ઓક્ટોબર 19, 2025 9:02 એ એમ (AM)
5
કૃષિમંત્રી જીતુ વાઘાણીએ મંત્રી પદનો ચાર્જ સંભાળતાની સાથે જ કહ્યું કે ખેડૂતો અને સહકારી ક્ષેત્રનું હિત સર્વોપરી, જ્યારે મોઢવાડિયાએ બરડાને પ્રવાસન તરીકે વિકસાવવાની નેમ વ્યક્ત કરી
કૃષિ મંત્રી જીતુ વાઘાણી તેમજ શિક્ષણ રાજ્ય મંત્રી રિવાબા જાડેજાએ ગઇકાલે વિધિવત રીતે હોદ્દાનો પદભાર સંભાળ્યો. કૃષ...