સપ્ટેમ્બર 12, 2024 11:40 એ એમ (AM)

views 12

70 વર્ષથી વધુ વયનાં તમામ વરિષ્ઠ નાગરિકોને પાંચ લાખ રૂપિયાનું વીમા કવચ આપવાનો સરકારનો નિર્ણય

કેન્દ્રીય મંત્રીમંડળે આયુષ્યમાન ભારત પીએમ જનઆરોગ્ય યોજના (AB PM-JAY) હેઠળ 70 વર્ષથી વધુ વયનાં તમામ વરિષ્ઠ નાગરિકોને આરોગ્ય વીમો પૂરો પાડવાની મંજુરી આપી છે. આ માટે 3,437 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. ગઇકાલે સાંજે કેબિનેટની બેઠક બાદ કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું ક...

સપ્ટેમ્બર 12, 2024 10:21 એ એમ (AM)

views 14

ENEC અને NPCIL એ સપ્લાય ચેઇન ડેવલપમેન્ટ, ન્યુક્લિયર કન્સલ્ટન્સી સર્વિસિસની જોગવાઇ અને ભાવિ રોકાણ માટે નવી દિલ્હીમાં સમજૂતી પર હસ્તાક્ષર કર્યા

એમિરેટ્સ ન્યુક્લિયર એનર્જી કોર્પોરેશન ENEC અનેન્યુક્લિયર પાવર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ- NPCIL એ સપ્લાય ચેઇન ડેવલપમેન્ટ, ન્યુક્લિયર કન્સલ્ટન્સી સર્વિસિસની જોગવાઇ અને ભાવિ રોકાણ માટે ગઈ કાલે નવી દિલ્હીમાં સમજૂતી પર હસ્તાક્ષર કર્યા હતા. પરમાણુ ક્ષેત્રમાં ભારત અને યુનાઇટેડ આરબ એમિરેટ્સ વચ્ચે આ પ્રક...

સપ્ટેમ્બર 11, 2024 8:08 પી એમ(PM)

views 9

કેન્દ્રીય મત્સ્ય, પશુપાલન અને ડેરી મંત્રી રાજીવ રંજન સિંહે આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી મત્સ્ય કિસાન સમૃદ્ધિ સહ-યોજના શરૂ કરી

કેન્દ્રીય મત્સ્ય, પશુપાલન અને ડેરી મંત્રી રાજીવ રંજન સિંહે આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી મત્સ્ય કિસાન સમૃદ્ધિ સહ-યોજના શરૂ કરી છે. પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજનાના ચાર વર્ષ પૂર્ણ થયા પ્રસંગે સંબોધન કરતા, શ્રી રંજને તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને એક સાથે આવવા તેમજ મત્સ્ય પાલન ક્ષેત્રેને એક...

સપ્ટેમ્બર 11, 2024 8:07 પી એમ(PM)

views 13

વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી, પિયુષ ગોયલે આજે નવી દિલ્હીમાં ભારતીય ઉદ્યોગ સાહસિકો માટે સરળ આંતરરાષ્ટ્રીય વેપારને પ્રોત્સાહન આપવા માટે ટ્રેડ કનેક્ટ ઇ-પ્લેટફોર્મ લોન્ચ કર્યું

વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી, પિયુષ ગોયલે આજે નવી દિલ્હીમાં ભારતીય ઉદ્યોગ સાહસિકો માટે સરળ આંતરરાષ્ટ્રીય વેપારને પ્રોત્સાહન આપવા માટે ટ્રેડ કનેક્ટ ઇ-પ્લેટફોર્મ લોન્ચ કર્યું. આ ઓનલાઈન પ્લેટફોર્મ નિયમનો, નિયંત્રણો, મુક્ત વેપાર સંધિ, કાર્યક્રમો, ભાગીદારી, જકાત, વેરો, છૂટ તેમજ વિદેશી ખરીદારો વિશેની માહિતી ...

સપ્ટેમ્બર 11, 2024 8:04 પી એમ(PM)

views 14

કેન્દ્ર સરકારે ખાલિસ્તાની સમર્થક જૂથ ‘સિખ્સ ફૉર જસ્ટિસ’ પરનો પ્રતિબંધ આગામી પાંચ વર્ષો માટે વધારી દીધો

કેન્દ્ર સરકારે ખાલિસ્તાની સમર્થક જૂથ ‘સિખ્સ ફૉર જસ્ટિસ’ પરનો પ્રતિબંધ આગામી પાંચ વર્ષો માટે વધારી દીધો છે. આ પ્રતિબંધ ગેરકાયદેસરની પ્રવૃત્તિઓના નિવારણ કાયદા હેઠળ લગાવવામા આવ્યો છે. સરકારે જાહેર કરેલી યાદી પ્રમાણે આ સંગઠન એવી પ્રવૃત્તિઓમાં સામેલ હતું જે દેશની અખંડિતતા અને સુરક્ષા માટે જોખમી હતી. કેન્...

સપ્ટેમ્બર 11, 2024 7:54 પી એમ(PM)

views 8

સેમિકોન ઇન્ડિયા 2024ને સંબોધતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારતનું સ્વપ્ન વિશ્વની દરેક ડિવાઇસમાં ભારતની ચીપ હોય

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે, ભારતનું સ્વપ્ન છે કે વિશ્વની દરેક ડિવાઇસમાં ભારતની ચિપ હોય. સરકાર સેમીકન્ડક્ટર ઉત્પાદનને વધારવા માટે અનેક પગલાં લઈ રહી છે. ગ્રેટર નોઈડામાં ઇન્ડિયા એક્સ્પો માર્ટમાં સેમિકોન ઈન્ડિયા 2024નું ઉદ્ઘાટન કરતા શ્રી મોદીએ જણાવ્યું કે, ભારતમાં ડેટા સેન્ટરની માંગમાં સ...

સપ્ટેમ્બર 11, 2024 8:02 પી એમ(PM)

views 16

ભારત એશિયાઈ ચેમ્પિયનશીપ હૉકી ટુર્નામૅન્ટની સેમિફાઇનલમાં પહોંચ્યું

ભારત એશિયાઈ ચેમ્પિયનશીપ હૉકી ટુર્નામૅન્ટની સેમિફાઇનલમાં પહોંચી ગયું છે. ચીનના હુલુનબુઈરમાં રમાયેલી મેચમાં ભારતે મલેશિયાને 8-1થી હરાવીને સતત ત્રીજી જીત હાંસલ કરતા અંતિમ ચારમાં સ્થાન મેળવ્યું. ભારત માટે રાજકુમાર પાલે ગોલની હેટ્રિક કરી. અરાઈજીતસિંહ હુંડલે બે ગોલ કર્યા હતા. જુગરાજ સિંહ, હરમનપ્રિત સિંહ અ...

સપ્ટેમ્બર 11, 2024 7:42 પી એમ(PM)

views 11

ભાદરવી પૂનમના મેળા દરમિયાન અંબાજી મંદિરની આરતી તથા દર્શનના સમયમાં ફેરફાર કરાયો

ભાદરવી પૂનમના મેળા દરમિયાન અંબાજી મંદિરની આરતી તથા દર્શનના સમયમાં ફેરફાર કરાયો છે. મંદિરમાં સવારે 6થી સાડા 6 વાગ્યા સુધી આરતી થશે. જ્યારે સવારે સાડા 6 વાગ્યાથી સાડા 11 વાગ્યા સુધી ભક્તો દર્શન કરી શકશે. ત્યારબાદ બપોરે 12 વાગ્યે માતાજીને રાજભોગ અર્પણ કરાશે. બપોરે સાડા 12 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી ...

સપ્ટેમ્બર 11, 2024 7:40 પી એમ(PM)

views 8

રાજ્ય સરકારે જૂનાગઢ-ખડીયા-મેંદરડા-સાસણ રોડ અને તાલાલા-સાસણ રોડ એમ 42 કિલોમીટર લંબાઈના રસ્તાના મજબૂતીકરણ માટે 43 કરોડ 50 લાખ રૂપિયા ફાળવવાની મંજૂરી આપી

રાજ્ય સરકારે જૂનાગઢ-ખડીયા-મેંદરડા-સાસણ રોડ અને તાલાલા-સાસણ રોડ એમ 42 કિલોમીટર લંબાઈના રસ્તાના મજબૂતીકરણ માટે 43 કરોડ 50 લાખ રૂપિયા ફાળવવાની મંજૂરી આપી છે. આના કારણે ગીરના સિંહોના દર્શન માટે ગીર અને દેવળિયા પાર્ક જવું વધુ સરળ બનશે. ગીર અભયારણ્યમાં અને દેવળિયા પાર્કમાં સિંહ દર્શન માટે આવનારા પ્રવાસીઓ ...

સપ્ટેમ્બર 11, 2024 7:38 પી એમ(PM)

views 12

રાજ્યમાં સાઈબર હેલ્પલાઈન નંબર 1930ના ઉત્કૃષ્ટ વ્યવસ્થાપન માટે ગુજરાત પોલીસને રાષ્ટ્રીયકક્ષાએ વિશેષ સન્માન મળ્યું

રાજ્યમાં સાઈબર હેલ્પલાઈન નંબર 1930ના ઉત્કૃષ્ટ વ્યવસ્થાપન માટે ગુજરાત પોલીસને રાષ્ટ્રીયકક્ષાએ વિશેષ સન્માન મળ્યું છે. કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયને નવી દિલ્હી ખાતે આ માટેનો પુરસ્કાર એનાયત કર્યો હતો. રાજ્ય સાઈબર સેલના પોલીસ અધિક્ષક ધર્મેન્દ્ર શર્માએ જણાવ્યું કે, રાજ્યમાં પ...