સપ્ટેમ્બર 14, 2024 7:51 પી એમ(PM)
7
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 16 મી સપ્ટેમ્બરે અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે મેટ્રો રેલના બીજી તબક્કાનો આરંભ કરાવશે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 16 મી સપ્ટેમ્બરે અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે મેટ્રો રેલના બીજી તબક્કાનો આરંભ કરાવશે.આ નવા રૂટમાં અમદાવાદ અને ગાંધીનગરના જીએનએલયુ, પીડીઇયુ, ગિફ્ટ સિટી, રાયસણ, રાંદેસણ, ધોલાકુંઆ સર્કલ, ઇન્ફોસિટી તેમજ સેક્ટર 1ના વિસ્તારને આવરી લેવાશે.આ ફેઝમાં મેટ્રોની કનેક્ટિવિટી મોટેરાથ...