ઓગસ્ટ 24, 2024 7:13 પી એમ(PM)

views 17

વીજાપુર તાલુકામાં છેલ્લાં 24 કલાકમાં આઠ ઇંચ અને વિસગનરમાં સવા ત્રણ ઇંચ વરસાદ પડ્યો

રાજ્યમાં વિવિધ સ્થળોએ વરસાદ નોંધાયો છે ત્યારે મહેસાણા જિલ્લાનાઅમારા પ્રતિનિધિ જણાવે છે કે,  વીજાપુર તાલુકામાં છેલ્લાં 24 કલાકમાં આઠ ઇંચ અને વિસગનરમાં સવા ત્રણ ઇંચવરસાદ પડ્યો છે. આ ઉપરાંત, મહેસાણા. ખેરાલુ, કડીસહિતનાં તાલુકાઓ માં વરસાદ પડયો છે. નર્મદા જિલ્લા ના અમારા પ્રતિનિધિ જણાવેછે કે 10 ઓગસ્ટથી સર...

ઓગસ્ટ 24, 2024 7:11 પી એમ(PM)

views 9

કચ્છની એક ફેક્ટરીમાં દુર્ઘટના સર્જાતા ત્રણના મોત થયા છે

કચ્છની એક ફેક્ટરીમાં દુર્ઘટના સર્જાતા ત્રણના મોત થયા છે..ભુજના ધાણેટીમાં ચાલતા મિનરલ્સ પ્લાન્ટના મશીનમાં આવી જતાપિતા-પુત્ર સહિત ત્રણ લોકોનાં મોત નિપજ્યાં છે. મિનરલ્સ પ્લાન્ટના માલિકનો પુત્રપ્લાન્ટ પાસે રમી રહ્યો હતો ત્યારે અચાનક હોફર મશીનમાં ફસાઈ જતા તેને બચાવવાદોડેલા પિતા અને તેના ભાગીદાર પણ મશીનમા...

ઓગસ્ટ 24, 2024 7:09 પી એમ(PM)

views 8

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સવારે 11 વાગ્યે, આકાશવાણી પરથી પ્રસારિત થનારા ‘મન કી બાત કાર્યક્રમ’ દ્વારા પોતાના વિચારો રજૂ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સવારે 11 વાગ્યે, આકાશવાણી પરથી પ્રસારિત થનારા ‘મન કી બાત કાર્યક્રમ’ દ્વારા પોતાના વિચારો રજૂ કરશે. મન કીબાત કાર્યક્રમની માસિક કડીનો આ 113મો એપિસોડ હશે. આ કાર્યક્રમ આપ આકાશવાણી, દુરદર્શન, AIR ન્યૂઝવેબસાઇટ અને ન્યૂઝ ઓન એર મોબાઇલ એપ પર સાંભળી શકશો. આ ઉપરાંત આકાશવાણીન...

ઓગસ્ટ 24, 2024 7:08 પી એમ(PM)

views 25

આજે વિશ્વ ગુજરાતી માતૃભાષા દિવસની રાજ્યભરમાં ઉજવણી કરવામાં આવી હતી

આજે વિશ્વ ગુજરાતી માતૃભાષા દિવસની રાજ્યભરમાં ઉજવણી કરવામાં આવી હતી.. અર્વાચીન ગુજરાતી કવિતાના  આદ્યકવિ એવા નર્મદનો આજે જન્મદિન છે. આદિવસને વિશ્વ ગુજરાતી માતૃભાષા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે આ દિવસનિમિત્તે બનાસકાઁઠાના મુસાફીર પાલનપુરીએ વિશ્વમાં વસતા તમામ ગુજરાતીઓને આજનાદિવસની શુભકામના પાઠવી હત...

ઓગસ્ટ 24, 2024 7:04 પી એમ(PM)

views 16

રાજકોટમાં પરંપરાગત “ધરોહર લોકમેળા”નું ઉદઘાટન થયુ હતું

રાજકોટમાં પરંપરાગત "ધરોહર લોકમેળા"નું ઉદઘાટન થયુ હતું. આ સાથે રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડમાં પાંચદિવસના લોકમેળાની રંગત શરૂ થઈ ગઈ છે. કૃષિમંત્રી રાઘવજી પટેલે આ લોકમેળાનો આરંભ કરાવ્યો હતો.. રાઘવજી પટેલે મહિલા આર્ટ અને ક્રાફ્ટનાસ્ટોલ અને ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન કંપની દ્વારા નારીશક્તિ મહોત્સવ અંતર્ગતઆયો...

ઓગસ્ટ 24, 2024 6:59 પી એમ(PM)

views 20

રાજ્યભરમાં આજે વરસાદનો વધુ એક તોફાની રાઉન્ડ શરૂ થયો હતો

રાજ્યભરમાં આજે વરસાદનો વધુ એક તોફાની રાઉન્ડ શરૂ થયો હતો... રાજયમાં આજે સવારે છ વાગ્યાથી સાંજના ચાર વાગ્યા સુધીમાં165 તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો. જેમાં સૌથી વધુ સુરતના ઉમરપાડામાં નવ ઇંચ અનેમહેસાણાના વિજાપુરમાં આઠ ઇચં જેટલો સાંબેલાધાર વરસાદ વરસ્યો હતો.. આ સ્થિતિનેકારણે મોટાભાગના વિસ્તારોમાં જળબંબાકાર...

ઓગસ્ટ 24, 2024 6:59 પી એમ(PM)

views 12

વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજી ખાતે આગામી 12 થી 18 સપ્ટેમ્બર દરમિયાન ભાદરવી પૂનમ મહામેળો યોજાશે

વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજી ખાતે આગામી 12 થી 18 સપ્ટેમ્બર દરમિયાન ભાદરવી પૂનમ મહામેળો યોજાશે. આ  મેળામાં યાત્રિકોની તમામ પ્રકારની સેવાઓનેસગવડો સુનિશ્ચિત કરવાના ભાગરૂપે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં અંબાજી ખાતે શ્રી ભાદરવી પૂનમિયા સેવા સંઘટ્રસ્ટની વાર્ષિક જનરલ સભા યોજાઇ હતી.

ઓગસ્ટ 24, 2024 3:10 પી એમ(PM)

views 18

આજે સવારથી જ રાજ્યભરમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે

આજે સવારથી જ રાજ્યભરમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.. ગાંધીનગર સ્થિતિ સ્ટેટ ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર દ્વારા જાહેર કરાયેલા આંકડા અનુસાર આજે સવાર સુધીમાં રાજ્યમાં મોસમનો સરેરાશ 77 ટકા જેટલો વરસાદ વરસ્યો છે. આજે સવારે પૂરા થયેલા 24 કલાક દરમિયાન સૌથી વધુ મહેસાણાના વડગામમાં સવા ચાર ઈંચ, ખેડાના નડિયાદ...

ઓગસ્ટ 24, 2024 3:09 પી એમ(PM)

views 18

ઉપરવાસ મધ્યપ્રદેશમાં વધુ વરસાદ પડવાના કારણે ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમમાં પાણીની આવક વધતા કુલ 9 દરવાજા ખોલી દેવામાં આવ્યા

અમારા નર્મદા જિલ્લાના પ્રતિનિધી જણાવે છે કે, ઉપરવાસ મધ્યપ્રદેશમાં વધુ વરસાદ પડવાના કારણે ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમમાં પાણીની આવક વધતા કુલ 9 દરવાજા ખોલી દેવામાં આવ્યા છે. હાલ ડેમમાં પાણીની આવક એક લાખ 17 હજાર 257 ક્યુસેક થઈ છે, જ્યારે જળ સપાટી 135 મીટર પર સ્થિર થઈ છે. ડેમના 9 દરવાજામાંથી 50 હજ...

ઓગસ્ટ 24, 2024 3:08 પી એમ(PM)

views 11

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આજે ભાવનગરમાં 310 કરોડ રૂપિયાના વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આજે ભાવનગરમાં 310 કરોડ રૂપિયાના વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આવાસ યોજના અને રીડેવલપમેન્ટના લાભાર્થી બહેનોને મુખ્યમંત્રીએ પ્રતિકાત્મક ચાવી અર્પણ કરી ગૃહ પ્રવેશ કરાવ્યો હતો. મુખ્યમંત્રીના હસ્તે કોમ્પ્યુટરાઇઝ ડ્રો દ્વારા મકાનની ફાળવ...