સપ્ટેમ્બર 4, 2024 8:21 પી એમ(PM)
10
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શ્રી ગુરુ ગ્રંથ સાહિબનાં પ્રકાશ પર્વ પ્રસંગે દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શ્રી ગુરુ ગ્રંથ સાહિબનાં પ્રકાશ પર્વ પ્રસંગે દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી છે. સોશિયલ મિડિયા પોસ્ટમાં શ્રી મોદીએ જણાવ્યું કે, શ્રી ગુરુ ગ્રંથ સાહિબ વિશ્વભરમાં લાખો લોકોને બીજાઓની સેવા કરવા માટે પ્રેરણા આપે છે. તેમણે જણાવ્યું કે, ગુરુ ગ્રંથ સાહિબ સમાજમાં ભાઇચારો અને સદભાવની ભ...