સપ્ટેમ્બર 10, 2024 7:35 પી એમ(PM)

views 16

પ્રધાનમંત્રી સૂર્યઘર અને પ્રધાનમંત્રી કુસુમ યોજનાના અમલીકરણમાં ગુજરાત સમગ્ર દેશમાં અગ્રેસર

પ્રધાનમંત્રી સૂર્યઘર અને પ્રધાનમંત્રી કુસુમ યોજનાના અમલીકરણમાં ગુજરાત સમગ્ર દેશમાં અગ્રેસર છે. ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આ બંને યોજના અંતર્ગત રાજ્યએ કરેલી કામગીરીની સમીક્ષા બેઠકમાં કેન્દ્રીય નવીન અને નવીનીકરણ ઊર્જા મંત્રી પ્રલ્હાદ જોષીએ કહ્યું કે, ગુજરાત પરંપરાગત ઊર્જા ઉત્પાદનમાં અન્ય રાજ્યો કરત...

સપ્ટેમ્બર 10, 2024 7:29 પી એમ(PM)

views 33

ગુજરાતી ભાષાના સાત વાર્તાકારોને ધૂમકેતુ નવલિકા પુરસ્કાર અપાશે

ગુજરાતી ભાષાના સાત વાર્તાકારોને ધૂમકેતુ નવલિકા પુરસ્કાર અપાશે. ગૂર્જર પરિવાર અને ધૂમકેતુ પરિવારના સંયુક્ત ઉપક્રમે આગામી 14મી સપ્ટેમ્બરે વાર્તાકાર - રામ મોરીને “મહોતુ”, અજય સોનીને “ રેતીનો માણસ” , વિજય સોનીને “ વૃદ્ધ રંગાટી બજાર ”, જયંત રાઠોડને “ ધોલી ધૂળ ”, રાકેશ દેસાઇને “ ટ્રાયલ રૂમ ”, ધર્મેન્દ્ર ત...

સપ્ટેમ્બર 10, 2024 7:28 પી એમ(PM)

views 22

રાજ્યમાં ટ્રાફિક સંબંધિત સમસ્યાઓના નિવારણ માટે પોલીસે નવી હેલ્પલાઈન શરૂ કરી

ગુજરાત પોલીસ દ્વારા રાજ્યમાં ટ્રાફિક સંબંધિત સમસ્યાઓના નિવારણ માટે હેલ્પલાઇન સેવા નંબર 180023 31122 શરૂ કરાયો છે. રાજ્યના કોઈ પણ સ્થળે સર્જાયેલી માર્ગ અકસ્માતની ઘટના, ટ્રાફિકજામની સમસ્યા કે અન્ય ટ્રાફિક સંબંધિત મુશ્કેલીની માહિતી નાગરિકો એક જ ફૉન-કૉલથી આ નવી હેલ્પલાઇનમાં આપી શકશે. આ માહિતી તાત્કાલિક ...

સપ્ટેમ્બર 10, 2024 7:25 પી એમ(PM)

views 33

રાજ્યમાં છેલ્લાં 9 વર્ષમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ કુલ 14 લાખથી વધુ આવાસનું નિર્માણ કરાયું

રાજ્યમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ છેલ્લા 9 વર્ષમાં કુલ 14 લાખથી વધુ આવાસનું નિર્માણ કરાયું છે. સત્તાવાર યાદી મુજબ, રાજ્યમાં પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી હેઠળ 8 લાખ 68 હજારથી વધુ અને પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ હેઠળ 5 લાખ 57 હજારથી વધુ આવાસનું નિર્માણકાર્ય પૂર્ણ કરાયું છે. વર્ષ 2015માં અમલમા...

સપ્ટેમ્બર 10, 2024 7:21 પી એમ(PM)

views 27

રાજ્યમાં બેટરી સંચાલિત દ્વિ-ચક્રી વાહન માટે નાણાકીય સહાય યોજના અંતર્ગત અત્યાર સુધીમાં 53 હજાર વિદ્યાર્થીએ ઇલેક્ટ્રિક વાહનનીખરીદી કરી

રાજ્યમાં બેટરી સંચાલિત દ્વિ-ચક્રી વાહન માટે નાણાકીય સહાય યોજના અંતર્ગત અત્યાર સુધીમાં 53 હજાર વિદ્યાર્થીએ ઇલેક્ટ્રિક વાહનની ખરીદી કરી છે. આ માટે તેમને 56 કરોડ રૂપિયાથી વધુની સહાય ચૂકવવામાં આવી છે. જ્યારે ત્રિ-ચક્રી વાહન યોજના અંતર્ગત અત્યાર સુધીમાં 925 લાભાર્થીને 4 કરોડ રૂપિયાથી વધુની સહાય ચૂકવવામાં...

સપ્ટેમ્બર 10, 2024 7:17 પી એમ(PM)

views 12

મહાનગરપાલિકા વિસ્તારના ધારાસભ્યોને રોડ-રસ્તાના કામ માટે વધારાનું 2 કરોડ રૂપિયાનું અનુદાન અપાશે

રાજ્યમાં મહાનગરપાલિકા વિસ્તારના ધારાસભ્યોને સભ્યદીઠ 2 કરોડ રૂપિયાનું વધારાનું અનુદાન આપવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. તે મુજબ માર્ગ-મકાન વિભાગ દ્વારા 43 ધારાસભ્યોને 86 કરોડ રૂપિયા ફાળવવામાં આવશે. ધારાસભ્યો આ અનુદાનમાંથી રોડ-રસ્તાનાકામ કરાવી શકશે. રાજ્ય સરકારે મહાનગરપાલિકાઓને  સંબંધિત ધારાસભ્યો સ...

સપ્ટેમ્બર 10, 2024 2:41 પી એમ(PM)

views 19

ભારતીય હવામાન વિભાગે આજે પૂર્વ મધ્ય પ્રદેશમાં ભારે વરસાદની આગાહી કરી

ભારતીય હવામાન વિભાગે આજે પૂર્વ મધ્ય પ્રદેશમાં ભારે વરસાદની આગાહી કરી છે. IMDએ કહ્યું કે આજે પશ્ચિમ મધ્ય પ્રદેશ, વિદર્ભ, ઓડિશા અને પૂર્વ ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદ પડશે. દરમિયાન, IMD એ આગામી 4 દિવસ દરમિયાન ઝારખંડ, પશ્ચિમ બંગાળનાં ગંગા નદીનાં વિસ્તારો, હિમાલયન પશ્ચિમ બંગાળ, બિહાર અને ઉત્તરપૂર્વ ભારતમા...

સપ્ટેમ્બર 10, 2024 2:40 પી એમ(PM)

views 20

પેરિસ પેરાલિમ્પિક્સમાં 29 ચંદ્રકોની ઐતહાસિક સિધ્ધિ બાદ ભારતીય ખેલાડીઓ સ્વદેશ પરત ફર્યા

પેરિસ પેરાલિમ્પિક્સમાંથી ભારતીય ખેલાડીઓ આજે નવી દિલ્હી પરત આવ્યા છે. ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય હવાઈમથક પર ઢોલ-નગારા અને ફુલહાર સાથે તેમનું ઉમળકાભેર સ્વાગત કરાયું હતું. આ પેરાલિમ્પિક્સમાં ભારતે અત્યાર સુધીનું સૌથી શ્રેષ્ઠ પ્રદર્શન કરી 7 સુવર્ણ, 9 રજત અને 13 કાંસ્ય સહીત કુલ 29 ચંદ્રકો જીતીને દેશ માટ...

સપ્ટેમ્બર 10, 2024 2:38 પી એમ(PM)

views 28

ભારતે, સંયુક્ત રાષ્ટ્રની સ્થાયી સભ્યોમાં આફ્રિકા ખંડની ભાગીદારી વધારવાની હિમાયત કરી

ભારતે, સંયુક્ત રાષ્ટ્રની સ્થાયી સભ્યોમાં આફ્રિકા ખંડની ભાગીદારી વધારવાની હિમાયત કરી છે સુરક્ષા પરિષદમાં રાજકીય વિસંગતતાના કારણે શાંતિ મંત્રણાના પ્રયાસોને માઠી અસર થઈ રહી છે. યુ.એન સુરક્ષા પરિષદમાં નવ નિયુક્ત ભારતીય અધિકારી પી. હરિશે તેમના પહેલા સંબોધન જણાવ્યું કે, સુરક્ષા પરિષદમાં રાજકીય એકતાના અભાવ...

સપ્ટેમ્બર 10, 2024 2:37 પી એમ(PM)

views 32

કેન્દ્રીય પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રી હરદીપસિંહ પુરીએ નવી દિલ્હીમાં સંયુક્ત આરબ અમીરાતના ઉદ્યોગ અને અત્યાધુનિક ટેકનોલોજી મંત્રી સુલતાન અહમદ અલ જબેર સાથે મંત્રણા કરી

કેન્દ્રીય પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રી હરદીપસિંહ પુરીએ ગઈ કાલે નવી દિલ્હીમાં સંયુક્ત આરબ અમીરાતના ઉદ્યોગ અને અત્યાધુનિક ટેકનોલોજી મંત્રી સુલતાન અહમદ અલ જબેર સાથે મંત્રણા કરી. સોશિયલ મિડીયા પોસ્ટમાં શ્રી પુરીએ જણાવ્યું કે, તેમણે વ્યાપક ભાગીદારીને વધુ મજબૂત કરવાના ઉપાયો પર મંત્રણા કરી. બંને દેશ...