ઓગસ્ટ 20, 2024 9:06 એ એમ (AM)

views 24

ભાવનગર જિલ્લા યોગ ચેમ્પિયનશીપમાં ઋચા ત્રિવેદી બે સુવર્ણ ચંદ્રક જીતી ડિસ્ટ્રીક્ટ ચેમ્પિયન બન્યાં

ભાવનગર જિલ્લા યોગ ચેમ્પિયનશીપમાં ઋચા ત્રિવેદી બે સુવર્ણ ચંદ્રક જીતી ડિસ્ટ્રીક્ટ ચેમ્પિયન બન્યાં છે. અમારા ભાવનગર જિલ્લાના પ્રતિનિધિ સુરેશ ત્રિવેદી જણાવે છે કે, નવમાં ધોરણમાં ભણતાં ઋચા છેલ્લાં નવ વર્ષથી યોગની તાલિમ મેળવી રહી છે અને ઘણી રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ઉત્કૃષ્ટ દેખાવ કરી ચૂક્યાં છે...

ઓગસ્ટ 20, 2024 9:05 એ એમ (AM)

views 20

પશ્ચિમ રેલવે દ્વારા 11 સ્પેશિયલ ટ્રેનને ડિસેમ્બર સુધી લંબાવવામાં આવી

પશ્ચિમ રેલવે દ્વારા 11 સ્પેશિયલ ટ્રેનને ડિસેમ્બર સુધી લંબાવવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, મુસાફરોની સુવિધા અને માંગને પહોંચી વળવા રેલવે દ્વારા વિશેષ ભાડા સાથે 27 જોડી ટ્રેનો જે ઓગસ્ટ સુધી દોડવાની હતી તે તમામ ટ્રેનો ડિસેમ્બર સુધી દોડાવવામાં આવશે. આ તમામ ટ્રેનો માટે રિઝર્વેશન આજથી શરૂ થશે. આ ટ્રેનોમાં...

ઓગસ્ટ 20, 2024 9:04 એ એમ (AM)

views 17

મહેસાણા જિલ્લામાં આ વર્ષે 2 લાખ 86 હજાર હેકટર જમીનમાં વાવેતર થવાનો અંદાજ રખાયો

મહેસાણા જિલ્લામાં આ વર્ષે 2 લાખ 86 હજાર હેકટર જમીનમાં વાવેતર થવાનો અંદાજ રખાયો છે. તેની સામે 1 લાખ 97 હજાર હેકટર જમીનમાં વાવેતર થઈ ગયું છે.જિલ્લાના 10 તાલુકાઓમાં સતલાસણામાં 96 ટકા વાવેતર થઇ ગયું છે.60 હજાર હેકટર જમીનમાં તેલીબિયાંનું વાવેતર થયું છે, જ્યારે મગફળી 22 હજાર હેકટર જમીનમાં વાવેતર થયું છે.જ...

ઓગસ્ટ 20, 2024 9:03 એ એમ (AM)

views 19

રાજકોટમાં 104 વિદ્યાર્થીએ ખાનગી શાળા છોડી વિનોબા ભાવે સરકારી પ્રાથમિક શાળા નંબર 93માં પ્રવેશ મેળવ્યો

રાજકોટમાં 104 વિદ્યાર્થીએ ખાનગી શાળા છોડી વિનોબા ભાવે સરકારી પ્રાથમિક શાળા નંબર 93માં પ્રવેશ મેળવ્યો છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત આ શાળાનાં આચાર્ય વનિતા રાઠોડ જણાવે છે કે, દર વર્ષે 100થી વધુ વિદ્યાર્થી ખાનગી શાળા છોડી આ શાળામાં પ્રવેશ મેળવે છે. આ વર્ષે બાલવાટીકા અને ધોરણ 1ની સંખ્યા 150 જેટલ...

ઓગસ્ટ 19, 2024 8:04 પી એમ(PM)

views 11

લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ અમલદારશાહીમાંલેટરલ એન્ટ્રી સ્કીમ મુદ્દે ફરી એક વાર મોદી સરકારની ટીકા કરી હતી

લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ અમલદારશાહીમાંલેટરલ એન્ટ્રી સ્કીમ મુદ્દે ફરી એક વાર મોદી સરકારની ટીકા કરી હતી. જો કે, કેન્દ્ર સરકારે આ યોજનાને સંપૂર્ણપણે વિચારકરીને ઘડેલી યોજના બતાવી છે, જેમાં મંત્રાલયો અને સરકારીવિભાગોમાં નિપુણતા અને કૌશલ્યતા ધરાવતા ઉમેદવારોની ભરતી કરવામાં આવશે.શ્રી ગાંધીએ ...

ઓગસ્ટ 19, 2024 8:03 પી એમ(PM)

views 16

15 વૈશ્વિક દક્ષિણ દેશોનાં 30 આરોગ્ય નીતિ ઘડવૈયાઓ અનેનિષ્ણાતો આજથી ચાર દિવસની ભારત યાત્રા પર છે

15 વૈશ્વિક દક્ષિણ દેશોનાં 30 આરોગ્ય નીતિ ઘડવૈયાઓ અનેનિષ્ણાતો આજથી ચાર દિવસની ભારત યાત્રા પર છે. વિદેશ મંત્રાલયે આરોગ્ય મંત્રાલય અનેઇન્ડિયન ફાર્માકોપોઇયા કમિશન-આઇપીસીનાં સહયોગમાં આ મુલાકાતનું આયોજન કર્યુ છે.આરોગ્ય મંત્રી જગતપ્રકાશ નડ્ડાએ આજે નવી દિલ્હીમાં આ કાર્યક્રમનું આયોજન કર્યુંછે.આ દરમિયાન, નીતિ...

ઓગસ્ટ 19, 2024 8:01 પી એમ(PM)

views 10

પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીએ આજે વિશ્વ સંસ્કૃત દિવસ નિમિત્તેનાગરિકોને શુભેચ્છા પાઠવી છે

પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીએ આજે વિશ્વ સંસ્કૃત દિવસ નિમિત્તેનાગરિકોને શુભેચ્છા પાઠવી છે. સામાજિક માધ્યમની એક પોસ્ટમાં તેમણે જેઓ સંસ્કૃત ભાષા પ્રત્યે જુસ્સોધરાવે છે અને તેને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કરી રહ્યા છે તે દરેકને અભિનંદન આપ્યાહતા.

ઓગસ્ટ 19, 2024 8:00 પી એમ(PM)

views 13

અટલ ઇનોવેશન મિશન અને ભાગીદાર CSIRO એ ભારત અને ઓસ્ટ્રેલિયાના સ્ટાર્ટ-અપ્સ અને MSMEs પાસેથી અરજીઓ મંગાવી છે.

અટલ ઇનોવેશન મિશન અને ભાગીદાર CSIRO એ ભારત અને ઓસ્ટ્રેલિયાના સ્ટાર્ટ-અપ્સ અને MSMEs પાસેથી અરજીઓ મંગાવી છે. ભારત ઓસ્ટ્રેલિયા રેપિડ ઇનોવેશન એન્ડ સ્ટાર્ટ-અપ વિસ્તરણ -RISE ના ક્લાયમેટ સ્માર્ટ એગ્રીટેક સમૂહ માટે આ અરજીઓ મંગાવાઈ છે. બંને દેશો વચ્ચે આંતરરાષ્ટ્રીય વિસ્તરણ માટે લક્ષ્ય રાખતા વ્યવસાયોને સમર્થન...

ઓગસ્ટ 19, 2024 7:59 પી એમ(PM)

views 7

જાપાનના વિદેશ મંત્રીકામિકાવા યોકો સોમવારે સાંજે ભારતની મુલાકાતે આવ્યા હતા

જાપાનના વિદેશ મંત્રીકામિકાવા યોકો સોમવારે સાંજે ભારતની મુલાકાતે આવ્યા હતા. તેઓ મંગળવારે સાંજે નવીદિલ્હીમાં હૈદરાબાદ હાઉસ ખાતે યોજાનાર ત્રીજી ભારત-જાપાન ટુ પ્લસ ટુ વિદેશ અને સંરક્ષણમંત્રાલયની બેઠકમાં ભાગ લેશે. સુશ્રી કામિકાવા અને જાપાનના સંરક્ષણ મંત્રી મિનોરુ કિહારાવિદેશ મંત્રી જયશંકર અને સંરક્ષણ મંત...

ઓગસ્ટ 19, 2024 7:55 પી એમ(PM)

views 12

સમાજની નિઃસ્વાર્થ સેવા કરતા ડોક્ટર્સનું રક્ષણ કરવું એ રાજ્ય સરકારોની જવાબદારી છે : કેન્દ્દીય માહિતી અને પ્રસારણ રાજ્ય મંત્રી ડોક્ટર એલ મુરુગન

કેન્દ્દીય માહિતી અને પ્રસારણ રાજ્ય મંત્રી ડોક્ટર એલ મુરુગને જણાવ્યું છે કે, સમાજની નિઃસ્વાર્થ સેવા કરતા ડોક્ટર્સનું રક્ષણ કરવું એ રાજ્ય સરકારોની જવાબદારી છે. આજે આકાશવાણી, ચેન્નાઇ ખાતે માધ્યમો સાથેની વાતચીતમાં કોલકતાની ઘટનાનો ઉલ્લેખ કરતા શ્રી મુરુગને જણાવ્યું કે, ડોક્ટર્સની સલામતીનો મુદ્દો હોય ત્યાર...