સપ્ટેમ્બર 22, 2024 2:23 પી એમ(PM)

views 14

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે અમેરિકામાં ક્વાડ શિખર સંમેલન દરમિયાન જાપાનના પ્રધાનમંત્રી ફૂમિયો કિશિદા સાથે મુલાકાત કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે અમેરિકામાં ક્વાડ શિખર સંમેલન દરમિયાન જાપાનના પ્રધાનમંત્રી ફૂમિયો કિશિદા સાથે મુલાકાત કરી હતી. વિદેશ મંત્રાલયે જણાવ્યું કે, પ્રધાનમંત્રીએ ભારત-જાપાન વિશેષ વ્યૂહાત્મક અને વૈશ્વિક ભાગીદારીની દિશામાં પ્રગતિને સક્ષમ બનાવવા અંગે જાપાનના પ્રધાનમંત્રીનો આભાર વ્યક્ત કર્યો હ...

સપ્ટેમ્બર 22, 2024 2:21 પી એમ(PM)

views 10

અમેરિકાએ ભારતમાંથી ચોરાયેલી અને તસ્કરી કરાયેલી 297 કલાકૃતિ ભારતને પરત આપવાનો નિર્ણય કર્યો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અમેરિકા પ્રવાસ દરમિયાન અમેરિકાએ ભારતમાંથી ચોરાયેલી અને તસ્કરી કરાયેલી 297 કલાકૃતિ ભારતને પરત આપવાનો નિર્ણય કર્યો છે. આ કલાકૃતિઓ ટૂંક સમયમાં ભારત મોકલવામાં આવશે. ડેલાવેયરના વિલમિંગ્ટનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જૉ બાઈડેનની દ્વિપક્ષીય બેઠક દર...

સપ્ટેમ્બર 22, 2024 2:21 પી એમ(PM)

views 13

ડેલાવેરમાં ક્વાડ સંમેલન દરમિયાન ઑસ્ટ્રેલિયા અને જાપાનના પ્રધાનમંત્રી સાથે મુલાકાત બાદ પ્રધાનમંત્રી મોદી ન્યુયોર્ક પહોંચ્યા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ઑસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી એન્થની અબ્લનીઝે અમેરિકાના વિલમિંગ્ટન ખાતે છઠ્ઠા ક્વાડ એટલે કે, ચતુર્ભુજ સુરક્ષા સંવાદના નેતાઓના શિખર સંમેલન દરમિયાન મુલાકાત કરી હતી. મે 2022 બાદથી આ તેમની નવમી મુલાકાત હતી. બંને નેતાએ રાજકીય અને વ્યૂહાત્મક, સંરક્ષણ અને સલામતી, વેપાર અને રોકાણ...

સપ્ટેમ્બર 22, 2024 12:03 પી એમ(PM)

views 49

ભારતે બાંગ્લાદેશને 280 રનથી હરાવ્યું, અશ્વિને 6 વિકેટ ઝડપી

ભારતે પ્રવાસી બાંગ્લાદેશને ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમ ખાતે રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં 280 રનથી હરાવીને ઐતિહાસિક જિત મેળવી છે. બાંગ્લાદેશની ટીમ ચોથા દિવસે પોતાના બીજા દાવમાં 234 રનમાં સમેટાઇ ગઈ હતી. ભારતે બાંગ્લાદેશને 515 રનનો મોટો અને અઘરો લક્ષ્યાંક આપ્યો હતો. ભારતના રવિચંદ્રન અશ્વિને 6 અને રવિન્દ્ર જ...

સપ્ટેમ્બર 22, 2024 10:29 એ એમ (AM)

views 30

રાજ્યના અંબાજી, સોમનાથ, સહિતના 32 સ્થળોના પ્રસાદની તપાસ કરાઇ

તિરૂપતિ બાલાજી મંદિરના પ્રસાદમાં પ્રાણીજન્ય ચરબી જોવા મળતા દેશભરમાં ભારે વિવાદ સર્જાયો હતો. જેના અંતર્ગત ગુજરાતનાં પ્રસિદ્ધ તીર્થસ્થાનો અંબાજી, દ્વારકા, સોમનાથ સહિતના 32 સ્થળો પર પ્રસાદની ગુણવત્તાની ચકાસણી કરવામાં આવી છે. રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ગુજરાતમાં પ્રસાદ વહેંચણી કરતાં આવા વિ...

સપ્ટેમ્બર 22, 2024 10:08 એ એમ (AM)

views 18

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજે દિવમાં ‘પીએમ આવાસ’નું લોકાર્પણ કરશે

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજે તેઓ દિવમાં પ્રધાનમંત્રી આવાસ શહેરી અંતર્ગત નવા મકાનોનું લોકાર્પણ કરશે. ગઈકાલે તેમણે સિલવાસામાં નમો મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ઇન્સ્ટીટ્યુટ ખાતે ધન્વંતરિ ભગવાનની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પી હતી. આ ઉપરાંત તેમણે સંસ્થાના વિવિધ વિભાગોની મુલાકાત લઈ વિવિધ શૈક્ષણિક સંસ્થાનના વિ...

સપ્ટેમ્બર 22, 2024 9:36 એ એમ (AM)

views 92

અમિત શાહ આજે રાજૌરીમાં જનસભાને સંબોધિત કરશે

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે રાજૌરી વિધાનસભા ક્ષેત્રના નૌશેરામાં જનસભાને સંબોધિત કરશે. અહિયાં તેઓ રાજૌરી વિધાનસભા ઉપરાંત કાલાકોટ-સુંદરબની વિધાનસભા ક્ષેત્રની બેઠકના મતદારોને પણ સંબોધન કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે, આગામી તા. 25 સપ્ટેમ્બરના રોજ જમ્મુ કાશ્મીરમાં બીજા તબક્કામાં 26 વિધાનસભા ...

સપ્ટેમ્બર 22, 2024 9:19 એ એમ (AM)

views 15

શ્રીલંકા રાષ્ટ્રપતિની ચૂંટણીમાં અનુરા કુમાર દિશાનાયકે આગળ

શ્રીલંકામાં રાષ્ટ્રપતિપદની ચૂંટણી અંતર્ગત મતગણતરી શરૂ થઈ ચૂકી છે. હાલમાં પોસ્ટલ બેલેટની ગણતરી ચાલી રહી છે. આ ગણતરીમાં ડાબેરી નેશનલ પીપલ્સ પાવર (એનપીપી)ના નેતા અનુરા કુમાર દિશાનાયકે તેના અન્ય હરીફ ઉમેદવારો કરતાં આગળ ચાલી રહ્યા છે.

સપ્ટેમ્બર 22, 2024 8:47 એ એમ (AM)

views 20

છોટાઉદેપુરના કુકરદામાં વેધર સ્ટેશન સ્થપાયું

સ્થાનિક હવામાન આગાહીને વધારવા માટે છોટા ઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ડુંગરાળ પ્રદેશ એવા કુકરદામાં વેધર સ્ટેશન સ્થાપવામાં આવ્યું છે. જિલ્લાના નસવાડી તાલુકાના ડુંગરાળ વિસ્તારોમાં સ્થાનિક હવામાન આગાહી સુવિધાને વધુ મજબૂત બનાવવા માટે કુકરદા ગામમાં વેધર સ્ટેશનની સ્થાપના કરવામાં આવી છે. આ પ્રોજેક્ટ NABA...

સપ્ટેમ્બર 21, 2024 7:44 પી એમ(PM)

views 9

આજનો દિવસ વિશ્વ અલ્ઝાઈમર દિવસ તરીકે ઉજવવામાં આવે છે

દર વર્ષે આજનો દિવસ વિશ્વ અલ્ઝાઈમર દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તેનો ઉદ્દેશ અલ્ઝાઈમર રોગ વિશે જાગૃતિ ફેલાવવાનો અને તેની સાથે સંકળાયેલા નકારાત્મક વિચારોને દૂર કરવાનો છે. આ વર્ષે વિષે વસ્તુ છે -ઉન્માદ પર કાર્ય કરવાનો સમય, અલ્ઝાઈમર પર કાર્ય કરવાનો સમય. અલ્ઝાઈમર રોગમાં વ્યક્તિનું મગજ સંકોચાવા લાગે છે અને ...