ઓગસ્ટ 22, 2024 7:31 પી એમ(PM)

views 30

નવી દીલ્હીમાં સુષ્મા સ્વરાજ ભવન ખાતે સંગઠ્ઠન સ્વાસ્થ્ય અને સમૃદ્ધિ અંગેની રાષ્ટ્રીય પરિષદનો આજથી આરંભ થયો છે

નવી દીલ્હીમાં સુષ્મા સ્વરાજ ભવન ખાતે સંગઠ્ઠન સ્વાસ્થ્ય અને સમૃદ્ધિ અંગેની રાષ્ટ્રીય પરિષદનો આજથી આરંભ થયો છે. આ પરિષદમાં ભોજન, પોષણ અને આરોગ્યના ક્ષેત્રે મહિલાઓની ભૂમિકા કેન્દ્રમાં રહેશે. કેન્દ્રિય ગ્રામીણ વિકાસમંત્રી શિવરાજસિંહ ચૌહાણે પરિષદનું ઉદઘાટન કરતાં જણાવ્યું હતું કે, આરોગ્ય અને પોષણ એ મહત્વન...

ઓગસ્ટ 22, 2024 7:27 પી એમ(PM)

views 31

મુખ્ય ચૂંટણી કમિશ્નરના અધ્યક્ષપદે હરિયાણા અને જમ્મુ અને કાશ્મીર વિધાનસભાની ચૂંટણીના સામાન્ય, પોલીસ અને ખર્ચ નિરીક્ષકોની બેઠક આજે દિલ્હીમાં યોજાઇ

મુખ્ય ચૂંટણી કમિશ્નરના અધ્યક્ષપદે હરિયાણા અને જમ્મુ અને કાશ્મીર વિધાનસભાની ચૂંટણીના સામાન્ય, પોલીસ અને ખર્ચ નિરીક્ષકોની બેઠક આજે દિલ્હીમાં યોજાઇ ગઇ. મુખ્ય ચૂંટણી કમિશ્નર રાજીવકુમાર અને ચૂંટણી કમિશ્નરો જ્ઞાનેશકુમાર અને સુખબીરસિંહ સંધુએ આ બેઠકમાં બંને રાજયોના નિરીક્ષકોને માર્ગદર્શન આપ્યું હતું. બેઠક બ...

ઓગસ્ટ 22, 2024 4:18 પી એમ(PM)

views 17

GPCB બૉર્ડ એ અંબાજી, સોમનાથ, દ્વારકા, શામળાજી, સાળંગપુર અને ઇસ્કોન મંદિર પરિસરોમાં કપડાંની થેલી માટેના 14 વિશેષ ATM મશીન લગાવ્યા

ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બૉર્ડ– GPCBએ અંબાજી, સોમનાથ, દ્વારકા, શામળાજી, સાળંગપુર અને ઇસ્કોન મંદિર પરિસરોમાં કપડાંની થેલી માટેના 14 વિશેષ ATM મશીન લગાવ્યા છે. અહીં દર્શન માટે આવતા ભક્તોને હવે કપડાની થેલીમાં જ પ્રસાદ આપવામાં આવે છે. દર્શનાર્થીઓ ATMમાં માત્ર પાંચ રૂપિયાનો સિક્કો નાખી અથવા તો ક્યૂઆર કૉડ ...

ઓગસ્ટ 22, 2024 4:13 પી એમ(PM)

views 24

આગામી સોમવારે જન્માષ્ટમીના તહેવાર દરમિયાન દ્વારકાધીશ જગત મંદિરમાં દર્શન અને આરતીના સમયમાં ફેરફાર કરાયો છે

આગામી સોમવારે જન્માષ્ટમીના તહેવાર દરમિયાન દ્વારકાધીશ જગત મંદિરમાં દર્શન અને આરતીના સમયમાં ફેરફાર કરાયો છે. જન્માષ્ટમીના દિવસે સવારે 6 વાગ્યે શ્રીજીની થશે. ત્યારબાદ સવારે 6થી 8 વાગ્યા સુધી મંગળા દર્શન, સવારે 8થી 9 વાગ્યા સુધી શ્રીજીના ખૂલ્લે પડદે સ્નાન દર્શન થશે. જ્યારે સવારે 9થી સાડા 9 વાગ્યા સુધી મ...

ઓગસ્ટ 22, 2024 4:11 પી એમ(PM)

views 18

ગુજરાતમાં ચાલી રહેલી ડિજિટલ પાક સર્વેની કામગીરી અંતર્ગત તમામ ખેતીલાયક જમીનના આશરે એક કરોડથી વધુ સર્વે પ્લોટને ડિજિટલ સર્વેમાં આવરી લેવામાં આવી રહ્યા છે

સમગ્ર ગુજરાતમાં ચાલી રહેલી ડિજિટલ પાક સર્વેની કામગીરી અંતર્ગત રાજ્યના ૩૩ જિલ્લાની તમામ ખેતીલાયક જમીનના આશરે એક કરોડથી વધુ સર્વે પ્લોટને ડિજિટલ સર્વેમાં આવરી લેવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત સુરત જિલ્લામાં અંદાજે ૨ લાખ ૨૭ હજાર સર્વે નંબરમાં પાક વાવેતરનો ડિજિટલ ક્રોપ સર્વે કરવામાં આવશે. જિલ્લામાં કયા ...

ઓગસ્ટ 22, 2024 3:42 પી એમ(PM)

views 27

રાજ્યના વિવિધ જીલ્લાઓમાં આજે હળવોથી મધ્યમ વરસાદ વરસ્યો

રાજ્યના વિવિધ જીલ્લાઓમાં આજે હળવોથી મધ્યમ વરસાદ વરસ્યો છે. અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં આજે છૂટાછવાયા વરસાદી ઝાપટાં પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. ડાંગ જિલ્લાના આહવા સહિત વિવિધ તાલુકામાં છેલ્લા 24 કલાકમાં બે ઇંચ વરસાદ વરસ્યો હતો.. તો અરવલ્લી જિલ્લામાં ગઇકાલે સાંજે મોડાસા, માલપુર તેમજ મેઘરજ તાલ...

ઓગસ્ટ 22, 2024 3:40 પી એમ(PM)

views 16

રાજ્યના હવામાન વિભાગે આજે મધ્ય ગુજરાતમા છૂટાછવાયા સ્થળે ભારે વરસાદની આગાહી કરી છે

રાજ્યના હવામાન વિભાગે આજે મધ્ય ગુજરાતના દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, દક્ષિણ ગુજરાતના ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળે ભારે વરસાદની આગાહી કરી છે. જ્યારે 25 ઑગસ્ટ સુધી માછીમારોને દરિયો ન ખેડવા વિભાગે સૂચના આપી છે. રાજ્યમાં આજે સવારે 6 વાગ્યાથી અત્યાર સુધ...

ઓગસ્ટ 22, 2024 3:36 પી એમ(PM)

views 18

ગુજરાત વિધાનસભા ગૃહની બીજા દિવસના સત્રની કાર્યવાહીનો પ્રારંભ ટૂંકી મુદ્દતના પ્રશ્નો સાથે થયો

ગુજરાત વિધાનસભા ગૃહની બીજા દિવસના સત્રની કાર્યવાહીનો પ્રારંભ ટૂંકી મુદ્દતના પ્રશ્નો સાથે થયો હતો. ગાંધીનગરના અમારા પ્રતિનિધિ દુર્ગેશ મેહતા જણાવે છે કે, આજે ગૃહની કાર્યવાહી શરૂ થતાંની સાથે જ કોંગ્રેસ નેતા અમિત ચાવડા પોઇન્ટ ઓફ ઓર્ડર માટે ઉભા થયા હતા. કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે, તેમણે પૂછેલા ટૂંકી મ...

ઓગસ્ટ 22, 2024 2:19 પી એમ(PM)

views 12

ચેક રિપબ્લિકના ઉત્તર પશ્ચિમ વિસ્તારમાં એક રાસાયણિક એકમમાં બૉમ્બ મળી આવતા 582 લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા

ચેક રિપબ્લિકના ઉત્તર પશ્ચિમ વિસ્તારમાં એક રાસાયણિક એકમમાં બૉમ્બ મળી આવતા 582 લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. ચેક રિપબ્લિકની રિસર્ચ અને પેટ્રો કેમિકલ કંપનીએ પોતાની વેબસાઇટ પર માહિતી આપતા જણાવ્યું છે કે લિત્વિનોવ નજીક ઓરલેન યુનિ પેટ્રોલ એકમના ગ્રામીણ વિસ્તારમાં ખોદકામ દરમિયાન બીજા વિશ્વ ...

ઓગસ્ટ 22, 2024 2:17 પી એમ(PM)

views 18

બાંગ્લાદેશની વચગાળાની સરકારે જાહેર નાણાં, ફુગાવો અને ખાદ્ય વ્યવસ્થાપન સહિત છ મુખ્ય ક્ષેત્રોમાં અર્થતંત્રની સ્થિતિ પર શ્વેતપત્ર પ્રકાશિત કરવાનો નિર્ણય લીધો

બાંગ્લાદેશની વચગાળાની સરકારે જાહેર નાણાં, ફુગાવો અને ખાદ્ય વ્યવસ્થાપન સહિત છ મુખ્ય ક્ષેત્રોમાં અર્થતંત્રની સ્થિતિ પર શ્વેતપત્ર પ્રકાશિત કરવાનો નિર્ણય લીધો છે. શ્વેતપત્ર તૈયાર કરનાર અર્થશસ્ત્રીઓ અને પ્રતિષ્ઠિત નાગરિકોની સમિતિનું નેતૃત્વ જાણીતા અર્થશાસ્ત્રી દેવપ્રિયા ભટ્ટાચાર્ય કરશે. મુખ્ય સલાહકાર મોહ...