સપ્ટેમ્બર 6, 2024 8:18 એ એમ (AM)

views 16

રાજ્યમાં ગઈકાલથી અનેક જિલ્લામાં ફરી વરસાદ વરસ્યો હતો.

રાજ્યમાં ગઈકાલથી અનેક જિલ્લામાં ફરી વરસાદ વરસ્યો હતો. મહેસાણાના અમારા પ્રતિનિધિ જયંતિ ચૌધરી જણાવે છે, મોઢેરા પર આવેલી કાવેરી શાળામાં વરસાદી પાણી ભરાતાં બાળકો અને શિક્ષકોને સલામત રીતે તેમના ઘરે પહોંચાડવામાં આવ્યા હતા. અહીં વિજાપુરમાં 4, મહેસાણામાં 3, જોતાણામાં 2 ઈંચ અને ઊંઝામાં એક ઇંચ વરસાદ વરસ્યો હત...

સપ્ટેમ્બર 6, 2024 8:16 એ એમ (AM)

views 14

6 જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી

રાજ્યના હવામાન વિભાગે આજે સૌરાષ્ટ્રના ભાવનગર, દક્ષિણ ગુજરાતના ભરૂચ, ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી અને મધ્ય ગુજરાતના વડોદરામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી છે. જ્યારે આવતીકાલે સાબરકાંઠા અને અરવલ્લીમાં ભારે વરસાદની શક્યતા છે. રાજ્યમાં ગઈકાલે સવારે 6 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા ...

સપ્ટેમ્બર 6, 2024 8:14 એ એમ (AM)

views 22

21 જિલ્લામાં સરકારી પુસ્તકાલયો શરૂ કરવાનો રાજ્ય સરકારનો નિર્ણય

રાજ્ય સરકારે 21 જિલ્લામાં સરકારી પુસ્તકાલયો શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. ઉપરાંત, 7 આદિજાતિ જિલ્લાના 14 તાલુકામાં પણ પુસ્તકાલયો શરૂ કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મંજૂરી આપી છે. જેથી, તમામ આદિવાસી સમુદાયોને વાંચન સેવાનો 100 ટકા લાભ પ્રાપ્ત થશે. ઉપરાંત, આ વર્ષે 64 જેટલા સરકારી તાલુકા ગ્રંથાલયો શરૂ કર...

સપ્ટેમ્બર 6, 2024 8:12 એ એમ (AM)

views 15

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વીડિયો કૉન્ફરન્સિંગ દ્વારા સુરતમાં જળ સંચય જન ભાગીદારી પહેલ શરૂ કરશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સુરતમાં જળ સંચય જન ભાગીદારી પહેલ શરૂ કરશે. આ પહેલ ચાલી રહેલા જળશક્તિ અભિયાન સાથે સંલગ્ન છે વરસાદના એકએકે ટીપાનો સંગ્રહ કરીને લાંબા ગાળાની જળ સુરક્ષા સુનિશ્ચિત કરવા માટેનું આ અભિયાન છે.નાગરિકો, સ્થાનિક સંસ્થાઓ, ઉદ્યોગો અને અન્ય સહભાગીદારોને સા...

સપ્ટેમ્બર 5, 2024 8:34 પી એમ(PM)

views 22

મહારાષ્ટ્રના મુંબઈના મલાડ વિસ્તારમાં આજે બપોરે એક નિર્માણાધીન 23 માળની ઈમારતનો સ્લેબ તૂટી પડતાં ત્રણ લોકોનાં મોત થયાં

મહારાષ્ટ્રના મુંબઈના મલાડ વિસ્તારમાં આજે બપોરે એક નિર્માણાધીન 23 માળની ઈમારતનો સ્લેબ તૂટી પડતાં ત્રણ લોકોનાં મોત થયાં હતાં અને ત્રણ ઘાયલ થયાં હતાં. બૃહદ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના જણાવ્યા અનુસાર, ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા

સપ્ટેમ્બર 5, 2024 8:33 પી એમ(PM)

views 15

પેરિસ પેરાલિમ્પિક્સનાં આઠમા દિવસે આજે ભારતીય ખેલાડીઓ શૂટિંગ, તિરંદાજી, એથ્લેટિક્સ, પાવર લિફ્ટિંગ અન જુડો સહિતની રમતોમાં મુકાબલો કરશે

પેરિસ પેરાલિમ્પિક્સનાં આઠમા દિવસે આજે ભારતીય ખેલાડીઓ શૂટિંગ, તિરંદાજી, એથ્લેટિક્સ, પાવર લિફ્ટિંગ અન જુડો સહિતની રમતોમાં મુકાબલો કરશે. પેરા-જુડો પુરુષ 60 કિલો J1 સેમિફાઇનલમાં કપિલ પરમાર ઇરાનના ખોરામ બાનિટાબા સામે હારી ગયા છે. તેઓ હવે કાંસ્ય ચંદ્રક માટે બ્રાઝિલના ખેલાડી સામે રમશે. પેરા-જુડો મહિલા- 48 ...

સપ્ટેમ્બર 5, 2024 8:31 પી એમ(PM)

views 34

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે આજે સશસ્ત્ર દળોના ટોચના કમાન્ડરોને રશિયા-યુક્રેન સંઘર્ષ, ઈઝરાયેલ-હમાસ સંઘર્ષ અને બાંગ્લાદેશની વર્તમાન પરિસ્થિતિ જેવી ઘટનાઓનું વિશ્લેષણ કરવા અને કોઈપણ અણધાર્યા પડકાર માટે તૈયાર રહેવા વિનંતી કરી

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે આજે સશસ્ત્ર દળોના ટોચના કમાન્ડરોને રશિયા-યુક્રેન સંઘર્ષ, ઈઝરાયેલ-હમાસ સંઘર્ષ અને બાંગ્લાદેશની વર્તમાન પરિસ્થિતિ જેવી ઘટનાઓનું વિશ્લેષણ કરવા અને કોઈપણ અણધાર્યા પડકાર માટે તૈયાર રહેવા વિનંતી કરી છે. સંરક્ષણ મંત્રીએ આજે લખનૌમાં સંયુક્ત કમાન્ડરોની પરિષદના સમાપન સમારોહમાં કહ્ય...

સપ્ટેમ્બર 5, 2024 8:30 પી એમ(PM)

views 10

ડુંગળીના ભાવ વધારાને ધ્યાનમાં રાખીને અમદાવાદ સહિતનાં આઠ શહેરોમાં કેન્દ્ર સરકાર દ્વારા રાહત દરે ડુંગળીનું વેચાણ કરવામાં આવશે

ડુંગળીના ભાવ વધારાને ધ્યાનમાં રાખીને અમદાવાદ સહિતનાં આઠ શહેરોમાં કેન્દ્ર સરકાર દ્વારા રાહત દરે ડુંગળીનું વેચાણ કરવામાં આવશે. દિલ્હી-એનસીઆરમાં મોબાઇલ વાન દ્વારા 38 સ્થળોએ 35 રૂપિયા પ્રતિ કિલોગ્રામ ભાવે ડુંગળીનાં વેચાણ માટે ક્રૃષિ ભવન ખાતે મોબાઇલ વાનને લીલીઝંડી આપ્યા બાદ કેન્દ્રીય અન્ન અને નાગરિક પુરવ...

સપ્ટેમ્બર 5, 2024 8:29 પી એમ(PM)

views 19

તેલંગાણા-છત્તીસગઢ સરહદ પરના જંગલ વિસ્તારમાં ગુરુવારે સવારે થયેલી અથડામણમાં બે મહિલાઓ સહિત છ નક્સલવાદીઓ માર્યા ગયા છે અને કેટલાંક નક્સલવાદીઓને ઇજા થઈ

તેલંગાણા-છત્તીસગઢ સરહદ પરના જંગલ વિસ્તારમાં ગુરુવારે સવારે થયેલી અથડામણમાં બે મહિલાઓ સહિત છ નક્સલવાદીઓ માર્યા ગયા છે અને કેટલાંક નક્સલવાદીઓને ઇજા થઈ છે. બે જવાનોને ગોળી વાગી છે, જેમાંથી એકની સ્થિતિ ગંભીર છે. વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલુ છે. જવાનોને ભદ્રાચલમની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસન...

સપ્ટેમ્બર 5, 2024 8:27 પી એમ(PM)

views 18

જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીના ત્રીજા તબક્કા માટે આજે જાહેરનામું બહાર પડ્યું છે

જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીના ત્રીજા તબક્કા માટે આજે જાહેરનામું બહાર પડ્યું છે. આ તબક્કામાં 1 ઓક્ટોબરે ચાલીસ બેઠકો માટે મતદાન થશે. ત્રીજા તબક્કા માટે ઉમેદવારીપત્ર ભરવાની છેલ્લી તારીખ 12મી સપ્ટેમ્બર છે. બીજા દિવસે ઉમેદવારીપત્રોની ચકાસણી થશે, જ્યારે 17મી તારીખ સુધી ઉમેદવારીપત્ર પરત ખેંચી શકાશે. દરમિ...