે. ઉલ્લેખનીય છ...

માર્ચ 13, 2025 2:33 પી એમ(PM)

views 13

રાજ્યમાં માર્ગ અકસ્માતમાં ઈજાગ્રસ્ત વ્યક્તિઓને બચાવનારા ગુડ સમરિટનને ઇનામ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા

રાજ્યમાં ગત બે વર્ષમાં માર્ગ અકસ્માતમાં ઈજાગ્રસ્ત વ્યક્તિઓને બચાવનારા 43 ગુડ સમરિટન બે લાખ રૂપિયાનું રોકડ ઇનામ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા છે. માર્ગ અકસ્માતનો ભોગ બનેલા લોકોનું જીવન બચાવવા તેમ જ અન્યને પ્રેરણા આપતા નાગરિકોને સન્માનિત કરવા વર્ષ 2021માં ‘ગુડ સમરિટન પુરસ્કાર’ યોજના શરૂ કરવામાં આવ...

માર્ચ 13, 2025 2:31 પી એમ(PM)

views 8

નર્મદા જિલ્લામાં માદક પીણાંનો જથ્થો રોકવા જિલ્લા પોલીસે આંતરરાજ્યની સરહદ પર નાકાબંધી કરી

નર્મદા જિલ્લામાં માદક પીણાંનો જથ્થો રોકવા જિલ્લા પોલીસે આંતરરાજ્યની સરહદ પર નાકાબંધી કરી છે. સાગબારાની ધનસેરા ચેકપોસ્ટ ખાતે પોલીસની ટુકડી ખડકી દેવાઈ હોવાનું નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક વી.આર. ચંદને જણાવ્યું હતું

માર્ચ 13, 2025 2:30 પી એમ(PM)

views 8

તાપીમાં મોરારિ બાપુની રામકથામાં સહભાગી થયાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું, “આદિવાસી સમુદાયના લોકોને ગેરમાર્ગે લઈ જનારા લોકો સામે રાજ્ય સરકાર ગંભીરતાથી પગલાં લેશે.” તાપીમાં એક રામકથામાં સહભાગી થતા શ્રી સંઘવીએ આ નિવેદન આપ્યું હતું. દરમિયાન તેમણે ઉદ્યોગપતિઓને આદિવાસી વિસ્તારોમાં શાળાઓ સ્થાપવા આહ્વાન પણ કર્યું હતું. દરમિયાન આ કાર્યક્રમમાં કથ...

માર્ચ 13, 2025 2:28 પી એમ(PM)

views 9

રાજ્યભરમાં હોળી-ધુળેટીના પર્વને ધ્યાનમાં રાખી ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે

રાજ્યભરમાં હોળી-ધુળેટીના પર્વને ધ્યાનમાં રાખી ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દેવભૂમિદ્વારકામાં હોળી અને ફૂલડોલ ઉત્સવમાં સહભાગી થવાં મોટી સંખ્યામાં ભક્તો આવી રહ્યા છે. દરમિયાન ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા પણ ભક્તોની લાંબી કતાર જોવા મળી રહી છે. જોકે, આજે હોળીના પાવન પર્વ પર હજારો શ્રદ્ધાળુઓએ...

માર્ચ 13, 2025 2:26 પી એમ(PM)

views 13

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગરમાં વર્ચ્યૂઅલ માધ્યમથી 146 કરોડ રૂપિયાના વિવિધ વિકાસકાર્યોનું ઉદ્ઘાટન અને ખાતમુહૂર્ત કર્યું

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે આજે વર્ચ્યૂઅલ માધ્યમથી તેમના લોકસભા મતવિસ્તાર ગાંધીનગરમાં 146 કરોડ રૂપિયાના વિવિધ વિકાસકાર્યોનું ઉદ્ઘાટન અને ખાતમુહૂર્ત કર્યું. આ પ્રસંગે સંબોધન કરતાં, શ્રી શાહે જણાવ્યું, “પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતે માળખાગત વિકાસમાં નોંધપાત્ર સિદ્ધિ હાંસલ ...