ઓગસ્ટ 25, 2024 7:49 પી એમ(PM)

views 12

રશિયાના બેલગોરોડ ઓબ્લાસ્ટ ક્ષેત્રના રાકિતનોયે ગામ પર યુક્રેનિયન સેનાએ કરેલા હુમલામાં પાંચ લોકો માર્યા ગયા

રશિયાના બેલગોરોડ ઓબ્લાસ્ટ ક્ષેત્રના રાકિતનોયે ગામ પર યુક્રેનિયન સેનાએ કરેલા હુમલામાં પાંચ લોકો માર્યા ગયા છે અને 12 ઇજા થવા પામી છે. ત્યાંના ગવર્નર વ્યાચેસ્લાવ ગ્લાડકોફે કહ્યું કે આ હુમલાથી સ્થાનિક માળખાને પણ નોંધપાત્ર નુકસાન થયું છે. હુમલામાં દસ મકાનો, બે વાણિજ્ય ઈમારતો અને ચાર વાહનો નાશ પામ્યા છે.

ઓગસ્ટ 25, 2024 7:49 પી એમ(PM)

views 10

ઇઝરાયલ અને હિઝબુલ્લાહ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે આજે ઇઝરાયેલ-લેબનોન સરહદ પર ભારે ગોળીબાર થયો

ઇઝરાયલ અને હિઝબુલ્લાહ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે આજે ઇઝરાયેલ-લેબનોન સરહદ પર ભારે ગોળીબાર થયો છે. ઇઝરાયેલી દળોએ લેબનોનમાં હિઝબુલ્લાહના ટાર્ગેટ પર હવાઈ હુમલો કર્યો. સેનાએ એવો પણ દાવો કર્યો હતો કે હિઝબુલ્લાહ દ્વારા મોટા હુમલાની યોજના બનાવવામાં આવી રહી છે. ઇઝરાયેલ સંરક્ષણ દળોએ અહેવાલ આપ્યો કે લગભગ 1...

ઓગસ્ટ 25, 2024 7:48 પી એમ(PM)

views 9

ગેરકાયદેસર ડ્રગ્સના વેપારના નેટવર્કને ખતમ કરવાની જરૂર છે સરકાર તેની સામે ઝીરો ટોલરન્સની નીતિ સાથે આગળ વધશે : કેન્દ્રીય ગૃહમંત્રી

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે ગેરકાયદેસર ડ્રગ્સના વેપારના નેટવર્કને ખતમ કરવાની જરૂર છે અને સરકાર તેની સામે ઝીરો ટોલરન્સની નીતિ સાથે આગળ વધશે. છત્તીસગઢના નવા રાયપુરમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના પ્રાદેશિક કાર્યાલયનું વર્ચ્યુઅલ રીતે ઉદ્ઘાટન કરતાં તેમણે આ પ્રમાણે જણાવ્યું. આ પ્રસંગે, કેન...

ઓગસ્ટ 25, 2024 7:46 પી એમ(PM)

views 8

રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિએ જન્માષ્ટમીના પર્વ નિમિતે દેશવાસીઓને શુભેચ્છા પાઠવી

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ જન્માષ્ટમીના પર્વ નિમિતે વિદેશમાં વસતા તમામ નાગરિકો અને ભારતીયોને શુભેચ્છા પાઠવી છે. પોતાના સંદેશમાં રાષ્ટ્રપતિએ કહ્યું કે આનંદનો આ તહેવાર આપણને ભગવાન શ્રી કૃષ્ણના દિવ્ય આદર્શો પ્રત્યે સમર્પિત થવાની પ્રેરણા આપે છે. સુશ્રી મુર્મુએ કહ્યું કે શ્રીમદ ભગવદ્ ગીતા, શ્રી કૃષ્ણ અને...

ઓગસ્ટ 25, 2024 7:45 પી એમ(PM)

views 10

ગુજરાત સહિત દેશના કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની અગાહી

ગુજરાત સહિત દેશના અનેક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની અગાહી છે. હવામાન વિભાગે રાજસ્થાન, ગુજરાત, મધ્ય પ્રદેશ, કોંકણ અને ગોવામાં ભારે વરસાદની આગાહી કરી છે. આ ઉપરાંત તટિય પશ્ચિમ બંગાળ, કર્ણાટક અને ઓડિશામાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. વિદર્ભમાં આગામી બે દિવસમાં ભારે વરસાદ પડી શકે છે. ઉત્તર પૂર્વીય ...

ઓગસ્ટ 25, 2024 7:41 પી એમ(PM)

views 11

સમગ્ર દેશ સહિત રાજ્યભરમાં આવતીકાલે શ્રીકૃષ્ણ ભગવાનની જન્માષ્ટમી પર્વની ઉજવણી કરાશે

સમગ્ર દેશ સહિત રાજ્યભરમાં આવતીકાલે શ્રીકૃષ્ણ ભગવાનની જન્માષ્ટમી પર્વની ઉજવણી કરાશે. આવતીકાલે રાત્રે બાર વાગ્યે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી રાજ્યના કૃષ્ણમંદિરોમાં કરવામાં આવશે. જેને લઇને, જગતમંદિર દ્વારકા, ડાકોર, શામળાજી સહિતના કૃષ્ણમંદિરોમાં તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. ભગવાનના વધામણા કરવા ભક્તો સ...

ઓગસ્ટ 25, 2024 7:40 પી એમ(PM)

views 16

રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે ધરોહર લોકમેળો યોજાયો

રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે ધરોહર લોકમેળો યોજાયો હતો. જેમાં આનંદ પ્રમોદની પ્રવૃતિઓ સાથે લોકોમાં જાગૃતિ આવે એ માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સરકારના વિવિધ વિભાગોના સ્ટોલ મૂકાયા હતા. જેમાં NDRF અને SDRFના ડોમ પણ મૂકાયા છે. નાગરિકોને આગ, પૂર કે ભૂકંપની સ્થિતિમાં રાખવાની તકેદારી તેમજ સ્વબચાવ વિશે માહિ...

ઓગસ્ટ 25, 2024 7:38 પી એમ(PM)

views 15

રાજ્યભરમાં આજે શીતળા સાતમની શ્રધ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી

રાજ્યભરમાં આજે શીતળા સાતમની શ્રધ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે.. ભક્તોએ શીતળા માતાજીની વિધિવત પૂજા-અર્ચના કરી હતી અને રિવાજ મુજબ આજના દિવસે ઠંડુ ખાવાનું ખાધુ હતું.. જેમાં લોકોએ ગઇકાલે રાંઘણછઠ્ઠના દિવસે બનાવેલ અવનવી વાનગી જેમ કે, થેપલા, હાંડવો, વડા, પૂરી, મોહનથાળ, મગસ, સેવ જેવી ખાદ્ય ચીજો આરોગી હ...

ઓગસ્ટ 25, 2024 7:36 પી એમ(PM)

views 20

રાજ્યમાં આજે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ

રાજ્યભરમાં આવતીકાલથી ત્રણ દિવસ ક્યાંક ભારેથી અતિભારે તો કેટલાક જીલ્લાઓમાં મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે.. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત સહિત કચ્છ અને સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગરમાં તો દમણ- દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહીને પગલે રેડ એલર્ટ જાહેર કર્યું છે. તો આણંદ અને વડોદરામાં પણ બે દિવસ બાદ ભારે...

ઓગસ્ટ 25, 2024 7:36 પી એમ(PM)

views 13

રાજ્યમાં ઉપરવાસમાં ભારે વરસાદને કારણે મોટાભાગના ડેમો ઓવરફ્લો થયા

મધ્યપ્રદેશમાં ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદને કારણે તેમજ ઓમકારેશ્વર બંધમાંથી છોડવામાં આવી રહેલ પાણીને કારણે સરદાર સરોવર બંધની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. જેને કારણે આજે બપોરે સરદાર સરોવર ડેમનાં ૧૫ દરવાજા ૧.૬૫ મીટર પહેલી વાર ખોલવામાં આવ્યા. સરદાર સરોવર બંધમાંથી કુલ 2 લાખ 12 હજાર કયુસેક પાણી છોડવ...