સપ્ટેમ્બર 23, 2024 3:12 પી એમ(PM)

views 13

રાજ્યમાં 108 ઇમરજન્સી એમ્બુલન્સ સેવાએ શરૂ થઈ ત્યારથી આ ઑગસ્ટ મહિના સુધીમાં વિક્રમજનક એક કરોડ 66 લાખથી વધુ કૉલ સફળતાપૂર્વક તાત્કાલિક સેવા પૂરી પાડી છે

રાજ્યમાં 108 ઇમરજન્સી એમ્બુલન્સ સેવાએ શરૂ થઈ ત્યારથી આ ઑગસ્ટ મહિના સુધીમાં વિક્રમજનક એક કરોડ 66 લાખથી વધુ કૉલ સફળતાપૂર્વક તાત્કાલિક સેવા પૂરી પાડી છે. તેમજ 15 લાખ 52 હજારથી વધુ લોકોના જીવ બચાવ્યા છે. જ્યારે પ્રસુતિ સંબંધિત 55 લાખ 39 હજારથી વધુ અને માર્ગ અકસ્માતના 20 લાખ 32 હજારથી વધુ કિસ્સામાં સેવાઓ...

સપ્ટેમ્બર 23, 2024 3:11 પી એમ(PM)

views 19

કચ્છ જિલ્લામાં આજે સવારે ભૂકંપના હળવા આંચકાઓ અનુભવાયા હતા

કચ્છ જિલ્લામાં આજે સવારે ભૂકંપના હળવા આંચકાઓ અનુભવાયા હતા. પશ્ચિમ કચ્છના અમારા પ્રતિનિધિ હેમાંગ પટ્ટણી જણાવે છે કે, આજે સવારે દસ વાગ્યેને પાંચ મિનિટે રિક્ટર સ્કેલ પર 3.3ની તીવ્રતાનો આંચકો નોંધાયો હતો, જેના કારણે નજીકના ગામોમાં ધ્રુજારી અનુભવાઈ હતી. આ ભૂકંપનું કેન્દ્ર બિન્દુ રાપરથી 12 કિલોમીટર દૂર નો...

સપ્ટેમ્બર 23, 2024 3:10 પી એમ(PM)

views 14

છોટાઉદેપુર જિલ્લામાં પાવીજેતપુર તાલુકાના ગુંદી ગામમાં તાલુકા સભ્યના હસ્તે સેગ્રિગેશન શેડ અને કમ્પોસ્ટ પીટનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરાયું હતું

છોટાઉદેપુર જિલ્લામાં પાવીજેતપુર તાલુકાના ગુંદી ગામમાં તાલુકા સભ્યના હસ્તે સેગ્રિગેશન શેડ અને કમ્પોસ્ટ પીટનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરાયું હતું. દરમિયાન સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત સ્વચ્છતાની સાથે કચરાનું યોગ્ય વ્યવસ્થાપન થાય તે બાબતે પર પણ ભાર મુકાયો છે. ઉલ્લેખનીય છે કે, જિલ્લા ગ્રામીણ વિકાસ સ...

સપ્ટેમ્બર 23, 2024 3:09 પી એમ(PM)

views 10

બનાસકાંઠાના પાલનપુરમાં 68 વર્ષીય બ્રેઈનડેડ મહિલાના અંગોના દાન થકી જિલ્લામાં બીજું અંગદાન થયું છે

બનાસકાંઠાના પાલનપુરમાં 68 વર્ષીય બ્રેઈનડેડ મહિલાના અંગોના દાન થકી જિલ્લામાં બીજું અંગદાન થયું છે. બનાસકાંઠાના અમારા પ્રતિનિધિ સવજી ચૌધરી જણાવે છે, પાલનપુરના આ મહિલાને ગઈકાલે બ્રેઈનડેડ જાહેર કરાતાં તેમના પરિવારજનોએ તેમની આંખ, કિડની અને લિવરનું દાન કરવાનો નિર્ણય કર્યો હતો. તેમના આ નિર્ણયથી બીજા દર્દીઓ...

સપ્ટેમ્બર 23, 2024 3:08 પી એમ(PM)

views 11

પંચમહાલ જિલ્લામાં 34 હજાર 317 ખેડૂતની 27 હજાર 538 હેક્ટર જમીનના પાકને 33 ટકાથી વધુનું નુકસાન થયું હોવાના અહેવાલ છે

પંચમહાલ જિલ્લામાં 34 હજાર 317 ખેડૂતની 27 હજાર 538 હેક્ટર જમીનના પાકને 33 ટકાથી વધુનું નુકસાન થયું હોવાના અહેવાલ છે. ખેડૂતોના પાક બગડતાં તેમને સરકારી સહાય મુજબ 15 કરોડ રૂપિયા જેટલી રકમ ચૂકવવામાં આવશે. જિલ્લામાં નુકસાનીનો અહેવાલ સરકારને મોકલી આપ્યા બાદ સરકાર સહાયનું અનુદાન મંજૂર કરશે એમ પંચમહાલ ખેતીવા...

સપ્ટેમ્બર 23, 2024 2:17 પી એમ(PM)

views 12

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે, ભારત આગામી પાંચ વર્ષમાં વિશ્વનું ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બની જશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમનાં અમેરિકાનાં પ્રવાસનાં ત્રીજા અને અંતિમ દિવસે ગઈ કાલે મોડી રાત્રે ન્યૂયોર્ક પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે અમેરિકામાં વસતા ભારતીય સમુદાય, અમેરિકાની ટોચની કંપનીના સીઇઓ અને વિવિધ રાષ્ટ્રોના વડાઓ સાથે મુલાકાત કરી હતી. ઉદ્યોગપતિઓ સાથેની બેઠકમાં શ્રી મોદીએ જણાવ્યું કે ભારત ...

સપ્ટેમ્બર 23, 2024 2:16 પી એમ(PM)

views 25

જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાનો પ્રચાર આજે સાંજે સમાપ્ત થઈ જશે

જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાનો પ્રચાર આજે સાંજે સમાપ્ત થઈ જશે. કેન્દ્રશાસિત પ્રદેશના પાંચ જિલ્લાઓનાં 26 વિધાનસભા મતવિસ્તારો માટે બીજા તબક્કામાં બુધવારે મતદાન થશે. જેમાં જમ્મુ ક્ષેત્રમાં રિયાસી, રાજૌરી અને પૂંચ તથા કાશ્મીર ખીણમાં શ્રીનગર અને બડગામ જિલ્લાનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છ...

સપ્ટેમ્બર 23, 2024 2:15 પી એમ(PM)

views 10

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વિધાનસભા ચૂંટણી પૂર્વે ભારતીય જનતા પાર્ટીનાં કાર્યકરો સાથે વાતચીત કરવા આવતીકાલથી મહારાષ્ટ્રની બે દિવસની મુલાકાતે જશે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વિધાનસભા ચૂંટણી પૂર્વે ભારતીય જનતા પાર્ટીનાં કાર્યકરો સાથે વાતચીત કરવા આવતીકાલથી મહારાષ્ટ્રની બે દિવસની મુલાકાતે જશે. ભાજપના રાજ્ય એકમના વડા ચંદ્રશેખર બાવનકુલેએ જાહેરાત કરી હતી કે શ્રી શાહ તેમના પ્રવાસના પ્રથમ દિવસે નાગપુર અને છત્રપતિ સંભાજીનગરમાં પક્ષના હોદેદ્દારો સાથે ...

સપ્ટેમ્બર 23, 2024 2:14 પી એમ(PM)

views 10

તિરૂપતિના લાડુ બનાવવા માટે વપરાતા ઘીમાં પ્રાણીની ચરબી મળી આવ્યા બાદ શુદ્ધિકરણ વિધિ તરીકે સોમવારે શ્રી વેંકટેશ્વર મંદિરમાં શાંતિ હોમ કરવામાં આવ્યો હતો

તિરૂપતિના લાડુ બનાવવા માટે વપરાતા ઘીમાં પ્રાણીની ચરબી મળી આવ્યા બાદ શુદ્ધિકરણ વિધિ તરીકે સોમવારે શ્રી વેંકટેશ્વર મંદિરમાં શાંતિ હોમ કરવામાં આવ્યો હતો. ભેળસેળની ખરાબ અસરોને દૂર કરવા, ભક્તોની સુખાકારી સાથે લાડુ પ્રસાદમની પવિત્રતા પુનઃસ્થાપિત કરવા માટે હોમનું તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ દ્વારા આયોજન કરવ...

સપ્ટેમ્બર 23, 2024 2:14 પી એમ(PM)

views 11

કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે.પી. નડ્ડાએ કહ્યું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ દેશની આરોગ્ય માળખાકીય સુવિધામાં વધારો થયો છે

કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે.પી. નડ્ડાએ કહ્યું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ દેશની આરોગ્ય માળખાકીય સુવિધામાં વધારો થયો છે. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાની આજે છઠ્ઠી વર્ષગાંઠે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં, શ્રી નડ્ડાએ જણાવ્યું હતું કે, દેશનાં તમામ નાગરિકો માટે આરોગ્યની પ્રતિબદ્ધત...