સપ્ટેમ્બર 14, 2024 7:51 પી એમ(PM)

views 7

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 16 મી સપ્ટેમ્બરે અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે મેટ્રો રેલના બીજી તબક્કાનો આરંભ કરાવશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 16 મી સપ્ટેમ્બરે અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે મેટ્રો રેલના બીજી તબક્કાનો આરંભ કરાવશે.આ નવા રૂટમાં અમદાવાદ અને ગાંધીનગરના જીએનએલયુ, પીડીઇયુ, ગિફ્ટ સિટી, રાયસણ, રાંદેસણ, ધોલાકુંઆ સર્કલ, ઇન્ફોસિટી તેમજ સેક્ટર 1ના વિસ્તારને આવરી લેવાશે.આ ફેઝમાં મેટ્રોની કનેક્ટિવિટી મોટેરાથ...

સપ્ટેમ્બર 14, 2024 7:48 પી એમ(PM)

views 12

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 15 સપ્ટેમ્બરનાં રોજ બપોર બાદ અમદાવાદ પહોંચશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 15 સપ્ટેમ્બરનાં રોજ બપોર બાદ અમદાવાદ પહોંચશે. તેઓ અમદાવાદ એરપોર્ટ પરથી ગાંધીનગર ખાતે રાજભવન જશે.પ્રધાનમંત્રી 16 તારીખે  સવારે પોણા દસ વાગ્યે ગાંધીનગરમાં પ્રધાનમંત્રી સૂર્યા ઘર મુફ્ત વીજળી યોજનાનાં લાભાર્થીઓ સાથે વાતચીત કરશે. ત્યારબાદ સવારે સાડા દસ વાગ્યે તેઓ, ગાંધીનગરમાં મ...

સપ્ટેમ્બર 14, 2024 7:46 પી એમ(PM)

views 15

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગાંધીનગરના  દહેગામમાં ગણેશ વિસર્જન દરમિયાન નદીમાં ડૂબી જનાર આઠ લોકો પ્રત્યે શોક વ્યક્ત કર્યો છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગાંધીનગરના  દહેગામમાં ગણેશ વિસર્જન દરમિયાન નદીમાં ડૂબી જનાર આઠ લોકો પ્રત્યે શોક વ્યક્ત કર્યો છે. આ ઘટનાના દરેક મૃતકોના વારસદારો માટે પ્રધાનમંત્રીએ રાહત કોષમાંથી બે લાખ રૂપિયાની જ્યારે ઘાયલોને 50,000 રૂપિયાની આર્થિક સહાય આપવાની જાહેરાત કરી છે.દરમિયાન વાસણા  સોગઠી ગામે આ તમ...

સપ્ટેમ્બર 14, 2024 7:42 પી એમ(PM)

views 14

રાજ્ય સરકારના કર્મચારીઓએ પોતાની પડતર માંગણીઓને લઇને 17મી સપ્ટેમ્બરે પેન ડાઉન હડતાળ મોકૂફ રાખવાની જાહેરાત કરી છે

રાજ્ય સરકારના કર્મચારીઓએ પોતાની પડતર માંગણીઓને લઇને 17મી સપ્ટેમ્બરે પેન ડાઉન હડતાળ મોકૂફ રાખવાની જાહેરાત કરી છે. કર્મચારીઓની રજૂઆતોને બંને સંગઠનના અગ્રણી સાથે પાંચ મંત્રીઓની યોજાયેલી બેઠક બાદ સરકારે હકારાત્મક વલણ દાખવતાં કર્મચારીઓએ હડતાળ મુલતવી રાખવાની જાહેરાત કરી છે.ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે આજે સહ...

સપ્ટેમ્બર 14, 2024 7:39 પી એમ(PM)

views 17

કૃષિ અને ખેડૂત કલ્યાણ રાજ્ય મંત્રી રામ નાથ ઠાકુરેકહ્યું છે કે ભારત ખાદ્ય સુરક્ષા અને પોષણ સુનિશ્ચિત કરવા માટે વિશ્વના સૌથી મોટા ખાદ્ય-આધારિત સુરક્ષા નેટ કાર્યક્રમોનો અમલ કરી રહ્યું છે

કૃષિ અને ખેડૂત કલ્યાણ રાજ્ય મંત્રી રામ નાથ ઠાકુરેકહ્યું છે કે ભારત ખાદ્ય સુરક્ષા અને પોષણ સુનિશ્ચિત કરવા માટે વિશ્વના સૌથી મોટા ખાદ્ય-આધારિત સુરક્ષા નેટ કાર્યક્રમોનો અમલ કરી રહ્યું છે. આજે બ્રાઝિલના કયુબા માં યોજાયેલી G20 કૃષિ મંત્રી સ્તરની બેઠકને સંબોધતા શ્રી ઠાકુરે ભારપૂર્વક જણાવ્યું કે પ્રધાનમંત્...

સપ્ટેમ્બર 14, 2024 7:37 પી એમ(PM)

views 9

માહિતી અને પ્રસારણ મંત્રાલયે યુવા ફિલ્મ નિર્માતાઓ માટે ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયા (IFFI) 2024ના ભાગ રૂપે એક નવો વિભાગ શરૂ કર્યો છે

માહિતી અને પ્રસારણ મંત્રાલયે યુવા ફિલ્મ નિર્માતાઓ માટે ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયા (IFFI) 2024ના ભાગ રૂપે એક નવો વિભાગ શરૂ કર્યો છે જેને "શ્રેષ્ઠ ડેબ્યુ ઈન્ડિયન ફિલ્મસેક્શન 2024" કહેવાય છે. 55 મો આંતરરાષ્ટ્રીય ભારતીય ફિલ્મ મહોત્સવ   IFFI 20મી નવેમ્બરથી 28મી નવેમ્બર દરમિયાન ગોવામાં યોજાવાનો ...

સપ્ટેમ્બર 14, 2024 8:02 પી એમ(PM)

views 9

  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જમ્મુ કાશ્મીરના ડોડામાં ચૂંટણી સભા સંબોધતા સહિયારા પ્રયાસોથી જમ્મુકાશ્મીરને સુરક્ષિત અને સમૃધ્ધ બનવવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો

ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી  નરેન્દ્ર મોદીએ આજે  જમ્મુ-કાશ્મીરના ડોડાના સ્પોર્ટ્સ સ્ટેડિયમમાં જાહેર સભાને સંબોધી હતી. તેમણે જમ્મુ-કાશ્મીરના લોકોને વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને મત આપવા વિનંતી કરીહતી. શ્રી મોદીએ કહ્યું કે આપણે સાથે મળીને સુરક્ષિત અને સમૃદ્ધ ...

સપ્ટેમ્બર 14, 2024 7:06 પી એમ(PM)

views 11

ઈન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ-આઈસીએમઆર એ પ્રથમ માનવતબીબી તપાસને આગળ વધારવા માટે ફાર્મા કંપનીઓ અને શૈક્ષણિક ભાગીદારો સાથે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે

ઈન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ-આઈસીએમઆર એ પ્રથમ માનવતબીબી તપાસને આગળ વધારવા માટે ફાર્મા કંપનીઓ અને શૈક્ષણિક ભાગીદારો સાથે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ કરાર ક્લિનિકલ ટ્રાયલ્સમાં આત્મનિર્ભરતા હાંસલ કરવા અને સ્વદેશી ફાર્માસ્યુટિકલ સેક્ટરની પ્રગતિ તરફ એકમહત્વપૂર્ણ પગલું છે.  આ ભાગીદારી સહકારન...

સપ્ટેમ્બર 14, 2024 7:02 પી એમ(PM)

views 11

સરકાર ગ્રાહકોને પોષણક્ષમ ભાવે ડુંગળીની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે જથ્થાબંધ વ્યૂહરચના અપનાવી રહી છે

વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે કહ્યું છે કે સરકાર ગ્રાહકોને પોષણક્ષમ ભાવે ડુંગળીની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે જથ્થાબંધ વ્યૂહરચના અપનાવી રહી છે.  વાણિજ્યઅને ઉદ્યોગ મંત્રાલયે કહ્યું છે કે માંગ-પુરવઠાની સ્થિતિ અને ભાવના વલણોના આધારે ડુંગળીનો લક્ષ્યાંકિત અને સ્થિર પુરવઠો સુનિશ્ચિત કરવા સરકાર રાજ્ય સરકાર...

સપ્ટેમ્બર 14, 2024 3:48 પી એમ(PM)

views 14

રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદાડેમની સપાટીમાં પુનઃ વધારો થયો છે

રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદાડેમની સપાટીમાં પુનઃ વધારો થયો છે.મધ્ય પ્રદેશના ઉપરવાસમાંથી પાણીની આવક વધતાં ડેમની સપાટી વધવા પામી છે. હાલ નર્મદા ડેમની સપાટી 136.25 મીટરે પહોંચી છે ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર હોઈ ડેમ હવે એની મહત્તમ સપાટીમાં માત્ર 2.43 મીટર બાકી રહ્યો છે. નર્મદા ડેમના 2.50 ...