ઓગસ્ટ 31, 2024 7:53 પી એમ(PM)

views 15

ભાવનગર જીલ્લામાં સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત” દ્વારા આયોજીત શાળાકીય સ્પર્ધા 2024 – 25 અંતર્ગત જીલ્લા કક્ષા ની ”વોલીબોલ” સ્પર્ધા આજે સેન્ટઝેવિર્યસ ખાતે યોજાઇ હતી

ભાવનગર જીલ્લામાં સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત'' દ્વારા આયોજીત શાળાકીય સ્પર્ધા 2024 - 25 અંતર્ગત જીલ્લા કક્ષા ની ''વોલીબોલ'' સ્પર્ધા આજે સેન્ટઝેવિર્યસ ખાતે યોજાઇ હતી. જેમાં સ્વામિનારાયણ ગુરુકુળના વિદ્યાર્થીઓએ 17 વર્ષ વયજૂથમાં ભાઈઓના વિભાગમાં ઉત્કૃષ્ઠ દેખાવ કરીને સમગ્ર ભાવનગર જીલ્લામાં પ્રથમ નંબર પ્રાપ...

ઓગસ્ટ 31, 2024 7:51 પી એમ(PM)

views 8

સુરતની શાળાના વિદ્યાર્થીઓ દ્વારા અનોખું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે

સુરતની શાળાના વિદ્યાર્થીઓ દ્વારા અનોખું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જેમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ઇકો ફ્રેન્ડલી ગણેશ પ્રતિમા વિતરણ પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં પોલીસ હેડક્વાર્ટર ખાતે આવેલ કોમ્યુનિટી હોલમાં યોજાયો હતો. કાર્યક્રમમાં શાળાના આચાર્ય, શિક્ષકો તથા 250 જેટલા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા...

ઓગસ્ટ 31, 2024 7:50 પી એમ(PM)

views 16

રાજ્યમાં થયેલા અતિભારે વરસાદના પગલે વિસ્તારોમાંથી પાણી ઓસરતા તંત્ર દ્વારા યુધ્ધના ધોરણે સફાઇ કામગીરી થઇ રહી છે

​રાજ્યમાં થયેલા અતિભારે વરસાદના પગલે અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઇ હતી.હવે આવા વિસ્તારોમાંથી પાણી ઓસરતા તંત્ર દ્વારા યુધ્ધના ધોરણે સફાઇ કામગીરી થઇ રહી છે. કચ્છમાં માર્ગ-મકાન વિભાગ રાજ્ય તથા પંચાયત દ્વારા યુદ્ધના ધોરણે માર્ગ મરામતનું કાર્ય શરૂ થઇ ચૂક્યું છે. વાહન વ્યવહાર પૂર્વવત કરવા ૨૪ કલાકમા...

ઓગસ્ટ 31, 2024 7:47 પી એમ(PM)

views 14

વલસાડ જિલ્લામાં ચોમાસાની સિઝન શરૂ થતા જિલ્લામાં ડેન્ગ્યુના કેસો ઉપર કાબુ મેળવવા જિલ્લા આરોગ્ય વિભાગની 582 ટીમોએ જિલ્લામાં જાગૃતી અભિયાન શરૂ કર્યું હતું

વલસાડ જિલ્લામાં ચોમાસાની સિઝન શરૂ થતા જિલ્લામાં ડેન્ગ્યુના કેસો ઉપર કાબુ મેળવવા જિલ્લા આરોગ્ય વિભાગની 582 ટીમોએ જિલ્લામાં જાગૃતી અભિયાન શરૂ કર્યું હતું. જેમાં 30 ઓગષ્ટ સુધીમાં તાવ અને અન્ય ડેન્ગ્યુના સામાન્ય લક્ષણો ધરાવતા એક હજાર 98 શંકાસ્પદ ડેન્ગ્યુ ના દર્દીઓને સેમ્પલ લેવામાં આવ્યા હતા. પૈકી 23 જેટ...

ઓગસ્ટ 31, 2024 7:46 પી એમ(PM)

views 14

‘અમૃતકાળમાં કૃષિ પેદાશોના પ્રસંસ્કરણ અને મૂલ્યવર્ધનનું મહત્વ’ વિષય પર આયોજિત સેમિનારનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આરંભ કરાવ્યો હતો

'અમૃતકાળમાં કૃષિ પેદાશોના પ્રસંસ્કરણ અને મૂલ્યવર્ધનનું મહત્વ' વિષય પર આયોજિત સેમિનારનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આરંભ કરાવ્યો હતો. ગુજરાત કૃષિ વિજ્ઞાન મંડળ દ્વારા અમદાવાદ સ્થિત 'બંસી ગૌશાળા’ ખાતે આયોજિત સેમિનારમાં મુખ્યમંત્રીએ પ્રાકૃતિક ખેતીથી શ્રેષ્ઠ ઉત્પાદન મેળવતા પ્રગતિશીલ ખેડૂતોને પ્રમાણપત્ર દ...

ઓગસ્ટ 31, 2024 7:45 પી એમ(PM)

views 11

સાતમા રાષ્ટ્રીય પોષણ માસનો દેશવ્યાપી પ્રારંભ કરાવતા કેન્દ્રીય મંત્રી અન્નપૂર્ણા દેવી .. માતા અને બાળકના સુપોષણ પર ભાર મૂકાયો

કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી અન્નપૂર્ણા દેવીએ આજે ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે રાષ્ટ્રવ્યાપી પોષણ માહની સાતમી આવૃત્તિનો પ્રારંભ કરાવ્યો હતો. આ આવૃત્તિમાં દેશમાંથી કુપોષણ નાબૂદ કરવા માટે એનિમિયા અંગે જાગૃતિ, પોષણ ભી પઢાઈ ભી, અને ટેકનોલોજીના ઉપયોગથી સુશાસન અને પૂરક આહાર પર ભાર મૂકવામાં આવશે....

ઓગસ્ટ 31, 2024 7:42 પી એમ(PM)

views 16

રાજ્યના મેડિકલ, ડેન્ટલ, ફિઝોયોથેરાપી, હોમિયોપેથી અને આયુર્વેદિકના અભ્યાસક્રમના ઇન્ટર્ન્સ અને રેસિડેન્ટ્સ તબીબોના સ્ટાઇપેન્ડમાં વધારો

રાજ્યના ઇન્ટર્ન્સ અને રેસિડેન્ટ્સ તબીબો માટે સરકારે સ્ટાઇપેન્ડમાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે. સરકારી અને GMERS મેડિકલ કૉલેજમાં સેવારત ઇન્ટર્ન્સ અને રેસિડેન્ટ્સ તબીબોના સ્ટાઇપેન્ડમાં વધારો કરાયો છે..મેડિકલ , ડેન્ટલ, ફિઝોયોથેરાપી, હોમિયોપેથી અને આયુર્વેદિકના અભ્યાસક્રના ઇન્ટર્ન્સ અને રેસિડેન્ટ્સ તબી...

ઓગસ્ટ 31, 2024 9:26 એ એમ (AM)

views 7

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ભારત મંડપમ ખાતે જિલ્લા ન્યાયતંત્રની રાષ્ટ્રીય પરિષદનું ઉદ્ઘાટન કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં જિલ્લા સ્તરના ન્યાયિક અધિકારીઓની બે દિવસીય રાષ્ટ્રીય પરિષદનું ઉદ્ઘાટન કરશે. આ પ્રસંગે પ્રધાનમંત્રી સર્વોચ્ચ અદાલતની સ્થાપનાના 75 વર્ષની સ્મૃતિમાં ટપાલ ટિકિટ અને સિક્કાનું વિમોચન કરશે. નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે સર્વોચ્ચ અદાલત દ્વારા આયોજિત બે દિવસીય સમ...

ઓગસ્ટ 31, 2024 9:25 એ એમ (AM)

views 9

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ત્રણ વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ત્રણ વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવશે. 'મેક ઈન ઈન્ડિયા' અને આત્મનિર્ભર ભારતના દ્રષ્ટિકોણને પરિપૂર્ણ કરતી આ અત્યાધુનિક વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનો મેરઠ-લખનઉ, મદુરાઈ-બેંગલુરુ અને ચેન્નાઈ-નાગરકોઈલ એમ ત્રણ રૂટ પર દોડશે. જેનાથી ઉત્...

ઓગસ્ટ 31, 2024 9:25 એ એમ (AM)

views 10

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ મંગળવારે બ્રુનેઈ અને સિંગાપોરની ત્રણ દિવસની મુલાકાતે જશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ મંગળવારે બ્રુનેઈ અને સિંગાપોરની ત્રણ દિવસની મુલાકાતે જશે. ગઈકાલે મીડિયાને માહિતી આપતા વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે બ્રુનેઈના સુલતાન હાજી હસનલ બોલ્કિયાના આમંત્રણ પર પ્રધાનમંત્રી ત્રીજી સપ્ટેમ્બરે બ્રુનેઈ દારુસલામની મુલાકાત લેશે. શ્રી જયસ્વાલે ...