માર્ચ 17, 2025 6:32 પી એમ(PM)

views 13

નવી દિલ્હીમાં બુધવાર અને ગુરુવારે આસિયાન સંરક્ષણ મંત્રીઓના સંમેલન પ્લસ નિષ્ણાત કાર્યસમૂહ- E.W.G.ની 14મી બેઠક યોજાશે

નવી દિલ્હીમાં બુધવાર અને ગુરુવારે આસિયાન સંરક્ષણ મંત્રીઓના સંમેલન પ્લસ નિષ્ણાત કાર્યસમૂહ- E.W.G.ની 14મી બેઠક યોજાશે. ભારત અને મલેશિયા આ બેઠકની સહ-અધ્યક્ષતા કરશે. સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું, બેઠકમાં જોડાવવા બ્રુનેઈ, કમ્બોડિયા, ઇન્ડોનેશિયા, લાઓ પીડીઆર, મલેશિયા, મ્યાંમાર, ફિલિપિન્સ, વિએતનામ, સિંગાપુર અ...

માર્ચ 17, 2025 6:30 પી એમ(PM)

views 21

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ આવતીકાલે રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન સાથે વાતચિત કરશે

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ આવતીકાલે રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન સાથે વાતચિત કરશે. ગઈકાલે ફ્લોરિડાથી વોશિંગ્ટન જતાં વિમાનમાં પત્રકારો સાથે વાત કરતા શ્રી ટ્રમ્પે કહ્યું હતું કે, રશિયા યુક્રેન યુદ્ધને સમાપ્ત કરવાના વ્યાપક પ્રયાસના ભાગરૂપે જમીન અને પાવર પ્લાન્ટ સંબંધિત મુદ્દાઓ પર પ...

માર્ચ 17, 2025 6:26 પી એમ(PM)

views 17

ઉત્તર તથા ઉત્તર પૂર્વના પવનોને કારણે આગામી પાંચ દિવસ મહત્તમ તાપમાનમાં ઘટાડા સ્થિતિ યથાવત રહેશે

ઉત્તર તથા ઉત્તર પૂર્વના પવનોને કારણે આગામી પાંચ દિવસ મહત્તમ તાપમાનમાં ઘટાડા સ્થિતિ યથાવત રહેશે.હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ ભેજયુક્ત પવનોને કારણે બફારાનો અનુભવ થઈ શકે છે. આ અંગે હવામાન વિભાગના નિયામક એ કે દાસે વધુમાહિતી આપી.

માર્ચ 17, 2025 6:24 પી એમ(PM)

views 25

ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘ દ્વારા અચોક્કસ મુદતની હડતાળ કરવામાં આવી

ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘ દ્વારા અચોક્કસ મુદતની હડતાળ કરવામાં આવી છે.પડતર પ્રશ્નનો નિકાલ કરવા તેમજ પગાર અને ખાતાકીય પરીક્ષા રદ કરવા સહિતની માંગણીઓને લઇને આ હડતાળ કરાઇ હતી.બનાસકાંઠાના અમારા પ્રતિનિધિ સવજી ચૌધરી જણાવે છે કે આ હડતાળમાં જીલ્લાના એક હજાર ચારસો જેટલા આરોગ્ય કર્મીઓ હડતાળમાં જોડાય...

માર્ચ 17, 2025 6:22 પી એમ(PM)

views 27

વિધાનસભામાં આજે પ્રશ્નોત્તરી હાથ ધરવામાં આવી

વિધાનસભામાં આજે પ્રશ્નોત્તરી હાથ ધરવામાં આવી હતી જેમાં મંત્રીઓએ ધારાસભ્યોના પ્રશ્નોના જવાબ આપ્યા હતા. ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું, છેલ્લા બે વર્ષમાં રાજ્યમાં ગેરકાયદેસર ખનન, સંગ્રહ અને વહન અન્વયે 17 હજાર 695 કેસ કરી 309 કરોડ 25 લાખ રૂપિયાની વસુલાત કરાઈ છે. શ્રી રાજપૂતે ઉમેર્યું કે, છેલ્...

માર્ચ 17, 2025 6:18 પી એમ(PM)

views 23

દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકાધીશ જગતમંદિર ખાતે ફુલડોલ ઉત્સવ દરમિયાન 7 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા

દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકાધીશ જગતમંદિર ખાતે ફુલડોલ ઉત્સવ દરમિયાન 7 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા. ઉલ્લેખનીય છે કે હોળાષ્ટકની શરૂઆતથી જ અનેક શ્રદ્ધાળુ પગપાળા દ્વારકા આવી ફૂલડોલ ઉત્સવમાં જોડાયા હતા. આ અંગે દ્વારકાધીશ મંદિરના વહીવટદાર હિમાંશુ ચૌહાણે વધુ માહિતી આપી.

માર્ચ 17, 2025 6:16 પી એમ(PM)

views 20

ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા આજે આરટીઆઇની તાલીમનું આયોજન કરવામાં આવ્યું

ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા આજે  આરટીઆઇની તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ તાલીમનો મુખ્ય હેતુ મહાનગરપાલિકાના જાહેર માહિતી અધિકારીઓને આરટીઆઇ અધિનિયમની જોગવાઈઓ અને તેના અમલીકરણ અંગે સઘન માહિતી આપવાનો હતો. ગુજરાત માહિતી આયોગના સચિવ જયદીપ ત્રિવેદીએ આરટીઆઇ અરજીઓના યોગ્ય અને સમયસર નિકાલ, માહિતી આપવાન...

માર્ચ 17, 2025 3:03 પી એમ(PM)

views 11

ગુજરાતના ૧૮,૦૪૬ ગામોમાં જમીન રીસર્વે-માપણીની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે : મંત્રી બલવંતસિંહ રાજપૂત

ગુજરાતના ૧૮,૦૪૬ ગામોમાં જમીન રીસર્વે-માપણીની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. જેમાં ગામોના ક્લસ્ટર બનાવીનેખેડૂતોની હાજરીમાં જમીન માપણીની અરજીઓનો નિકાલ કરવામાં આવે છે .આજે વિધાનસભા ગૃહમાંધારાસભ્ય દ્વારા પૂછાયેલા પ્રશ્નનો મહેસૂલ વિભાગ વતી  ઉત્તર આપતાં મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યુંહતું. પોતાના જવાબમાં...

માર્ચ 17, 2025 3:00 પી એમ(PM)

views 22

જામનગરમાં ગાય અને ભેંસ વર્ગના પશુઓમાં “ખરવા-મોવાસા રોગ અટકાવ રસીકરણ” કાર્યક્રમ અન્વયે છઠ્ઠા રાઉન્ડનો પ્રારંભ થયો

જામનગર જિલ્લામાં ગાય અને ભેંસ વર્ગના પશુઓમાં “ખરવા-મોવાસા રોગ અટકાવ રસીકરણ” કાર્યક્રમ અન્વયે છઠ્ઠા રાઉન્ડનો પ્રારંભ થયો. આ કાર્યક્રમ અંતર્ગત જિલ્લામાં આગામી ૩૦ એપ્રિલ સુધીમાં બે લાખ 56 હજારથી વધુ પશુઓનું રસીકરણ કરવામાં આવશે. અગાઉ આ ઝુંબેશ અંતર્ગત બે લાખ 76 હજાર ઘેટા-બકરાનું રસીકરણ કરાયું હતું.ઉલ્લેખ...

માર્ચ 17, 2025 2:55 પી એમ(PM)

views 8

પાટણમાં નર્મદા યોજનાની મુખ્ય નહેરમાંથી નીકળતી શાખા નહેરો દ્વારા સિંચાઈ અંગે મંત્રી ઋષિકેશ પટેલે વિગતો આપી

પાટણ જિલ્લામાં નર્મદા યોજનાની મુખ્ય નહેરમાંથી નીકળતી શાખા નહેરો દ્વારા સિંચાઈ અંગે વિગતો આપતાં મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે તા. ૩૧ ડિસેમ્બર,૨૦૨૪ની સ્થિતિએ પાટણ જિલ્લાના ચાણસ્મા, પાટણ, હારિજ, સમી, શંખેશ્વર, રાધનપુર અને સાંતલપુર તાલુકાના કુલ બે લાખ બે હજાર ૬૪ હેક્ટર વિસ્તારને નર્મદા યોજનાની સિંચાઇ ...