સપ્ટેમ્બર 20, 2024 9:00 એ એમ (AM)

views 13

મહેસાણાના વડનગરમાં તૈયાર થયેલા એશિયાના પ્રથમ પુરાતત્વ અનુભવ સંગ્રહાલયનું કામ 90 ટકા પૂર્ણ થઈ ગયું છે

મહેસાણાના વડનગરમાં તૈયાર થયેલા એશિયાના પ્રથમ પુરાતત્વ અનુભવ સંગ્રહાલયનું કામ 90 ટકા પૂર્ણ થઈ ગયું છે. આ સંગ્રહાલય દેશનાં અતૂલ્ય વારસાને જીવંત બનાવશે.21 મીટર ઊંચા અને 326 થાંભલા પર 13 હજાર 525 ચોરસ ફૂટ વિસ્તારમાં આ સંગ્રહાલય પથરાયેલું છે. બાકીનું 10 ટકા કામ પૂર્ણ થયાં બાદ આગામી ત્રણ મહિનામાં આ સંગ્રહ...

સપ્ટેમ્બર 20, 2024 8:58 એ એમ (AM)

views 11

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કહ્યું કે, રાસાયણિક ખેતીના કારણે આપણે આજે દૂષિત વાતાવરણનો સામનો કરી રહ્યા છીએ

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કહ્યું કે, રાસાયણિક ખેતીના કારણે આપણે આજે દૂષિત વાતાવરણનો સામનો કરી રહ્યા છીએ. કરોડો ટન યુરિયાના ઉપયોગના કારણે વાયુમંડળ આજે પ્રદૂષિત થયું છે. આવા સમયે આપણે સૌએ ખેતીને બચાવવી હશે તો દેશી ગાય પાળવાની આપણી પરંપરાને અપનાવી જ પડશે. આણંદ જિલ્લાના આણંદ જિલ્લાના ઈસરવાડા ખાતે યોજાયેલ...

સપ્ટેમ્બર 20, 2024 8:51 એ એમ (AM)

views 14

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજથી ત્રણ દિવસ કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી તથા દમણ અને દીવનાં પ્રવાસે

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજથી કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી તથા દમણ અને દીવની ત્રણ દિવસની મુલાકાતે આવશે. કેન્દ્રશાસિત પ્રદેશની આ તેમની પ્રથમ મુલાકાત હશે. શ્રી ધનખડ અનેક માળખાકીય અને વિકાસ પરિયોજનાઓની મુલાકાત લેશે. તેઓ આજે દમણના જામપોરમાં પક્ષીગૃહનું પણ ઉદ્ઘાટન કરશે. તેમ જ આરોગ્ય અને સુખાકાર...

સપ્ટેમ્બર 20, 2024 8:49 એ એમ (AM)

views 16

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે અમરેલીમાં 292 કરોડ રૂપિયાના 77 જેટલા વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે અમરેલીમાં 292 કરોડ રૂપિયાના 77 જેટલા વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. શ્રી પટેલ અમરેલીમાં 42 કરોડ 48 લાખ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા નવા બસ-પોર્ટનું લોકાર્પણ કરશે.તેમ જ લાલાવદર ખાતે 13 કરોડ 64 લાખ રૂપિયાના ખર્ચે તૈયાર થનારી રમતગમત ઈમારતનું ખાતમુહૂર્ત ક...

સપ્ટેમ્બર 19, 2024 8:36 પી એમ(PM)

views 12

બેડમિન્ટનમાં ભારતની માલવિકા બંસોડે ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. ચીનના ચાંગઝોઉ ખાતે ચાઇના ઓપનની વિમેન્સ સિંગલ્સની પ્રી ક્વાર્ટર ફાઇનલમાં તેનો વિજય થયો છે.

બેડમિન્ટનમાં ભારતની માલવિકા બંસોડે ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. ચીનના ચાંગઝોઉ ખાતે ચાઇના ઓપનની વિમેન્સ સિંગલ્સની પ્રી ક્વાર્ટર ફાઇનલમાં તેનો વિજય થયો છે.. માલવિકાએ આજે પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં વિશ્વની 25 નંબરની ખેલાડી સ્કોટલેન્ડની કિર્સ્ટી ગિલમોરને હરાવી હતી. માલવિકા આવતીકાલે જાપાનની અકાને યામાગ...

સપ્ટેમ્બર 19, 2024 8:34 પી એમ(PM)

views 19

ચેન્નાઇના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે ભારત અને બાંગલાદેશ વચ્ચે આજથી શરૂ થયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતે છ વિકેટે 339 રન કર્યા

ચેન્નાઇના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે ભારત અને બાંગલાદેશ વચ્ચે આજથી શરૂ થયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતે છ વિકેટે 339 રન કર્યા હતા. આર અશ્વિને કારકિર્દીની છઠ્ઠી ટેસ્ટ સદી નોંધાવી હતી અને 102 રને અણનમ રહ્યા હતા. રવિન્દ્ર જાડેજા પણ 86 રને અણનમ હતા. યશસ્વી જયસ્વાલે 56, રિષભ પંતે 39 રન કર્યા હતા. બાંગલાદેશ...

સપ્ટેમ્બર 19, 2024 8:32 પી એમ(PM)

views 33

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આવતી કાલથી દાદરા અને નગર હવેલી તથા દમણ અને દીવની ત્રણ દિવસની મુલાકાતે આવશે

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આવતી કાલથી દાદરા અને નગર હવેલી તથા દમણ અને દીવની ત્રણ દિવસની મુલાકાતે આવશે. કેન્દ્રશાસિત પ્રદેશની તેમની આ પ્રથમ મુલાકાત છે. આ દરમિયાન શ્રી ધનખડ અનેક માળખાકીય અને વિકાસ યોજનાઓની મુલાકાત લેશે અને તેનું ઉદ્ઘાટન કરશે. તેઓ આવતી કાલે દમણના જામપોરમાં પક્ષીગૃહનું ઉદ્ઘાટન કરશે. તેઓ આર...

સપ્ટેમ્બર 19, 2024 8:31 પી એમ(PM)

views 9

માર્ગ પરિવહન અને ધોરી માર્ગ મંત્રી નીતિન ગડકરીએ આજે જણાવ્યું હતું કે સરકાર હાઈડ્રોજનના ઉપયોગ દ્વારા આગામી વર્ષોમાં આશરે 22 લાખ કરોડ રૂપિયાના અશ્મિભૂત ઇંધણની આયાતને ઘટાડીને 4 લાખ કરોડ રૂપિયા કરવાનું લક્ષ્ય રાખે છે

માર્ગ પરિવહન અને ધોરી માર્ગ મંત્રી નીતિન ગડકરીએ આજે જણાવ્યું હતું કે સરકાર હાઈડ્રોજનના ઉપયોગ દ્વારા આગામી વર્ષોમાં આશરે 22 લાખ કરોડ રૂપિયાના અશ્મિભૂત ઇંધણની આયાતને ઘટાડીને 4 લાખ કરોડ રૂપિયા કરવાનું લક્ષ્ય રાખે છે. દિલ્હીમાં એક કાર્યક્રમમાં શ્રી ગડકરીએ કહ્યું કે સરકાર મીરાઈ પ્રોજેક્ટ પર ઝડપથી કામ કરી...

સપ્ટેમ્બર 19, 2024 8:29 પી એમ(PM)

views 14

પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે જણાવ્યું હતું કે તાજેતરમાં સરકારે સંશોધિત પ્રધાનમંત્રી બાયોફ્યુઅલ ક્લાઈમેટ ચેન્જ એડપ્ટેબલ ક્રોપ રેસિડ્યુ પ્રિવેન્શન (PM-જીવન) યોજનાને મંજૂરી આપી

પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે જણાવ્યું હતું કે તાજેતરમાં સરકારે સંશોધિત પ્રધાનમંત્રી બાયોફ્યુઅલ ક્લાઈમેટ ચેન્જ એડપ્ટેબલ ક્રોપ રેસિડ્યુ પ્રિવેન્શન (PM-જીવન) યોજનાને મંજૂરી આપી છે. આ યોજનાનો ઉદ્દેશ્ય ખેડૂતોને કૃષિ અવશેષો માટે વળતરયુક્ત આવક પ્રદાન કરવાનો અને પર્યાવરણીય પ્રદૂષણને સંબોધવાનો છે. યોજ...

સપ્ટેમ્બર 19, 2024 8:28 પી એમ(PM)

views 11

કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સરકારની ત્રીજી મુદતનાં 100 દિવસમાં ખેડૂતોનાં કલ્યાણને ટોચની પ્રાથમિકતા આપવામાં આવી છે

કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સરકારની ત્રીજી મુદતનાં 100 દિવસમાં ખેડૂતોનાં કલ્યાણને ટોચની પ્રાથમિકતા આપવામાં આવી છે. નવી દિલ્હીમાં પત્રકાર પરિષદમાં તેમણે જણાવ્યું કે, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધી-પીએમ કિસાન હેઠળ ખેડૂતોને 21 હજાર કરોડ રૂપિયા ચૂ...