સપ્ટેમ્બર 9, 2024 10:45 એ એમ (AM)

views 14

પેરિસ પેરાલિમ્પિક્સ 2024નું ગઈકાલે રાત્રે ફ્રાંસની રાજધાનીમાં રંગારંગ સમાપન સમારોહ સાથે સમાપન થયું છે

પેરિસ પેરાલિમ્પિક્સ 2024નું ગઈકાલે રાત્રે ફ્રાંસની રાજધાનીમાં રંગારંગ સમાપન સમારોહ સાથે સમાપન થયું છે. સમાપન સમારોહમાં તીરંદાજ હરવિંદર સિંહ અને દોડવીર પ્રીતિ પાલ ભારતના ધ્વજવાહક બન્યા હતા. ભારતીય ટુકડીએ આ વર્ષે પેરાલિમ્પિક્સમાં તેનું શ્રેષ્ઠ પ્રદર્શન કરતાં 7 સુવર્ણ 9 રજત અને 13 કાંસ્ય સહિત કુલ 29 ચં...

સપ્ટેમ્બર 9, 2024 10:43 એ એમ (AM)

views 16

બાંગ્લાદેશ સામે બે મેચની ક્રિકેટ ટેસ્ટ શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે

બાંગ્લાદેશ સામે બે મેચની ક્રિકેટ ટેસ્ટ શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. આ શ્રેણી 19 સપ્ટેમ્બરથી શરૂ થશે. પ્રથમ ટેસ્ટ મેચ ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે. ભારતીય ટીમમાં કેપ્ટન રોહિત શર્મા ઉપરાંત વિરાટ કોહલી, કેએલ રાહુલ, યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, ઋષભ પંત, સરફરાઝ ખાન, ધ્રુવ જુ...

સપ્ટેમ્બર 9, 2024 10:42 એ એમ (AM)

views 15

ભારતીય બોક્સર દીપાલી થાપાએ ગઈકાલે UAEમાં પ્રથમ એશિયન સ્કૂલ ગર્લ્સ ચેમ્પિયનશિપ જીતી લીધી છે

ભારતીય બોક્સર દીપાલી થાપાએ ગઈકાલે UAEમાં પ્રથમ એશિયન સ્કૂલ ગર્લ્સ ચેમ્પિયનશિપ જીતી લીધી છે. આ જીત સાથે ભારતે આ સ્પર્ધામાં મહિલા વર્ગમાં સાત મહિલા ખિતાબ જીત્યા છે. . તેત્રીસ કિલોગ્રામ વજન વર્ગમાં દિપાલીએ યુક્રેનની લ્યુડમીલા વેસ્લાચીયેન્કોને પરાજય આપ્યો હતો. તે જ સમયે, પાંત્રીસ કિલોગ્રામ વજન વર્ગમાં, ...

સપ્ટેમ્બર 9, 2024 10:41 એ એમ (AM)

views 13

આ ચોમાસામાં રાજ્યમાં અત્યાર સુધી સરેરાશ 43 ઇંચ વરસાદ પડ્યો છે, જે સરેરાશ 35 ઇંચની સરખામણીમાં 122 ટકા વધુ છે

આ ચોમાસામાં રાજ્યમાં અત્યાર સુધી સરેરાશ 43 ઇંચ વરસાદ પડ્યો છે, જે સરેરાશ 35 ઇંચની સરખામણીમાં 122 ટકા વધુ છે. રાજ્યનાં કુલ 33 જિલ્લા પૈકી 26 જિલ્લામાં 100 ટકા કરતા વધુ અને બાકીના સાત જિલ્લામાં 75થી 100 ટકા જેટલો વધુ વરસાદ પડ્યો છે. 33 જિલ્લામાંથી 18 જિલ્લામાં અતિવૃષ્ટિની સ્થિતિ સર્જાઈ છે. કચ્છ જિલ્લા...

સપ્ટેમ્બર 9, 2024 10:40 એ એમ (AM)

views 11

પાટણ શહેર સહિત સમગ્ર પંથકમાં અતિ ભારે વરસાદના કારણે ખેડૂતોના પાકને થયેલા નુકશાનનું વળતર ચુકવવાની માંગણી પાટણના સાંસદ ભરતસિંહ ડાભીએ મુખ્યમંત્રીને પત્ર લખીને કરી છે

પાટણ શહેર સહિત સમગ્ર પંથકમાં અતિ ભારે વરસાદના કારણે ખેડૂતોના પાકને થયેલા નુકશાનનું વળતર ચુકવવાની માંગણી પાટણના સાંસદ ભરતસિંહ ડાભીએ મુખ્યમંત્રીને પત્ર લખીને કરી છે. શ્રી ડાભીએ પત્રમાં જણાવ્યું છે કે, પાટણ લોકસભા સંસદીય મત વિસ્તારમાં આવતા પાટણ, ચાણસ્મા, રાધનપુર, કાંકરેજ, સિદ્ધપુર, ખેરાળુ અને વડગામ વિધ...

સપ્ટેમ્બર 9, 2024 10:39 એ એમ (AM)

views 14

પ્રધાનમંત્રી સૂર્યઘર યોજના અંતર્ગત સોલર રૂફટોપ પોલિસીમાં કેટલાંક મહત્વપૂર્ણ વીજ ગ્રાહકલક્ષી સુધારા કરાયા છે

પ્રધાનમંત્રી સૂર્યઘર યોજના અંતર્ગત સોલર રૂફટોપ પોલિસીમાં કેટલાંક મહત્વપૂર્ણ વીજ ગ્રાહકલક્ષી સુધારા કરાયા છે. જેમાં છ K.W. ક્ષમતા સુધી ગ્રાહક પાસેથી જોડાણ પેટે લેવાતા 2,000 રૂપિયા સુધીનો ખર્ચ હવે લાઈસન્સ ધારક કંપની ચૂકવશે. જ્યારે 10 કિલોવોટની ક્ષમતાનું કનેક્શન મેળવવા માટે ટેકનો ફિઝિબિલિટી રિપોર્ટની જ...

સપ્ટેમ્બર 9, 2024 10:38 એ એમ (AM)

views 12

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન – CBSEએ ધોરણ – 10 અને ધોરણ – 12ની બોર્ડની પરિક્ષાના ફોર્મનું રજિસ્ટ્રેશન શરૂ કર્યું છે

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન – CBSEએ ધોરણ – 10 અને ધોરણ – 12ની બોર્ડની પરિક્ષાના ફોર્મનું રજિસ્ટ્રેશન શરૂ કર્યું છે. વિદ્યાર્થીઓ આગામી ચોથી ઓક્ટોબર સુધી ફોર્મ ભરી શકશે. CBSE દ્વારા તૈયાર કરવામાં આવેલા પરિક્ષા સંગમ પોર્ટલ પર શાળા દ્વારા તેમના વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. રજિસ્ટ...

સપ્ટેમ્બર 9, 2024 10:37 એ એમ (AM)

views 12

કેન્દ્રિય મંત્રી પ્રહલાદ જોષી આજે સાંજે પત્રકારોને આગામી 16થી 18 સપ્ટેમ્બર દરમિયાન યોજાનાર “ગ્લોબલ રિઈન્વેસ્ટ રિન્યુએબલ એનર્જી ઈન્વેસ્ટર્સ મિટ એન્ડ એક્સ્પો – 2024” અંગે માહિતીગાર કરશે

નવીન અને નવીનીકરણીય ઊર્જા કેન્દ્રિય મંત્રી પ્રહલાદ જોષી આજે સાંજે પત્રકારોને આગામી 16થી 18 સપ્ટેમ્બર દરમિયાન યોજાનાર “ગ્લોબલ રિઈન્વેસ્ટ રિન્યુએબલ એનર્જી ઈન્વેસ્ટર્સ મિટ એન્ડ એક્સ્પો – 2024” અંગે માહિતીગાર કરશે. ગાંધીનગર ખાતે યોજાનાર “ગ્લોબલ રિઈન્વેસ્ટ રિન્યુએબલ એનર્જી ઈન્વેસ્ટર્સ મિટ એન્ડ એક્સ્પો – ...

સપ્ટેમ્બર 9, 2024 10:36 એ એમ (AM)

views 15

લાખો પદયાત્રીઓની પ્રસાદની માંગ સંતોષવા માટે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટે મોહનથાળનો પ્રસાદ બનાવવાની કામગીરીનો પ્રારંભ કર્યો

યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમના મેળામાં આવતા ભાવિકો અહીંનાં મોહનથાળનો પ્રસાદ અચૂક લઈ જાય છે. લાખો પદયાત્રીઓની પ્રસાદની માંગ સંતોષવા માટે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટે મોહનથાળનો પ્રસાદ બનાવવાની કામગીરીનો પ્રારંભ કર્યો છે. અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા ત્રણ લાખ 25 હજાર કિલો પ્રસાદ બનાવવામાં આવશે. નાન...

સપ્ટેમ્બર 9, 2024 10:35 એ એમ (AM)

views 15

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ મહિનાની 29મી તારીખે આકાશવાણી પર મન કી બાત કાર્યક્રમમાં દેશ વિદેશનાં લોકો સાથે તેમનાં વિચારો રજૂ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ મહિનાની 29મી તારીખે આકાશવાણી પર મન કી બાત કાર્યક્રમમાં દેશ વિદેશનાં લોકો સાથે તેમનાં વિચારો રજૂ કરશે. માસિક રેડિયો કાર્યક્રમની આ 114મી કડી હશે. લોકો ટોલ ફ્રી નંબર 1800-11-7800 પર પોતાના વિચારો અને સૂચનો રજૂ કરી શકે છે. આ ઉપરાંત 1922 પર મિસ્ડ કોલ કરવાથી એસએમએસ પર મળેલી લિ...