સપ્ટેમ્બર 15, 2024 9:47 એ એમ (AM)

views 21

પીએમ મોદીના નેતૃત્વમાં આતંકને નિષ્ફળ બનાવવામાં અભૂતપૂર્વ સફળતા મળી : અમિત શાહ

આજે નવી દિલ્હીમાં બે દિવસીય રાષ્ટ્રીય સુરક્ષા વ્યૂહરચના/NSS કોન્ફરન્સ-2024 નું સમાપન સત્ર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં યોજાયું હતું. જેમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ, ભારતે જમ્મુ અને કાશ્મીર, ઉત્તરપૂર્વ અને LWE પ્રભાવિત ...

સપ્ટેમ્બર 15, 2024 2:15 પી એમ(PM)

views 10

આવતીકાલે પીએમ મોદી દેશની પ્રથમ વંદે મેટ્રો ટ્રેનનો પ્રારંભ કરાવશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે ભુજથી અમદાવાદ સુધીની દેશની પહેલી વંદે મેટ્રો ટ્રેનનો પ્રારંભ કરાવશે. અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ આ ટ્રેન 17 સપ્ટેમ્બરથી શનિવાર સિવાય દરરોજ અમદાવાદથી સાંજે સાડા પાંચ વાગ્યે પ્રસ્થાન કરશે અને રાત્રે 11 વાગ્યાને 10 મિનીટે ભુજ પહોંચશે. આ જ રીતે ભુજથી આ ટ્રેન 18 સપ્ટેમ્બ...

સપ્ટેમ્બર 15, 2024 8:12 એ એમ (AM)

views 13

પીએમ મોદીના કાર્યક્રમ સ્થળ જીએમડીસી મેદાનનું મુખ્યમંત્રીએ નિરીક્ષણ કર્યું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કાર્યક્રમને અનુલક્ષી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના જી.એમ.ડી.સી. મેદાનની મુલાકાત લઇ સ્થળ નિરીક્ષણ કર્યું હતું આગામી તારીખ ૧૬ સપ્ટેમ્બરના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે અમદાવાદના જી.એમ.ડી.સી. મેદાન ખાતેથી કરોડો રૂપિયાનાં પ્રજાલક્ષી વિકાસ કામોનું લોકાર્પણ અન...

સપ્ટેમ્બર 14, 2024 8:00 પી એમ(PM)

views 25

કેન્દ્રીય લઘુમતી બાબતોના મંત્રી કિરેન રિજિજુએ આજે વિજ્ઞાન, ઉદ્યોગ, કાયદો અને રમતગમત સહિત વિવિધ ક્ષેત્રોમાં પારસી સમુદાયના યોગદાનને બિરદાવ્યું હતું.

કેન્દ્રીય લઘુમતી બાબતોના મંત્રી કિરેન રિજિજુએ આજે વિજ્ઞાન, ઉદ્યોગ, કાયદો અને રમતગમત સહિત વિવિધ ક્ષેત્રોમાં પારસી સમુદાયના યોગદાનને બિરદાવ્યું હતું. મુંબઈમાં પારસી હેરિટેજ પરના સત્રમાં મુખ્ય વક્તવ્ય આપતાં, શ્રી. રિજિજુએ કહ્યું કે પારસીસમુદાય ઘટતી વસ્તીના પડકારનો સામનો કરી રહ્યો છે. આ મુદ્દાને ઉકેલવા ...

સપ્ટેમ્બર 14, 2024 7:58 પી એમ(PM)

views 24

ભારતે  આજે ચીનના હુલુનબુર ખાતે પાકિસ્તાનને 2-1થી હરાવીને  હીરો એશિયન હોકી ચેમ્પિયન્સ ટ્રોફીની સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો છે

ભારતે  આજે ચીનના હુલુનબુર ખાતે પાકિસ્તાનને 2-1થી હરાવીને  હીરો એશિયન હોકી ચેમ્પિયન્સ ટ્રોફીની સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો છે..પાકિસ્તાને આઠમી મિનિટે અહમદ નદીમ દ્વારા લીડ મેળવી હતી તે પહેલા સુકાની હરમનપ્રીતસિંહે બે પેનલ્ટી કોર્નરને ફેરવીને ભારતને જીત અપાવી હતી. ચીન અને જાપાન વચ્ચેની છેલ્લી લીગ મેચ નક્ક...

સપ્ટેમ્બર 14, 2024 7:57 પી એમ(PM)

views 11

શ્રીલંકામાં કેન્ડી ખાતેના ભારતના સહાયક ઉચ્ચ આયોગે આજે હિન્દી દિવસ મનાવ્યો હતો

શ્રીલંકામાં કેન્ડી ખાતેના ભારતના સહાયક ઉચ્ચ આયોગે આજે હિન્દી દિવસ મનાવ્યો હતો. ભારતના રાજદૂતની સાંસ્કૃતિ કટુકડીએ શુક્રવારે કોલંબોમાં હિન્દી દિવસ મનાવ્યો હતો.સ્વામી વિવેકાનંદ સાંસ્કૃતિક,કેન્દ્રમાં 30 શ્રીલંકા પોલીસ કર્મચારીઓનો હિન્દી અભ્યાસક્રમ પણ પૂરો થયો હતો. શ્રીલંકામાં ભારતના રાજદૂત સંતોષઝાએ પોલી...

સપ્ટેમ્બર 14, 2024 7:56 પી એમ(PM)

views 14

દિવાળીના તહેવારમાં રાજ્યભરના મુસાફરો માટે એસ ટી વિભાગ દ્વારા બે હજાર બસો જેટલી વધારાની બસો દોડાવાશે.

દિવાળીના તહેવારમાં રાજ્યભરના મુસાફરો માટે એસ ટી વિભાગ દ્વારા બે હજાર બસો જેટલી વધારાની બસો દોડાવાશે. રાજ્ય ગૃહમંત્રી અને વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ સુરતમાં પત્રકાર પરિષદને સંબોધતા 26 થી 30 ઓક્ટોબર દરમિયાન વધારાની બસોનું સંચાલન કરવાની જાહેરાત કરી હતી.સુરતમાં વસવાટ કરતા સૌરાષ્ટ્ર, ઉતર ગુજરાતના રત...

સપ્ટેમ્બર 14, 2024 7:55 પી એમ(PM)

views 9

વિશ્વ પ્રસિધ્ધ અંબાજી મેળામાં ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયમાં કેન્દ્રીય સંચાર બ્યુરો, પાલનપુર દ્વારા મલ્ટીમીડિયા પ્રદર્શનનું આયોજન કરાયું છે

વિશ્વ પ્રસિધ્ધ અંબાજી મેળામાં ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયમાં કેન્દ્રીય સંચાર બ્યુરો, પાલનપુર દ્વારા મલ્ટીમીડિયા પ્રદર્શનનું આયોજન કરાયું છે. 18 તારીખ સુધી અંબાજી ખાતે ચાલનાર આ મલ્ટીમીડિયા પ્રદર્શનમાં સ્વચ્છ ભારત અભિયાન, પોષણ અભિયાન, યોગ ઉત્સવ, ડિજિટલ ઇન્ડિયા, ફીટ ઇન્ડિયા તેમજ ભારત સાકાર...

સપ્ટેમ્બર 14, 2024 7:54 પી એમ(PM)

views 10

અંબાજી ધામ ખાતે ભાદરવી પૂનમના મેળામાં આવતાં ભક્તોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને જિલ્લા પોલીસ વિભાગ દ્વારા અંબાજી મેળા ખાતે પોલીસ કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યો છે

બનાસકાંઠા જિલ્લાના અંબાજી ધામ ખાતે ભાદરવી પૂનમના મેળામાં આવતાં ભક્તોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને જિલ્લા પોલીસ વિભાગ દ્વારા અંબાજી મેળા ખાતે પોલીસ કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યો છે. પોલીસ વિભાગ કંટ્રોલ રૂમના માધ્યમથી 350 CCTV કેમેરા દ્વારા મેળામાં ચાંપતી નજર રાખશે. આ કન્ટ્રોલ રૂમ દ્વારા પોલીસ વિભા...

સપ્ટેમ્બર 14, 2024 7:52 પી એમ(PM)

views 9

રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ દ્વારા આજે દેશ સહિત રાજ્યભરમાં લોકઅદાલતનું આયોજન કરાયું હતું

રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ દ્વારા આજે દેશ સહિત  રાજ્યભરમાં લોકઅદાલતનું આયોજન કરાયું હતું.વધુમાં વધુ કેસોનો નિકાલ કરવાના ઉદ્દેશ્ય સાથે લોક અદાલતમાં બંને પક્ષકારો સાથે સંમતિથી સમાધાન કરવામાં આવ્યું હતું. પડતર ફેમિલી કેસનો પણ નિકાલ કરાયો હતો.  વડોદરામાં યોજાયેલ રાષ્ટ્રીય લોક અદાલતમાં 70 હજારથી વધુ...