સપ્ટેમ્બર 10, 2024 8:00 એ એમ (AM)

views 19

લાંચરૂશ્વત વિરોધી દળ દ્વારા કડક હાથે કામગીરી-અમદાવાદ અને વલસાડમાંથી લાંચ લેતા કેન્દ્ર સરકારના બે ઉચ્ચ અધિકારીઓ રંગે હાથ ઝડપાયા

લાંચરૂશ્વત વિરોધી દળ દ્વારા કડક હાથે કામગીરી કરાતા અમદાવાદ અને વલસાડમાં સરકારી અધિકારીઓ લાંચ લેતા ઝડપાયા છે. અમદાવાદના ઈન્કટેકસ ચાર રસ્તા પાસે આવેલી કર્મચારી રાજ્ય વીમા નિગમ કચેરીમાં ટ્રેપ ગોઠવી એસીબીએ ક્લાસ વન અધિકારીને લાંચ કેસમાં ઝડપ્યા છે.આસિસ્ટન્ટ ડાયરેકટર કમલકાંત પ્રભુદયાલ મીણાની રૂપિયા 3 લાખન...

સપ્ટેમ્બર 10, 2024 7:57 એ એમ (AM)

views 23

અમદાવાદમાં ગણેશ વિસર્જન અને ઇદે મિલાદનો તહેવાર એક સાથે આવી રહ્યો છે.

અમદાવાદમાં ગણેશ વિસર્જન અને ઇદે મિલાદનો તહેવાર એક સાથે આવી રહ્યો છે. ત્યારે અમદાવાદ પોલીસ દ્વારા તકેદારીના પગલાં લેવામાં આવ્યા છે. અમદાવાદના ડીસીપી કોમલ વ્યાસે જણાવ્યું હતું કે, આ તહેવારો અમદાવાદ શહેરમાં શાંતિથી ઉજવાય તે માટેના તમામ સલામતીના પગલા લેવાયા છે.

સપ્ટેમ્બર 10, 2024 7:55 એ એમ (AM)

views 15

ગાંધીનગરમાં આગામી 16થી 18 સપ્ટેમ્બર દરમિયાન ચોથા ગ્લોબલ રિ-ઇન્વેસ્ટ રિન્યૂએબલ એનર્જી ઇન્વેસ્ટર્સ મીટ એન્ડ એક્સ્પોનું આયોજન કરાયું

કેન્દ્રીય નવીન અને નવીનીકરણીય ઊર્જા મંત્રી પ્રહલાદ જોષીએ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે રિ-ઇન્વેસ્ટ 2024ની તૈયારીઓની સમીક્ષા કરી હતી. ગાંધીનગરમાં આગામી 16થી 18 સપ્ટેમ્બર દરમિયાન ચોથા ગ્લોબલ રિ-ઇન્વેસ્ટ રિન્યૂએબલ એનર્જી ઇન્વેસ્ટર્સ મીટ એન્ડ એક્સ્પોનું આયોજન કરાયું છે,જેનો પ્રારંભ પ્રધાનમંત્રી નરેન્દ્ર...

સપ્ટેમ્બર 10, 2024 7:53 એ એમ (AM)

views 21

રાજ્ય સરકારે જાહેર વિતરણ વ્યવસ્થામાં અપનાવેલી ટેકનોલોજીયુક્ત પહેલ દેશના અન્ય રાજ્યો માટે પથદર્શક છે.

ગુજરાત સરકારે જાહેર વિતરણ વ્યવસ્થામાં અપનાવેલી ટેકનોલોજીયુક્ત પહેલ અન્ય રાજ્યો માટે પથદર્શક છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે યોજાયેલી બેઠકમાં બોલતા કેન્દ્રિય મંત્રી પ્રહલાદ જોષીએ આ મુજબ જણાવ્યું. આ બેઠકમાં કેન્દ્રિય મંત્રીએ વિવિધ પ્રવૃત્તિઓની સમીક્ષા કરી હતી.બેઠકમાં મંત્રીશ...

સપ્ટેમ્બર 9, 2024 7:57 પી એમ(PM)

views 17

પ્રધાનમંત્રી મોદીએ પ્રેરણારૂપ કામગીરી કરનારા વધુમાં વધુ લોકોને પદ્મ પુરસ્કારો માટે નામ નોંધાવવા અપીલ કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રેરણારૂપ કામગીરી કરનારા વધુમાં વધુ લોકોને પદ્મ પુરસ્કારો માટે નામ નોંધાવવા અપીલ કરી છે. આ એવોર્ડ માટે નામાંકન કરવાનો 15મી સપ્ટેમ્બર છેલ્લો દિવસ છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં, પ્રધાનમંત્રીએ ઘણા નામાંકન થવા અગે ખુશી પણ વ્યક્ત કરી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે છેલ્...

સપ્ટેમ્બર 9, 2024 7:55 પી એમ(PM)

views 10

અબુ ધાબીના પ્રિન્સ ક્રાઉન સાથેની પ્રધાનમંત્રીની મુલાકાત બાદ પાંચ કરાર પર હસ્તાક્ષર

ભારત અને UAEએ આજે પરમાણુ ઉર્જા અને પેટ્રોલિયમ સહિત વિવિધ ક્ષેત્રોમાંપાંચ કરાર પર હસ્તાક્ષર કર્યા. જેમાં અમીરાત ન્યુક્લિયર એનર્જી કંપની અનેન્યુક્લિયર પાવર કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ વચ્ચે બરકાહ ન્યુક્લિયર પાવરપ્લાન્ટના સંચાલન અને જાળવણી પરના એમઓયુનો સમાવેશ થાય છે. અબુ ધાબી નેશનલ ઓઈલકંપની અને ઈન્ડિ...

સપ્ટેમ્બર 9, 2024 7:51 પી એમ(PM)

views 21

રિયાધમાં આયોજિત ભારત-GCC સંયુક્ત મંત્રી સ્તરીયબેઠકમાં ઇઝરાયેલ અને પેલેસ્ટાઇન વચ્ચે યુધ્ધ વિરામની હિમાયત કરતાં કેન્દ્રીય વિદેશમંત્રી એસ. જયશકંર

આજે રિયાધમાં આયોજિત ભારત-GCC સંયુક્ત મંત્રી સ્તરીય બેઠકના ઉદ્ઘાટનમાં, વિદેશમંત્રી ડૉ. એસ. જયશંકરે ગાઝામાં ચાલી રહેલી પરિસ્થિતિ પર ભારતની સૈદ્ધાંતિક અનેસુસંગત સ્થિતિ સ્પષ્ટ કરી હતી.  તેમણે કહ્યું હતુ કે ભારત  આતંકવાદ અને બંધક બનાવવાના કૃત્યોની નિંદા કરે છે, અમે નિર્દોષ નાગરિકોના સતત મૃત્યુથી ખૂબ જ દુ...

સપ્ટેમ્બર 9, 2024 7:46 પી એમ(PM)

views 13

દેશમાં આ વર્ષે ખરીફ પાકની વાવણીમાં નોંધપાત્ર પ્રગતિ નોંધાઈ

દેશમાં આ વર્ષે ખરીફ પાકની વાવણીમાં નોંધપાત્ર પ્રગતિ નોંધાઈ છે, કુલ કવરેજ વિસ્તાર અત્યાર સુધીમાં એક હજાર 92 લાખ હેક્ટરને વટાવી ગયો છે. ગયા વર્ષે સમાન સમયગાળા દરમિયાન, ખરીફ હેઠળ અંદાજે 1 એક હજાર 69 લાખ હેક્ટરમાં વાવેતર થયું હતું. કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગે આજે ખરીફ પાક હેઠળના વિસ્તારના કવરેજ અંગેનો ...

સપ્ટેમ્બર 9, 2024 7:43 પી એમ(PM)

views 17

રાજ્ય સરકારે રાજકોટના ગોંડલમાં 2 નવા ચારમાર્ગીય પુલના નિર્માણ માટે 56 કરોડ 84 લાખ રૂપિયા ફાળવવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજકોટના ગોંડલમાં 2 નવા ચારમાર્ગીય પુલોના નિર્માણ માટે 56 કરોડ 84 લાખ રૂપિયા ફાળવવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. સ્વર્ણિમ્ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાં ફ્લાયઑવર બ્રિજ હેઠળ ગોંડલમાં પાંજરાપોળ પાસે 28 કરોડ અને ગવર્નમેન્ટ હૉસ્પિટલ ચૉક પાસે 28 કરોડ 82 લાખ રૂપિયાના ખર...

સપ્ટેમ્બર 9, 2024 7:35 પી એમ(PM)

views 40

રાજ્યમાં આગામી જાન્યુઆરી મહિનામાં ગિરનાર- જૂનાગઢ ખાતે ‘રાજ્યકક્ષા ગિરનાર આરોહણ–અવરોહણ સ્પર્ધા’ યોજાશે

રાજ્યમાં 14 થી 35 વર્ષની વયમર્યાદા ધરાવતા યુવક – યુવતીઓ માટે આગામી જાન્યુઆરી મહિનામાં ગિરનાર- જૂનાગઢ ખાતે ‘રાજ્યકક્ષા ગિરનાર આરોહણ–અવરોહણ સ્પર્ધા’ યોજાશે. આ સ્પર્ધામાં ભાગ લેવા માટે અરજી કરવાની છેલ્લી તારીખ ૩૦ સપ્ટેમ્બર રહેશે. રસ ધરાવતા ઉમેદવારોએ પોતાના જિલ્લાની જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ...