ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

માર્ચ 15, 2025 2:18 પી એમ(PM)

મહીસાગર જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ગ્રાહકોને બિલ ભરવામાં મુશ્કેલી…

મહીસાગર જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા કર્મચારીઓની મદદથી બિલ સ્વીકારવાની સુવિધા બં...

માર્ચ 15, 2025 2:07 પી એમ(PM)

ભરૂચ જિલ્લામાં ધુળેટીના તહેવાર દરમિયાન અલગ-અલગ 5 સ્થળોએ 6 લોકો ડૂબ્યા

ભરૂચ જિલ્લામાં ધુળેટીના તહેવાર દરમિયાન અલગ-અલગ 5 સ્થળોએ 6 લોકો ડૂબ્યા છે. આમાંથી એક બાળક સહિત ત્રણનાં મૃતદેહ મળી ...

માર્ચ 15, 2025 1:58 પી એમ(PM)

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અસમમાં અત્યાધુનિક લચિત બરફૂકન પોલીસ એકેડેમીનું ઉદ્ઘાટન કર્યું

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અસમમાં અત્યાધુનિક લચિત બરફૂકન પોલીસ એકેડેમીનું ઉદ્ઘાટન કર્યું તેમણે પોલીસ એક...

માર્ચ 15, 2025 1:53 પી એમ(PM)

આજે વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ

આજે વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ છે. આ દિવસ દર વર્ષે 15 માર્ચે ગ્રાહકનાં અધિકારો અને તેમના રક્ષણની જરૂરિયાતની યાદ અપાવ...

માર્ચ 15, 2025 1:48 પી એમ(PM)

પંજાબમાં, ગઈકાલે સુવર્ણ મંદિરમાં ગુરુ રામદાસસરાઈ ખાતે હરિયાણાના એક વ્યક્તિએ કથિત રીતે લોખંડના સળિયાથી હુમલો કર્યો હતો

પંજાબમાં, ગઈકાલે સુવર્ણ મંદિરમાં ગુરુ રામદાસસરાઈ ખાતે હરિયાણાના એક વ્યક્તિએ કથિત રીતે લોખંડના સળિયાથી હુમલો કર...

માર્ચ 15, 2025 2:00 પી એમ(PM)

કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ આજે તમિલનાડુના શ્રીપેરુમ્બુદુર ખાતે ઝેટવર્ક ઇલેક્ટ્રોનિક્સના નવા કેમ્પસનું ઉદ્ઘાટન કરશે

કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ આજે તમિલનાડુના શ્રીપેરુમ્બુદુર ખાતે ઝેટવર્ક ઇલેક્ટ્રોનિક્સના નવા કેમ્પસનું ઉ...

માર્ચ 15, 2025 2:39 પી એમ(PM)

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે અમદાવાદના સાયન્સ સિટીમાં મેગા બ્રાહ્મણ બિઝનેસ મીટની ચોથી આવૃત્તિનું ઉદ્ઘાટન કર્યું

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જ્ઞાન આધારિત અર્થતંત્રનો વિચાર આપ્યો છ...

માર્ચ 15, 2025 1:29 પી એમ(PM)

છત્તીસગઢમાં દારૂ કૌભાંડ કેસમાં ભૂતપૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલના પુત્ર ચૈતન્ય બઘેલ આજે ઈડી સમક્ષ હાજર થશે

છત્તીસગઢમાં દારૂ કૌભાંડ કેસમાં ભૂતપૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલના પુત્ર ચૈતન્ય બઘેલ આજે ઈડી સમક્ષ હાજર થશે. ઉલ્લ...

માર્ચ 15, 2025 1:24 પી એમ(PM)

પ્રધાનમંત્રી મોદી ૩૦ માર્ચે મન કી બાત કાર્યક્રમમાં દેશ અને વિદેશના લોકો સાથે પોતાના વિચારો રજૂ કરશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ૩૦ માર્ચે આકાશવાણી પર મન કી બાત કાર્યક્રમમાં દેશ અને વિદેશના લોકો સાથે પોતાના વિચારો ...