ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ઓક્ટોબર 18, 2025 7:57 પી એમ(PM)

view-eye 12

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિત સરકારના નવનિયુક્ત મંત્રીઓએ વિધિવત્ રીતે કાર્યભાર સંભાળ્યો

રાજ્ય સરકારના નવનિયુક્ત મંત્રીઓએ આજે ધનતેરસના પાવન દિવસે પોતપોતાની કચેરીમાં વિધિવત્ પ્રવેશ કરી કાર્યભાર સંભાળ...

ઓક્ટોબર 18, 2025 3:06 પી એમ(PM)

view-eye 2

અમદાવાદમાં ચાલતી અમદાવાદ મહાનગર પરિવહન સેવા- AMTSમાં લોકો આજથી 20 ઓક્ટોબર ત્રણ દિવસ નિઃશુલ્ક મુસાફરી કરી શકશે

અમદાવાદમાં ચાલતી અમદાવાદ મહાનગર પરિવહન સેવા- AMTSમાં લોકો આજથી 20 ઓક્ટોબર ત્રણ દિવસ નિઃશુલ્ક મુસાફરી કરી શકશે. દિવાળ...

ઓક્ટોબર 18, 2025 3:03 પી એમ(PM)

view-eye 2

રાજ્ય સરકારે માર્ગ મકાન વિભાગને વિવિધ યોજના હેઠળ 124 કામ માટે સાત હજાર 737 કરોડ રૂપિયા ફાળવવાનો નિર્ણય કર્યો છે

રાજ્ય સરકારે માર્ગ મકાન વિભાગને વિવિધ યોજના હેઠળ 124 કામ માટે સાત હજાર 737 કરોડ રૂપિયા ફાળવવાનો નિર્ણય કર્યો છે. સત્તા...

ઓક્ટોબર 18, 2025 3:02 પી એમ(PM)

view-eye 2

વન અને પર્યાવરણ, આબોહવા પરિવર્તન અને વાહન વ્યવહાર રાજ્યમંત્રી પ્રવિણકુમાર માળીએ આજે યાત્રાધામ અંબાજીમાં માતાજીના દર્શન કર્યા

વન અને પર્યાવરણ, આબોહવા પરિવર્તન અને વાહન વ્યવહાર રાજ્યમંત્રી તથા બનાસકાંઠા ડીસાના ધારારાસભ્ય પ્રવિણકુમાર માળ...

ઓક્ટોબર 18, 2025 2:59 પી એમ(PM)

view-eye 14

રાજ્યમાં નવા મંત્રીમંડળના સભ્યોએ આજે ધનતેરસના પાવન દિવસથી કાર્યભાર સંભાળ્યો છે

રાજ્યમાં નવા મંત્રીમંડળના સભ્યોએ આજે ધનતેરસના પાવન દિવસથી કાર્યભાર સંભાળ્યો છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પ...

ઓક્ટોબર 18, 2025 2:59 પી એમ(PM)

view-eye 6

દેશભરમાં આજે ધનતેરસનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. આજથી દિવાળીના ઉત્સવનો પ્રારંભ થયો છે

દેશભરમાં આજે ધનતેરસનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. આજથી દિવાળીના ઉત્સવનો પ્રારંભ થયો છે. ધનતેરસને ધન ત્રયોદશી અ...

ઓક્ટોબર 18, 2025 2:12 પી એમ(PM)

view-eye 1

ગુજરાતમાંથી ઔદ્યોગિક મીઠાની પહેલી રેલ ખેપ જમ્મુ-કાશ્મીરના અનંતનાગ સ્ટેશન પર પહોંચી

ગુજરાતમાંથી ઔદ્યોગિક મીઠાની પહેલી રેલ ખેપ કશ્મીર પહોંચી. કશ્મીર ઘાટીમાં માલ પરિવહન ક્ષેત્રે એક ઈતિહાસરૂપ સફળતા ...

ઓક્ટોબર 18, 2025 2:12 પી એમ(PM)

view-eye 1

મોઝામ્બિકમાં બોટ પલટી જતાં ત્રણ ભારતીય નાગરિકોના મોત અને અન્ય પાંચ ગુમ

મોઝામ્બિકમાં, પૂર્વ આફ્રિકન દેશના મધ્ય ભાગમાં આવેલા બેરા બંદરના દરિયાકાંઠે ક્રૂ ટ્રાન્સફર કામગીરી દરમિયાન ટેન્...

ઓક્ટોબર 18, 2025 2:11 પી એમ(PM)

પ્રધાનમંત્રી અને કેન્દ્રીય ગૃહમંત્રીએ ધનતેરસના પાવન દિવસે દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી

દેશભરમાં આજે ધનતેરસનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. ધનતેરસને ધન ત્રયોદશી અને ધનવંતરી જયંતિ તરીકે પણ ઓળખવામાં આવે...

ઓક્ટોબર 18, 2025 2:10 પી એમ(PM)

view-eye 2

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે લખનૌમાં બ્રહ્મોસ મિસાઇલોની પ્રથમ બેચને લીલી ઝંડી આપી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે દેશ ટૂંક સમયમાં નક્સલવાદ અને માઓવાદી હિંસાથી સંપૂર્ણપણે મુક્ત થઈ જશે. ત...