માર્ચ 15, 2025 7:54 પી એમ(PM)

views 8

ગૃહમંત્રી અમિત શાહે લચિત બરફૂકન પોલીસ એકેડેમીનું ઉદ્ઘાટન કર્યું, આસામમાં આવાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કર્યો

કેન્દ્ર સરકારે આસામમાં માળખાકીય ક્ષેત્રના વિકાસ માટે 3 લાખ કરોડ રૂપિયા ફાળવ્યા છે. તેમજ કેન્દ્ર સરકારે રાજ્યના તમામ ઉગ્રવાદીજૂથો સાથે મંત્રણાનો અભિગમ અપનાવ્યો હોવાથી રાજ્યમાં શાંતિની પુનઃ સ્થાપના થઇ છે અને આસામ વિકાસના પંથે ઝડપથી આગળ વધી રહ્યું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે આસામના દેરગાવમાં ...

માર્ચ 15, 2025 7:13 પી એમ(PM)

views 11

ઇંગ્લેન્ડની સેન્ટ્રલ બેન્કીંગ સંસ્થાએ ડિજીટલ પરિવર્તન પુરસ્કાર 2025 માટે ભારતીય રિઝર્વ બેન્ક – RBI ની પસંદગી કરી છે

ઇંગ્લેન્ડની સેન્ટ્રલ બેન્કીંગ સંસ્થાએ ડિજીટલ પરિવર્તન પુરસ્કાર 2025 માટે ભારતીય રિઝર્વ બેન્ક – RBI ની પસંદગી કરી છે. RBI એ પોતાના નિષ્ણાતોની સમિતિ દ્વારા શરૂ કરેલી પ્રવાહ અને સારથી પહેલ માટે RBI ને ડિજીટલ પરિવર્તન પુરસ્કાર 2025 અપાશે. પુરસ્કાર આપનાર સંસ્થાએ નોંધ્યું છે કે RBI ની પ્રવાહ અને સારથી પહે...

માર્ચ 15, 2025 7:11 પી એમ(PM)

views 7

હરિયાણાના હિસાર ખાતે ટૂંક સમયમાં વિમાનમથક કાર્યરત થશે

હરિયાણાના હિસાર ખાતે ટૂંક સમયમાં વિમાનમથક કાર્યરત થશે. આ માટે ભારતીય વિમાનમથક સત્તામંડળ દ્વારા મંજુરી આપવામાં આવી છે. હરિયાણાના નાગરિક ઉડ્ડયન મંત્રી વિપુલ ગોયલે જણાવ્યું હતું કે હિસારથી અમદાવાદ, અયોધ્યા, જયપુર, અને દિલ્હીના ઉડ્ડયનો શરૂ કરાશે. ઉલ્લેખનીય છે કે હરિયાણા સરકારે હિસાર વિમાનમથક માટે 503 કર...

માર્ચ 15, 2025 7:10 પી એમ(PM)

views 7

કેન્દ્રીય રમતગમત મંત્રી મનસુખ માંડવિયા આવતીકાલે દિલ્હીમાં ફીટ ઇન્ડિયા કાર્નિવલનું ઉદ્દઘાટન કરશે

કેન્દ્રીય રમતગમત મંત્રી મનસુખ માંડવિયા આવતીકાલે દિલ્હીમાં ફીટ ઇન્ડિયા કાર્નિવલનું ઉદ્દઘાટન કરશે. તંદુરસ્ત જીવનશૈલી અને સ્થૂળતામુક્ત દેશની સંકલ્પના મુજબ શરૂ કરાયેલી ફીટ ઇન્ડિયા ચળવળ મુજબ તંદુરસ્ત અને સક્રિય જીવન પદ્ધતિને પ્રોત્સાહન આપવા દિલ્હીમાં 3 દિવસ માટેનો ફીટ ઇન્ડિયા કાર્નિવલ આવતીકાલથી યોજાશે. આ...

માર્ચ 15, 2025 7:08 પી એમ(PM)

views 12

ભાજપે કર્ણાટકમાં કેટલાક લઘુમતી સમુદાયોને સરકારી કોન્ટ્રાક્ટમાં ચાર ટકા અનામત આપવાના કર્ણાટક સરકારના નિર્ણયને વખોડી કાઢ્યો છે.

ભાજપે કર્ણાટકમાં કેટલાક લઘુમતી સમુદાયોને સરકારી કોન્ટ્રાક્ટમાં ચાર ટકા અનામત આપવાના કર્ણાટક સરકારના નિર્ણયને વખોડી કાઢ્યો છે. ભાજપના વરિષ્ઠ નેતા રવિશંકર પ્રસાદે આજે દિલ્હીમાં પક્ષના વડામથકે જણાવ્યું હતું કે બંધારણ મુજબ સામાજીક અને શૈક્ષણિક માપદંડના આધારે અનામત નીતિ ઘડી શકાય છે, ત્યારે કર્ણાટક સરકારન...

માર્ચ 15, 2025 7:06 પી એમ(PM)

views 8

કેન્દ્ર સરકાર વિદ્યાર્થીઓ દ્વારા અદ્યતન ટેક્નોલોજી ક્ષેત્રે શરૂ કરાતા નવા સ્ટાર્ટઅપના વિકાસ માટે સંપૂર્ણ સહકાર આપશે

કેન્દ્ર સરકાર વિદ્યાર્થીઓ દ્વારા અદ્યતન ટેક્નોલોજી ક્ષેત્રે શરૂ કરાતા નવા સ્ટાર્ટઅપના વિકાસ માટે સંપૂર્ણ સહકાર આપશે. કેન્દ્રીય માહિતી અને ટેક્નોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે અદ્યતન ટેક્નોલોજીની મદદથી પ્રોટોટાઇપના વિકાસ ઉપર ધ્યાન કેન્દ્રીત કરવા વિદ્યાર્થીઓને સૂચન કર્યું હતું. તમિલનાડુના થૈયુર ખાતે આઇઆઇ...

માર્ચ 15, 2025 7:04 પી એમ(PM)

views 13

ટેનિસ: મિરા એન્ડ્રીવાએ ઇગા સ્વિયાટેકને હરાવીને ઇન્ડિયન વેલ્સની ફાઇનલમાં પ્રવેશ કર્યો

રશિયાની 17 વર્ષીય ટેનિસ ખેલાડી મીરા આંદ્રિવાએ ગત વર્ષની વિજેતાઇગા સ્વાઇતેકને પરાજય આપીને ઇન્ડિયન વેલ્સ ટેનિસ સ્પર્ધાની ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. આજે રમાયેલી સેમીફાઇનલમાં મીરાએ સ્વાઇતેકને 2-1 સેટથી પરાજય આપીને મોટો ઉલટફેર સર્જ્યો છે. આવતીકાલે રમાનારી સ્પર્ધાની ફાઇનલમાં મીરા આંદ્રિવા અને ટોચનો ક્રમાંક...

માર્ચ 15, 2025 7:02 પી એમ(PM)

views 11

પંજાબના અમૃતસરમાં એક ધાર્મિક સ્થળ ઉપર થયેલા ગ્રેનેડ હુમલામાં બહારની દિવાલને નુકસાન પહોંચ્યું છે

પંજાબના અમૃતસરમાં એક ધાર્મિક સ્થળ ઉપર થયેલા ગ્રેનેડ હુમલામાં બહારની દિવાલને નુકસાન પહોંચ્યું છે. અમૃતસરના પોલીસ કમિશનર ગુરપ્રીત ભુલેરે જણાવ્યું છે કે પ્રાથમિક તપાસમાં સીસીટીવી ફૂટેજના આધારે મોટરસાયકલ ઉપર આવેલા બે અજાણી વ્યક્તિઓએ ધાર્મિક સ્થળ હેન્ડ ગ્રેનેડ ફેંક્યો હતો. પંજાબ પોલીસે હુમલાખોરોની તપાસ સ...

માર્ચ 15, 2025 7:00 પી એમ(PM)

views 13

ભારતીય અવકાશ સંશોધન સંસ્થા – ISRO એ LVM3 પ્રક્ષેપણ યાનના ક્રાયોજેનિક એન્જીનની ફ્લાઇટ એક્સેપટન્સ હોટ ટેસ્ટીંગની કામગીરી સફળતાપૂર્વક કરી છે.

ભારતીય અવકાશ સંશોધન સંસ્થા – ISRO એ LVM3 પ્રક્ષેપણ યાનના ક્રાયોજેનિક એન્જીનની ફ્લાઇટ એક્સેપટન્સ હોટ ટેસ્ટીંગની કામગીરી સફળતાપૂર્વક કરી છે. તમિલનાડુના મહેન્દ્રગીરી ખાતેના ઇસરોના કેન્દ્રમાં આ કામગીરી કરવામાં આવી હતી. આ અંગેના નિવેદનમાં ઇસરોએ જણાવ્યું છે કે LVM3 ઇસરો દ્વારા તૈયાર કરાયેલ પ્રક્ષેપણ યાન છ...

માર્ચ 15, 2025 6:48 પી એમ(PM)

views 16

ભારતે આંતરરાષ્ટ્રીય શ્રમ સંસ્થા – ILO માં શ્રમિકોના કલ્યાણ, ગુણવત્તા યુક્ત રોજગાર અને સામાજીક ન્યાય ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરવાની પ્રતિબદ્ધતા દોહરાવી છે

ભારતે આંતરરાષ્ટ્રીય શ્રમ સંસ્થા - ILO માં શ્રમિકોના કલ્યાણ, ગુણવત્તા યુક્ત રોજગાર અને સામાજીક ન્યાય ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરવાની પ્રતિબદ્ધતા દોહરાવી છે. ILO ની સંચાલન સમિતિની બેઠકમાં શ્રમ અને રોજગાર મંત્રાલયના સચિવ સુમિતા દાવરાએ ભારત દ્વારા શ્રમિકોના કલ્યાણ માટે લેવાયેલા પગલાંઓની જાણકારી આપી હત...